Book Title: Prabodh Chintamani
Author(s): Jayshekharsuri, Kesharsuri
Publisher: Mukti Chandra Shraman Aradhana Trust
View full book text
________________
ગુરૂ-સ્તુતિ
જેણે મારી ડુબતી નૈયા, ભવસાયરથી તારી, જેણે મુજને વિરતિ આપી અમી ધારા વરસાવી; જેઓ મારા મુક્તિ પંથતા, સાચા બન્યા સુકાની, એવા શ્રી ગુરુ કેસરસૂરિજીને, વંદના કરી અમારી.......
– – સમતાની સાધના, ગની આરાધના
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા ધ્યાનની ઉપાસના, કરૂણાની ભાવના
કેસરસૂરિ ગુરુવરમાં પ્રેમની પ્રધાનતા...૧ પાળીયાદ ગામને ચમકતે સિતારે,
* કમલસૂરિ ગુરુવરના મનને મિનારે મુક્તિ . ગગનને પ્રભાવિક તારે,
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા.૨ માતાપિતાને વિરહ વૈરાગ્ય જગાવે,
* કિશોરવયમાં સંયમ પથે સિધાવે કમલસૂરિજીના ચરણે જીવન ઝુકાવે,
સૂરિજીના હૈયામાં સંયમની સાધના...૩ વીશ હજારને જાપ નિશદિન કરતાં,
નયનેમાં અમીરસ વારિ છલકતે,

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 288