Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 13
________________ તેનું મનન કરીને તેમાં આપેલા સદ્ધ અનુસાર વર્તવાથી તેઓ પિતાનું આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ સાધશે એવી હારી ખાત્રી છે. આ ગ્રંથ રચવાને શ્રમ લેવા માટે મુનીમહારાજશ્રી બાલવિજયજીને આપણે જેટલો આભાર માનીએ તેટલે થોડે છે. એમના જેવા નિ:સ્વાથી ધર્મગુરૂઓ પ્રતિદિવસ વધારે પ્રકટ થાઓ અને આવા જનહિતવર્ધક કાર્યો કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. જુનાગઢ તા. ૨૬-૧૦-૧૭ છગનલાલ હરિલાલ પંડયા. પિસ્ટ ઓફીસ પાસે છે - કેળવણી અધિકારી-જુનાગઢ કેળવણીખાતાની ઓફીસ. ) અને કાદમ્બરીના ભાષાન્તર કર્તા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 196