Book Title: Muni Jivanni Balpothi Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 12
________________ મુનિજીવનની બાળપોથી-૩ કચાં એ આનંદઘનજીની આન ંદમસ્તી ! કયાં એ મહાપાધ્યાયજીની સ્વાધ્યાય પ્રીતિ! કાં એ દેવચન્દ્રજીની દ્રવ્યાનુયાગમાં રમણતા ! કયાં એ હરિભદ્રસૂરીશ્વરજીની શાસ્ત્ર પદાર્થોમાં ગહન ડૂબકીએ ! કયાં એ હીરસૂરીશ્વરજીની શાસ્ત્ર ચુસ્તતા ! અને કયાં કલિકાલ સર્વૈજ્ઞ ભગવંતની સત્ર. ૩ પેલા માનદેવસૂરીશ્વરજી મહારાજ – ચાવીસ કલાકના સખ્ત તાવ શરુ થયે, દિવસેાના દિવસે ગયા, પેાતાની જ પાસે તાવ ઉતારવાના મંત્ર હતા, પણ તેને ઉપયેગ એ સમયના પ્રતિક્રમણ વખતે જ કરીને તાવ ઉતારી દેતા હતા. પ્રતિક્રમણ પૂરું થાય એટલે તાવ ફરી પાછે પોતાના શરીરમાં પેસાડી દેતા હતા. હા, એ તાવ તેમના અનંત કર્માંના ક્ષય માટે જ ઉપકારી બનતા હતા. માટે જ તેા હીર સૂરીશ્વરજી મહારાજાના શિષ્ય ભાનુચન્દ્રજી મહારાજા – મહારાજા અકબરને નિત્ય દેશના સંભળાવતા હતા. એકવાર પેાતાના ઉપદેશગુરુ રાત્રિના સમયમાં શું કરી રહ્યા છે. તે જાણવા માટે મહારાજા અકબરે પોતાના ઝરુખામાંથી બાજુમાં જ અપાયેલા ઉતારામાં ડોકિયું કર્યું ! તે વખતે ખુલ્લા શરીરે પોતાના ઉપદેશક ગુરુને કાયાત્સગ માં ઉભેલા જોયા. મહામાસની એ કડકડતી ઠં‘ડીમાં ભાનુચન્દ્રજી મહારાજ આવી સાધના સાધી રહ્યા હતા - તે જોઈ ને અકબરની નસનસમાં જૈન ધર્મ પ્રત્યેનું ગૌરવ ઊભરાવા લાગ્યું – અને અવધૂત આનંદઘનજી ગૃહસ્થાની રાખી કે ખુશામત

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 210