Page #1
--------------------------------------------------------------------------
________________
366
હિંદ હિતેષઓના હિતેાપદેશ રૂપ
મહિલા મહોદય.
લેખક.
મુનીશ્રી માલવિજયજી મહારાજ
=
પ્રકાશક,
જૈનપત્રની ઓફીસ,
ભાવનગર.
કિંમત ૧ રૂપીયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ભાવનગર–આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં શાહ ગુલાબચંદ
લલ્લુભાઇએ છાપ્યું.
(બ્રાયકર્તાએ સર્વ હક સ્વાધિન રાખ્યા છે.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
મુનિમહારાજશ્રી બાલવિજયજી મહારાજને જીવન-પરિચય.
આ ગ્રંથના સંગ્રાહક (લેખક) મુનિમહારાજશ્રી બાલવિજયજી દક્ષિણ દેશના વિહારી અને ઉપકારક તરીકે જાણીતા છે. તેમનું જન્મસ્થાન જો કે પંજાબ દેશમાં ચાલકેટ જીલ્લાના ભાડાવાલા ગામ છે, અને તેથી તેમની માતૃભાષા હિંદી અને ઉર્દૂ છે છતાં તેમને સંસ્કૃત તેમજ ગુજરાતી અભ્યાસ હોયને તેમને દરેક પ્રાંતમાં થતે વિહાર ત્યાંની પ્રજા માટે ઉપદેશમાં એક સરખો અસરકારક નિવડે છે.
જે સમયે પંજાબમાં જૈન ધર્મને સમજનારી પ્રજા બહુ સ્વલ્પ હતી, અને અનેક પ્રાચિન જૈન દેવાલય અપૂજ રહેવાને સમય આવી લાગ્યો હતો, ત્યારે પ્રાતઃસ્મરણીય શ્રીમદ્ વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ જે આ પ્રાંતમાં વિહરી અનેક કષ્ટો વચ્ચે પણ સર્વત્ર જેના શાસનને પુનઃ પ્રચાર કરાવવો શરૂ કર્યો. તે સમયમાં સં. ૧૯૪૦માં મુળચંદ નામના બ્રહ્મક્ષત્રીય ગૃહસ્થને ત્યાં તેઓશ્રીને જન્મ થયો ત્યારે તેમનું નામ લાલાબરકતરામ રાખવામાં આવ્યું. તેમના પિતાને જેન - ધર્મ સંબંધી કંઈ પરિચય નહતું, પરંતુ માતા ભાગ્યવતીની માયાળુ પ્રકૃતિથી પુત્રને બહારના પરિચયમાં ભેળાવાને તક મળતી કે જેના પરિણામે એક જેન મિત્રના સમાગમને લઈ મુનિશ્રી રાજવિજયજીને પરિચય થતાં તત્વ ચર્ચાની તક મળવાથી ધર્મરૂચિ જાગૃત થઈ. આ પ્રસંગે તેમનો અભ્યાસ ઉ૬ (ફારસી) તેમજ ગુરૂમુખી ભાષાને હતા. મહારાજશ્રીના સમાગમ પછી તેઓની અનુમતીથી દીલ્હી જતાં ત્યાંથી બાબુ કેસરીચંદજી ઝવેથીએ સમેતશિખર, પાવાપુરી, રાજગ્રહી, ચંપાપુરી, બનારસ વિગેરે તિર્થસ્થળોની યાત્રા કરાવવાથી જેને પ્રાચિનત્વ અને મહતાને વિશેષ પરિચય થતાં સં. ૧૯૫૧ માં અજમેરમાં દિક્ષા અંગીકાર કરી, ને તેમનું નામ બાલવિજયજી રાખવામાં આવ્યું. આ પ્રસંગે ત્યાંના સંધ અને શ્રીયુત ગુલાબચંદજી ઠઠ્ઠા વગેરેએ મળી મહત્સવ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
- તેઓશ્રીનું ચિત્ત હવે શાસ્ત્રાધ્યયનમાં વધારે દેરાયું તેથી બીયાવર (નયા શહેર) માં આવી સારસ્વત વ્યાકરણ-ચંદ્રીકા, અમરકેષને અભ્યાસ કરતાં પંચતિથિ અને આબુની યાત્રાને લાભ લઈ પાટણમાસું કર્યું ને બીજા વર્ષે શ્રીસિદ્ધક્ષેત્ર (પાલીતાણું) માં વૃદ્ધ તપસ્વી પન્યાસ શ્રી ચતુરવિજયજી પાસે વડી દીક્ષા લઈ કર્મગ્રંથ વગેરે અભ્યાસમાં આગળ વધવું શરૂ રાખ્યું.
હવે તેમને વિહાર ખાનદેશમાં થઈ દક્ષિણ તરફ આગળ વધવા લાગે. અને તે દરમિયાન જાહેરમાં ઉપદેશ આપવાને પ્રસંગ મળતાં તેમણે જમાનાને ઉચિત માગે લેકપ્રગતિ વાળવાનું શરૂ કર્યું, એમ તેમના આ વિહાર દરમિયાન સિરસાલા, જલગામ, શીરપુર, ચાલીસગામ વગેરે સ્થળે થયેલી જૈન લાયબ્રેરીની સ્થાપના તથા પારામાં થયેલી જૈન બોર્ડીગની શરૂઆત તેમજ સંગમનેર તરફ થયેલા મહત્સવથી ખાત્રી થાય છે. દક્ષિણમાં સંવેગી મુનિના વિહારને આ પ્રથમ પ્રસંગ હતા અને તે છેક અહમદનગર થઈ અંતરિક્ષજી સુધી આગળ વધવાથી તે તરફ ધર્મરૂચી સારી જાગૃત થવા પામી હતી. - - અમલનેરમાં ભરાયેલી દક્ષિણ પ્રાંતિક કેન્ફરન્સ તેમના વિહાર દરમિયાન અને હાજરી સાથે ઉપદેશના ફળરૂપે હતી. તેમજ પૂના ખાતે મળેલી સાતમી જેને “વેકેન્ફરન્સ પ્રસંગે પણ તેમની હાજરી હતી. વળી તે દરમિયાન પ્રતિષ્ઠામહેન્સ થતાં વાર્ધામાં જમણવારથી સ્વામીવાત્સલ્યનો હેતુ સાપ્ય થતો નથી તેમ ઉપદેશ કરતાં એક મારવાડી ગ્રહસ્થ તરફથી રૂા. ચાર હજારના કપડાં જરૂરવાળા ગામોમાં મેકલવામાં આવ્યાં હતાં.
જાહેર લેકચર દ્વારા ઉપદેશ, જાહેર પત્રમાં ઉપદેશક લેખ લખવાનો ઉત્સાહ, અને જાહેર પ્રજા માટે ઉપયોગી સાહિત્યની અભિવૃદ્ધિ અથે ગ્રંથ સંશોધન તેમજ લેખન ઉપર પ્રેમ એ તેમના સદગુણના શુભ ચિન્હ છે અને આ ગ્રંથ પણ તેવાજ તેમના શ્રમના ફળરૂપે બહાર આવવા પામેલ છે. આ ઉપરાંત તેમના તરફથી સૌભાગ્ય સુંદરી તથા અંગસેન કનકાવતી ગ્રંથ લખાય છે આવા સાહિત્ય પ્રેમ માટે તેમને ધન્યવાદ ઘટે છે. અને આ પ્રથમ પુષ્પ જેને પત્રના વાચકોના હાથમાં મુકવામાં તેમની લાગણી માટે ઉપકાર જાહેર કરતાં ભવિષ્યમાં તેઓ સમાજસેવા માટે વધુ આગળ વધતા થાઓ તેમ ઈચ્છીએ છીયે.
પ્રકાશક,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
उपोद्घात.
આ લોક અને પરલોકમાં આત્માનું ઉત્કૃષ્ટ હિત શેમાં રહેલું છે, એ દર્શાવવા તરફ સાહિત્ય માત્રની પ્રવૃત્તિ હોય છે, અને અમે માનીએ છીએ. કે વ્યકિત તેમજ વિશ્વના ઉચ્ચતમ શ્રેયના અર્થે, પ્રેમ અને એકરાગના સંરથાપન અર્થે, તેમજ દેશ અને સામ્રાજ્યના સુખ તથા કલ્યાણ અર્થે, સુંદર, સબળ અને તન મનના મનહર વિકાસવાળા મનુષ્ય ઉત્પન્ન થાય એના જે એક પણ વિષય અધિક ઉગી અને આપણું જીવન સાથે અતિ નિકટ સંબંધ ધરાવનાર નથી. આ હેતુની સિદ્ધિ અર્થે આપણુ આર્ય મહિલાઓએ કેવું ચાસ્ત્રિ પાળવું જોઈએ, પિતાના જીવનને કેવા ક્રમ ઉપર વહેવડાવવું જોઈએ, અને શરીર, મન અને હૃદયના સર્વાગ સુંદર વિકાસવાળા મનુષ્ય રત્નને જન્મ આપવા માટે શું શું કર્તવ્યો તેમના માટે જરૂરના છે, તે દર્શાવવા આ ગ્રંથમાં વ્યવહારૂ, સાદી, સીધી અને નિયમબદ્ધ સુચનાઓ આપવા પ્રયત્ન થયેલ છે.
કહેવાની જરૂર નથી કે વ્યકિત સમાજ, દેશ, રાષ્ટ્રકવિની ઉન્નતિ એકલા પુરૂષ વર્ગના પ્રયત્નથી કદીપણ બનતી નથી. સ્ત્રી અને પુરૂષ મળીને જ એક અખિલ અંગ ઘડાય છે. તેથી જયાં સુધી સ્ત્રી વર્ગ તરફ અનાદર અથવા અવગણનાની દ્રષ્ટિ પુરૂષ વર્ગમાં વ્યાપી રહેશે, ત્યાં સુધી તેમની પ્રગતિના રથનું એક ચક્ર કોઈ પણ કાર્ય માટે નાલાયકજ રહેશે. દેશ કે સમાજની પ્રગતિ અથવા હિતની અભિવૃદ્ધિ માટે જે પ્રકારની ઉત્તમ પ્રજાની જરૂર છે તે સ્ત્રી વર્ગની ઉન્નતિ ઉપર અવલંબીને રહેલી છે. મુખે અજ્ઞાન, અણસમજુ સ્ત્રીઓ કોઈ કાળે ઉત્તમ ગુણે વાળા બુદ્ધિમાન મને બળ યુક્ત બાળકે પ્રગટાવી શકતી નથી, એ વાત સહુ કોઈ જાણે છે. લીંબડામાંથી જેમ લીંબડોજ પાકે છે, તેમ અજ્ઞાન અને અબુદ્ધ સ્ત્રીઓના ગર્ભમાં એવાજ ગુણોવાળા બાળકે ઉત્પન્ન થાય છે, એ સત્ય આપણું સમાજના હૃદયમાં ઊંક ઉતર માટે આવા '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
2
મંથના વિસ્તારની અત્યંત આવશ્યક્તા છે.
પવિત્ર, સુશીલ, આરોગ્યયુક્ત, ઉચ્ચ મનભાવવાળી માતાઓના ચારિત્ર્યની બાળકે ઉપર જે અસર થાય છે અને બાળકના આખા જીવન પર્યત તેને જે પ્રભાવ જામેલું રહે છે, તે વરસના વરસો સુધીના નામાંકિત પ્રેફેસરોના શીક્ષણથી પણ મળી શકતો નથી. માતાને પોતાના શિક્ષુઓ ઉપર પ્રભાવ સહજ સ્વાભાવિક આંતરિક પ્રેમમાંથી ઉદ્દભવેલો અને કાંઈ પણ કૃત્રિમ પ્રયાસથી રહિત હોય છે, ત્યારે શીક્ષકેના શીક્ષણને પ્રભાવ બાળકના તેમજ મેટી વયના મનુષ્યો ઉપર બનાવટી બહારથી નાંખવામાં આવતા સંસ્કાર રૂપે કેટલાક પ્રસંગે બળાત્કાર પૂર્વક નાંખેલે અને અસ્વભાવિક હોય છે. નિશાળે, પાઠશાળાઓ કેલેજો, વગેરેમાં એકલું બુધ્વિગત શિક્ષણ મળે છે, અને દુર્ભાગ્યે આ જમાનામાં તે સંસ્થાઓમાંથી ચારિત્રના અનુશિલનનું તત્વ છેક જ લેપ પામી ગયેલું જોવામાં આવે છે, આથી તે સંસ્થાઓના સબંધી બહુ તો એટલું જ કહી શરાય કે તે ફકત મનુષ્યને કમાવાની અથવા જીવવા માટે આવશ્યક પદાર્થો ઉપાડવાની તાલીમ આપીને જ પિતાનું કર્તવ્ય પૂર્ણ થયું માને છે. આવા સંગે માં બાળકે શીશુવયથી જ માતાના ચારિત્ર્યની ઉત્તમ અસરથી જે બેનસીબ રહે તે તેઓ મોટી વયે સ્વાર્થી, એકલપેટા, પિતાનું જ ઉદર ભરવાની વૃત્તિવાળા સંકુચિત હૃદયના અને પિતાની શકિતને અસદ્દવ્યય કરનાર નીવડે તેમાં નવાઈ જેવું કશું નથી. જે કાળે જાહેર શાળાઓમાંથી ચારિત્ર્ય અને હૃદયરસની કેળવણીનું તત્વ નીકળી ગયું છે, તે કાળે બાળકના હૃદયના ગુણોના વિકાસ અથે માતાના સહદયજીવનમાંથી પ્રગટતા પ્રભાવની ખાસ વિશેષ આવશ્યકતા છે, એમ માનવું છેટું નથી. - બાળકને કેમ ઉછેરવાં એટલું જ કહેવાને અમે આ પુસ્તકનો ઉદ્દેશ રાખ્યો નથી. કેમકે એટલું જ જાણવું એ સ્ત્રીવર્ગ માટે પુરતું નથી. એ એના અખિલ જીવનની એક શાખા માત્ર છે. બાળકો ઉપર માતાઓને જે પ્રભાવ પડે છે, તે માતાને સમસ્ત જીવનના વિકાસમાંથી પ્રકટતા પરિમલ રૂપે હોય છે. તે પ્રભાવ બાળકના મન ઉપર બાળકને કે માતાને ખબર પણ ન પડી શકે તેવો હોય છે. પુષ્પ જેમ પિતાની સુગંધ વગર પ્રયને રવાભાવિકપણે વિસ્તાર્યો જાય છે, તેમ માતાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
3
પ્રભાવ પણ તેના વિકસિત ચારિત્ર્યરૂપી પુષ્પમાંથી નિર ંતર વહેતા મનહર પરિમલરૂપેજ હાય છે, અને તેથી માતાનું અખિલ રિત્ર કેવી રીતે લડાય તેનુ શારીરિક, માનસિક, આધ્યાત્મિક એમ સવા ગ સુંદર ઉતિ કેવી રીતે બની આવે, એની સક્ષિપ્ત રૂપરેખા આ ગ્રંધમાં આલેખી છે.
આ ગ્રંથની બીજી એક વિશેષતા એ છે કે તેમાં અમે જે ક્રમ ગોઠવ્યા છે તેમાં આપણી પ્રાચીન શી આ ભાવનાને અનુરૂપ થાય તેટલાંજ તત્વો દાખલ કર્યાં છે. દરેક પ્રજા પોતાના પૂર્વ મહાજનોએ નિયત કરેલી શૈલીએ જેવે વિકાસ સાધી શકે છે, તેવે વિકાસ તે પ્રજા અન્ય દેશના પુરૂષાએ રચેલા ક્રમ ઉપર કરી શકતી નથી. આનુ કારણ એ છે કે પ્રત્યેક દેશના સંયોગ, પરિવેષ્ટના આદિ ભિન્નભિન્ન હુંય છે. અને ખાસ કરીને દરેકપ્રજાની પ્રકૃતિમાં એવુ કાંઇ ખાસ વિશેત્વ હોય છે કે તે પ્રકૃતિને પોતાનાજ દેશમાં ઉપજેલી ભાવના શિવાય અન્ય ભાગ્યેજ અનુકુળ થાય છે. મનુષ્ય એ ભૂતકાળનુ ખાળક છે, તે જે દેશના ભૂતકાળમાંથી પ્રગટેલ છે, તે દેશનાજ ભૂતકાળની મહત્તા ઉપર તેનું સાચું અવલંબન રહે છે. આપણી પ્રકૃતિને આપણા દેશમાંજ ઉપજેલી આય સંસ્કારવાળી ભાવના અનુકૂળ અને એકરસ થઇ શકે છે. જો કે એ વાત ખરી છે કે, મનુષ્યનું બંધારણુ દરેક દેશમાં દરેક કાળમાં એક સરખું હુંય છે, અને તેની ઊન્નતિ તેમજ અવતિમાં એકજ સરખા નિયમ પ્રવર્તે છે છતાં એટલુ ભુલી જવુ જોઇતુ નથી કે એ નિયમો તત્વપણું એક સરખા હેાવા છતાં, તેમનુ ખાદ્ય સ્વરૂપ દેશ, કાળ પરત્વે એવા ભિન્ન ભિન્ન પ્રકારનુ હોય છે કે એક દેશતી પ્રચલિત ભાવના અન્ય દેશના લોકાને ચિકર થતી નથી. આથી એ નિયાને બને તેટલું આર્ય ભાવ ॥ને અનુકુળ થાય તેવું સ્વરૂપ આ ગ્રંથમાં આપવા પ્રયત્ન કર્યો છે.
પુરૂષ અને સ્ત્રીના પ્રકૃતિના બંધારણુમાં જેટલો તફાવત કુદરતી છે, તેટલાજ તફાવત તેમની કળવણીમાં હવેા જરૂરી છે. કુદરતે ઉભયનુ બંધારણ એવી ઘાટી ઉપર રચેલું જોવામાં આવેછે કે જ્યાંસુધી પુરૂષ અને સ્ત્રી પેતપોતાના સ્વરૂપને ઉપયુક્ત શીક્ષણ મેળવીને એકરૂપ ન બને ત્યાંસુધી ગમે તેવા વિક્રાસવાળેલું પુષ કે સ્ત્રી એ માત્ર અર્ધું જ અંગ રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
એ બને એકત્ર થાય, પોતપોતાના વિશિષ્ટ લક્ષણે અને ચારિત્રના અંશોને પરસ્પર સાથે ભેળવીને એકમય થાય, ત્યારેજ આખુ અંગ નિર્મિત થાય છે. આથી જે પુરૂષ પુરૂષની પ્રકૃતિને યોગ્ય અને સ્ત્રી સ્ત્રીની પ્રકૃતિને
ગ્ય કેળવણી ન મેળવે તે અમે ઉપર કહ્યું તેવું આખું અંગરચી શકાય નહીં સ્ત્રીની કેળવણી એ પુરૂષની કેળવણીના ઘોરણે રચી શકાય નહીં, કેમકે પુરૂષ એ બુદ્ધિ પ્રાધાન્ય પ્રાણી છે, ત્યારે સ્ત્રી હૃદય પ્રાધાન્ય પ્રાણી છે. એક શુષ્ક છે તર્કશીલ છે, ત્યારે બીજુ પ્રેમાર્દ છે. શ્રદ્ધાશીલ છે પુરૂષ માં બુદ્ધિ, તેજ, પ્રખરતા, નિડરતા, શૌર્ય વિગેરે પુરૂષોચિત ગુણે વાભાવિક રીતે બહુલપણે હોય છે, ત્યારે સ્ત્રોમાં વિશ્વાસ, સૌમ્યતા, નિરમા ળપણું, પ્રેમાળપણું, ધૈર્ય, સ્થીરતા આદિ સ્ત્રી ઉચિત લક્ષણો પ્રકૃતિ ગમ્ય હોય છે. આથી તે ઉભયના ભિન્ન ભિન્ન લક્ષણોના વિકાસ અર્થે તેમની કેળવણીને કમ પણ તે તે લક્ષણોને અનુસરતા હવે ઘટે છે, આથી અમે એમ કહેવા નથી માગતા કે સ્ત્રીની કેળવણીમાં પુરૂષો શીખે છે એવું કશું જ હોવું ન જોઈએ. સામાન્ય વ્યવહારોપયોગી જ્ઞાન જે ઉ. ભય વર્ગને અકસરતું આવશ્યક છે તે બન્નેને મળવું જોઈએ. કેમકે જીવન વ્યવહારમાં તે ઉભયને એક સરખું જરૂરનું છે, પરંતુ જયાં પ્રકૃતિગત લક્ષણની ખીલવણીને સ્વાલ આવે છે, ત્યાં કેળવણીને કમ એ. હે ઘટે છે કે જયાં તેઓ પિતાપિતાના આત્મબંધારણમાં સ્વાભાવિક લક્ષણોને સંપૂર્ણ હિતકર વિકાસ સાધી શકે.
આજકાલ સ્ત્રી કેળવણીએ તદન ઉલટાજ પ્રકારનું વળણ પકડેલું દષ્ટિગોચર થાય છે, એ ઘણું ખેદની વાત છે, સ્ત્રીઓને પુરૂષના ગુણ ધર્મને અનુસરતું શિક્ષણ આપી તેમને લગભગ પુરૂષો બનાવવાને અણુઘટતે પ્રયાસ આજકાલ ચાલી રહ્યો છે. વિશ્વમાં સ્ત્રીઓનું જે સ્વાભાવિક સ્થાન છે તે સ્થાન શોભાવવાને માટે તેમને હદય પ્રધાન શિક્ષણની જરૂર છે. તેને ગૃહિણી બનવાનું છે. ગુહને ઉત્તમ પ્રકારનું બનાવવા માટે ગૃહ ધર્મનું યથા પ્રકારે પાલન કરવા માટે, સ્ત્રીઓનું મુખ્ય શિક્ષણ હેવું જોઈએ. આપણું આર્ય દેશની આર્ય ભાવનાને અનુસરતો ગૃહિણને આદર્શ લક્ષ્યમાં રાખીને જ સ્ત્રીઓને શિક્ષણક્રમ નિયત થ જોઇએ. યુરોપાદ દેશે, જ્યાં વ્યક્તિવાદના (Individualism ) વાતાવરણમાં લેકે ઉછરે છે તે દેશની સ્ત્રીઓની શિક્ષણ સંસ્થાઓ આ દેશમાં અસ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
.
5
છે. તે દેશમાં સ્ત્રી ધર્મને આદર્શ આ દેશના સ્ત્રીધર્મના આદર્શથી ઉલો છે. તે દેશમાં બધું જ જડવાદની નીતિ ઉપર પ્રવતે છે, આ દેશમાં બધું જ આત્મવાદની નીતિ ઉપર નિર્ભર છે, આ ભેદને લક્ષ્યમાં રાખવામાં આપણે નેતૃ વર્ગ બેદરકાર રહ્યો છે, તેથીજ હાલની સ્ત્રીકેળવણુની સંસ્થાઓ તેમજ તે સંસ્થામાંથી પસાર થએલી મહિલાઓ આપણું પ્રાચીન આર્ય ભાવનાની દષ્ટિને વિરૂપ ભાસે છે. આપણું આર્ય-આત્માને (Aryan spirit) દષ્ટિપથમાં સ્થાપીને જ આપણે આગળ પ્રવર્તએ તેજ આપણે સ્વાભાવિક વિકાસ આપણે સાધી શકીએ.
આટલા વિવેચનથી અમારે જે કાંઈ ફલીત કરવાનું છે તે એ છે કે સ્ત્રીઓને હાલની નીશાળે હાઈસ્કૂલ અને કોલેજની કેળવણીની જેટલી જરૂર છે, તે કરતાં અનંતગુણી અધિક જરૂર તેમના માટે તેમના સ્વાભાવિક પ્રકૃતિગત ગુણેના વિકાસની છે, અર્થાત હૃદયના ગુણે વિકસાવવાની છે. ગૃહને ઉત્તમ પ્રકારે દીપાવવા માટે તેમનામાં જે ગુણોને વિકાસ આવશ્યક છે, તે ગુણેની ખીલવણી થવી જોઈએ. બાળકને કેમ ઉછેરવા, તેમનું આરોગ્ય સાચવવા માટે કેવા નિયમોનું પાલન કરવું. બાળકે પ્રત્યે કેવું વર્તન રાખવું, તેમનામાં ઉત્તમ પ્રકારની અસરે કેવી રીતે દાખલ કરવી, એ અને એવી અસંખ્ય ઘરગતુ ગૃહે પયગી બાબતોની તેમને જેટલી જરૂર છે, તેટલી ખગોળ, ભૂગોળ આદિ વિદ્યાઓની નથી. દુનિયામાં જે મનુષ્યએ મહત્તા પ્રાપ્ત કરી છે તેમની માતાઓને ઈતિહાસ તપાસીશું તો માલુમ પડશે કે તે માતાઓ વિદ્વાન, પંડિત, મહા બુદ્ધિશાળી અથવા વ્યવહાર પ્રપંચમાં કાબેલ ન હતી, પરંતુ ભક્તિમાન, ઇશ્વરપરાયણ, શ્રદ્ધાળુ, ઉત્તમ ચારિત્ર સંપન્ન, દયામય, સહનશીલ, પરદુઃખ ભંજન, અને સ્નેહાર્દ હદયનો હતી. સ્ત્રીઓનું સાચું ધન ઉત્તમ ચારિત્ર્ય અને હદયના ગુણે છે, એવી સ્ત્રીઓ જ પ્રજાના જીવનમાં ઊંડી અસર કરી શકી છે. અને કાળની રેતી ઉપર પિતાનું નામ સુવર્ણાક્ષરે લખી શકી છે. આ ટુંક પ્રસ્તાવનામાં અમે દષ્ટાંતે ટાંકી શકીએ તેમ નથી. પરંતુ એવે આદર્શ પોતાના જીવનમાં સ્થાપીને તેના પ્રભાવથી જે સ્ત્રીએ ઇતિહાસ કે પુરાણ ગ્રંથમાં પિતાનું નામ મુકી ગઈ છે તેમનાં ટુંક ચારિત્રો આ ગ્રંથમાં આપેલા છે. એ આદર્શના ઢાળ ઉપર અમારા દેશની અને સમાજની સુશીલ મહિલાઓ પિતાનું જીવન ઘડે એ અમારા હૃદયની પ્રિયતમ આકાંક્ષા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
થાવના.
दिक्कालाधनवच्छिनानन्त चिन्मात्र मूर्तये ॥ . स्वानुभूत्येक साराय, नमः शान्तायतेजसे ॥
દિશા અને કાલ વગેરેને જેમને બાધ નથી, અર્થાત ત્રિકાળમાં અને સર્વ સ્થળે જે વ્યાપ્ત છે-અનંત છે-ચિત્તમાં જ જેની મૂત્તિનું ધ્યાન થઈ શકે છે એવા શાન્ત અને તેજ
સ્વી પ્રભુને પણ સ્વાનુભૂતિ એજ એક સાર વર્ણવેલ છે. પિતાનું અસ્તિત્વ એજ સારરૂપ મનાયલું છે, તે પછી સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ ગણાતા, પ્રભુની પ્રતિકૃતિરૂપ મનાયલા, સ્વધર્મ સમજવાની શક્તિવાળા મનુષ્ય માત્રનું શું એ મુખ્ય કર્તવ્ય નથી કે પોતે અને પોતાનાથી ઉત્પન્ન થતી પ્રજા કેવી રીતે પિતાનું અસ્તિત્વ સાર્થક કરે, નિરોગી રહે, સરળ થાય, વિજયી બને, અને જે કાર્યને માટે પ્રભુએ આ અવનિમાં અવતાર આપે છે, તે સંપૂર્ણ રીતે સિદ્ધ કરીને જન્મ-સાફલ્ય પામે એવા ઉપાયે અહર્નિશ એજે જવા?
આ વાત નિર્વિવાદ છતાં સર્વ પક્ષની સ્વીકૃત છતાં, અને જ્ઞાનને લીધે અથવા મતાન્ય અને દુરાગ્રહી બનીને કેટલાંક મનુષ્ય પોતાનું તથા પોતાના બાળકોનું અહિતકર્તા નિવડે છે એ કેણે નથી જોયું? કેવા માગે આચરણ કરવાથી શરીર સંપત્તિનું રક્ષણ થાય, કેવી કુટેવો રાખવાથી નિસતેજ અને દુળ બનાય એ અગત્યના વિષય ઉપર બાળપણથીજ પ્રજાનું
ધ્યાન ખેંચવાની સર્વ માબાપની અને શિક્ષકની ખરેખરી ફજ છતાં, કલાજાને લીધે, અથવા પરિણામ વિપરીત આ વશે એવી ભીતિને લીધે, આખા જગમાં સેંકડે નવાણું જણ એ કાર્ય ઉપર લક્ષજ આપતા નથી, અને જેમ પ્રજા ઉછરે તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ઉછરવા દેવી, લખતાં-વાંચતાં અને હિસાબ ગણતાં શીખવવું, એટલામાં જ પિતાને ધર્મ સમાયેલો છે એમ આપણામાંના ઘણાઓની માન્યતા જણાય છે, પરંતુ વર્તમાનકાળનું અંગ્રેજી સાહિત્ય જેઓના વાંચવામાં આવતું હશે તેઓનાથી એ વાત અજાણ નહીં હોય કે ત્યાંના વિદ્વાની હવે આંખ ઉઘડી છે, અને તેઓ પિતાની આ પ્રદેશમાં થતી ભૂલ સમજીને હવે કયે પ્રકારે તે સુધારવી તેને માટે અનેક પ્રકારના પ્રયત્ન કરવા લાગ્યા છે. માતાપિતાને ખરે ધર્મ શો છે તે સમજાવવા તથા યુવાન સ્ત્રી-પુરૂષે સમજીને પિતાના વર્તનને તે પ્રમાણે વાળે. એવા શુભ હેતુથી ઘણા દાક્તરે અને ધર્માધ્યક્ષે વિવિધ જાતની કીંમતી શિખામણથી ભરેલાં પુસ્તક પ્રગટ કરે છે, અને તે બહોળો ફેલાવો પામે છે. આપણી ગુર્જર પ્રજાને માટે આ વિષય ઉપર છુટાછવાયા ગ્રંથ લખાતા જાય છે, પરંતુ તેમના લેખકેને ઉપદેશક તરીકે માન આપવાનું વાંચનારની ઈચ્છા ઉપર રહેલું હોવાથી એવા લખાણની અસર જોઈએ તેવી થાય છે કે કેમ તે શંકા ભરેલું છે. એટલાજ માટે આપણા ધર્મ ગુરૂઓએ આ મહદુપયોગી કાર્ય હાથમાં લેવાની ને સંસાર સુધારવાની પ્રવૃત્તિમાં પડવાની પૂરી આવશ્યકતા છે.
મનુષ્યમાત્રને પિતાને ઈશ્વર પ્રત્યેનો ધર્મ સમજાવી આસ્તિક બનાવવાના સ્તુતિપાત્ર કાર્યમાં પણ તેનું ઐહિક કલ્યાણ સાધવાના ઉપાયે જવાની અપેક્ષા રહેલી છે, અને જેટલે દરજો આવા બેધ વધારે સરલતાથી અપાતા જશે તેટલે દરજજો આપણા દુર્ગુણે દૂર થઈને આપણે સન્માર્ગે વિચરવાને યોગ્ય બનશું એ સ્વતઃ સિદ્ધ છે.
આવી પરિસ્થિતિમાં આ ગ્રંથ સુનીશ્રી બાલવીજયજી જેવા સાત્વિક વૃત્તિના પોપકરી જૈન સાધુમહારાજને હાથથી લખાયલે વાંચી મને અવર્ણ આનંદ થયો છે, તેમણે બરાબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
વતીને જ ઉપાય કરે છે એમ આ પુસ્તક હાથમાં લેનાર સર્વને જણાયા વિના રહેશે નહીં. અને મૂળમાંથી નાબુદ કર હોય તે તેનું ખરેખરૂં કારણ (નિદાન) ઓળખવું જોઈએ. તે પ્રમાણે તેમણે પણ ગર્ભાધાનથી પ્રારંભ કરીને બાળકના જન્મ પહેલાં પણ તેના ભવિષ્યના હિતની ખાતર કેવા ઉપાયે લેવા જોઈએ, તેને ઉંચી કેટીમાં લઈ જવા માટે કેવી રીતે માતાપિતાએ વર્તવું જોઈએ તથા પ્રસવ થયા પછી કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ એને યથાર્થ ચિતાર આપે છે, અને આપણા પરમ પૂજ્ય ધર્મશાસ્ત્રોના આધારથીજ સિદ્ધ કરી આપ્યું છે કે પ્રજોત્પત્તિને માટે પ્રથમ માતાપિતાએ પોતેજ યોગ્ય બનવું જોઈએ ને ત્યારપછી સુક્ષેત્રમાં બીજ વાવવામાં આવે તો તે પરિણામે સારાં ફળ આપનાર તથાચિરંજીવ થયા વિના રહેજ નહિ.
કેટલાક મહાપુરૂષેનાં તથા કેટલીક વીરાંગનાઓનાં ટુંકામાં ચરિત્ર પણ આપેલાં છે અને ધર્મપરાયણ થનારને સત્યવ્રત પાળનારને–પવિત્ર જીવન ગાળનારને–આપત્તિ આવી પડવા છતાં હૈયે રાખવાથી તે કે પરમાનંદ તથા પરમસુખ પ્રાપ્ત થાય છે તે અનેક રીતે દર્શાવી આપ્યું છે. સામાન્ય રીતે બાળકની કે સ્ત્રીઓની પ્રકૃતિ બગડતી જોવામાં આવે તે કેવા ઓષધોપચાર કરવા, કેવી સંભાળ રાખવી, એ પણ રા. રા. પંડિત પૂર્ણચંદ્ર શર્મા નામના એક અનુભવી વિદ્વાન વૈદ્યની સહાયતાથી લખેલું છે. હિતવચન સ્થળે સ્થળે એગ્ય રીતે વાંચનારની દષ્ટિ સમક્ષ ગોઠવેલાં છે, અને જનસમાજનું કેમ કલ્યાણ થાય, ભવિષ્યની પ્રજાની માનસિક, શારીરિક, તથા આર્થિક ઉન્નતી કે પ્રકારે થઈ શકે, તે અતિ સ્કુટતાથી સમજાવ્યું છે માટે સર્વ ભણેલાં સ્ત્રી પુરૂષ આ પુસ્તક અથથી ઇતિ સુધી વાંચવાને શ્રમ લેશે એવી હું આશા રાખું છું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
તેનું મનન કરીને તેમાં આપેલા સદ્ધ અનુસાર વર્તવાથી તેઓ પિતાનું આ લેકમાં તથા પરલોકમાં કલ્યાણ સાધશે એવી
હારી ખાત્રી છે. આ ગ્રંથ રચવાને શ્રમ લેવા માટે મુનીમહારાજશ્રી બાલવિજયજીને આપણે જેટલો આભાર માનીએ તેટલે થોડે છે. એમના જેવા નિ:સ્વાથી ધર્મગુરૂઓ પ્રતિદિવસ વધારે પ્રકટ થાઓ અને આવા જનહિતવર્ધક કાર્યો કરતા રહો એવી પ્રભુ પાસે પ્રાર્થના છે.
જુનાગઢ તા. ૨૬-૧૦-૧૭ છગનલાલ હરિલાલ પંડયા. પિસ્ટ ઓફીસ પાસે છે - કેળવણી અધિકારી-જુનાગઢ કેળવણીખાતાની ઓફીસ. ) અને કાદમ્બરીના ભાષાન્તર કર્તા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
વિષયાનુક્રમણિકા.
નંબર. વિજય. પૃર
સ્વર્ગ વિમાન ૧ લું. ૧ બાળલગ્ન. ૧ ૨ પુખ્ત ગર્ભાશય. ૩ ૩ ઋતુવતીના ધર્મને પર્વ - તિથીએ બ્રહ્મચર્ય. ૪ ૪ નક્ષત્ર વિચાર. ૧૦ ૫ આહાર વિહાર. ૧૧ ૬ સ્વચ્છતાની જરૂર. ૧૨ ૭ માનસિક ભાવનાને
પ્રભાવ. ૧૩ ૮ ગર્ભ કેળવણું. ૧૪ ૯ પુત્ર અને પુત્રીમાં
સમાનતા. ૧૦ ગ પરિક્ષા. ૧૯ - ૧૧ ગર્ભિણીએ પાળવાના આ નિયમ. ૨૨ ૧૨ સોળ સંસ્કાર. ૨૩ ૧૩ ગર્ભાધાન સંસ્કારવિધિ ૨૪ ૧૪ પુંસવન સંસ્કાર વિધિ. ૨૬ ૧૫ પ્રસુતિને પાળવા ના
નિયમો. ૧૬ ગવંતીના દર્દો અને
તેના ઉપાયો. ૨૮ ૧૭ પ્રસવ સમય. ૩૨ ૧૮ સુવાવડીને મકાન કેવું જોઈએ.
૩૨ ૧૯ પ્રસવ સમયના વ્યાધિઓ
નંબર. વિપય. પૃષ્ઠ.
અને તેના ઉપાય. ૩૪ ૨૦ જન્મ સંસ્કાર વિધિ. ૩૮ ૨૧ ચંદ્ર દર્શન વિધિ. ૪૧ ૨૨ જુવણ વિધિ. ૪૩ ૨૩ ફીરાસન સંસ્કાર. ૪૩ ૨૪ ષષ્ટિપૂજન સંસ્કાર. ૪૪ ૨૫ નામાધિકરણ સંસ્કાર. ૪૫ ૨૬ બાળકને શી રીતે ઉછેરવાં.
૪૮ સ્વ વિમાન બીજું. ૨૭ સંતતિ સંરક્ષણ ૫૦ ૨૮ ધાવણ પરિક્ષા. ૨૧ ૨૯ ભાડુતી ધાવ. પ૧ ૩૦ ગાય કે બકરીના દુધનું
સેવન. ૩૧ હેમ. ૩૨ સ્તનપાનને સમય, ૩૩ ધાવણ વધારવાના ઉપાય.
૫૪ ૩૪ અજીર્ણના ઉપાય. ૫૫ - ૩૫ બાળકને બલિષ્ટ કેમ
બનાવવું. ૩૬ અન્ન પ્રાશન સંસ્કાર વિધિ.
૫૬ ૩૭ બાળકને શરૂઆતને ખોરાક.
૫૮ ૩૮ બાળકને હરાવવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૬૫
11 - રણુ. ૩૯ બાળકના અંગેની
ખીલવણી. ૬૧ ૪૦ સ્વચ્છ હવાને પરિચય, દર ૪૧ કસરત, સર બાળક લેહીની
શક્તિનું માપ. ૬૪ ૪૩ રહેવાનું મકાન કેવું
જોઈએ. ૪૪ બાળકને કેટલી ઉંઘતી
જરૂર છે. કપ બાળકને કપડાં કેવાં
પહેરાવવાં. ૬૯ ૪૬ બાળકને ચાલતાં શી
રીતે શિખવવું. ૭૦ ૪૭ દાંત ફૂટતી વખતે રાખ-
વની માવજત, ૭૦ ૪૮ બાળકને બેલતાં શી
રીતે શીખવવું. ૭૧ ૪૯ બાળકની સાથે માબા
પિએ કેમ વીવું. ૭૨ ૫૦ માબાપ એ બાળકના
વર્તનના ગુરૂ છે. ૭૩ ૫૧ સોબત તેવી અસર. ૭૭ પર તમાકુના ઝેરી મહીમા.૮૦ ૫૩ તમાકુને હિંદમાં પ્રવેશ, ૮૧ ૫૪ બાળકે અને દાગીના. ૮૨ પપ બાળઅંજન. ૮૪ ૫૬ બાળાગાળી. ૮૫ પ૭ બાળકને બળીયા શીળી
કઢાવવાં. ૫૮ બાળકોને પ્રાથમિક
શિક્ષણ.
૮૭ ૫૯ બાળશિક્ષણમાં રાખવાની
સંભાળ. ૬૦ બાળકના રેગ પારખ
વાની રીત. ૯૦. ૬૧ બાળકના ખાસ રોગ, ૯૧ ૬૨ બાળ રોગો માટે
ઔષધી. ૬૩ કર્ણવેધ સંસ્કાર. ૯૯ ૬૪ કેશવપન સંસ્કાર. ૧૦૦ ૬૫ ઉપનયન સંસ્કાર. ૧૦૦, ૬૭ વિદ્યારંભ સંસ્કાર. ૧૦૧ ૬૭ શિક્ષણમાં માતાના સં
કલ્પબળની અસર. ૧૦૨ ' સ્વર્ગ વિમાન ત્રીજું, ૬૮ પુત્રી શિક્ષણ. ૧૦૬ ૬૯ માતાના વિરત્વનું ફળ. ૧૦૭ ૭૦ શિક્ષીત સ્ત્રીને સંસાર.૧૦૮
સ્વર્ગ વિમાન ચોથું. ૭૧ પ્રાચીન સતીઓનું શિ
ક્ષણીય જીવન. ૭૨ કૌશલ્યાં. ૭૩ સીતા.
૧૧૦ ૭૪ સુમીત્રા.
૧૧૧ ૭૫ જ રેકારૂ. ૧૧૧ ૭૬ ઉભય ભારતિ. ૧૩ ૭૭ લીલાવતી. ૭૮ દ્રૌપદી.
૧૧૫ ૭૮ ગાન્ધારી.
૧૧૫ ૮૦ માલશા.
૧૧૫ ૮૧ દમયંતી. ૧૧૫ '૮૨ દેદરી.
૧૧૦
૧૧૪.
૮૫
૧૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૨
૮૩ તારામતી, ૧૧૬ ૧૦૯ દમયંતી.
૧૩૮ ૮૪ મેનાવતી. ૧૧૬ ૧૧૦ સીતાજી.
૧૩૯ ૮૫ કમદેવી. ૧૧૬ ૧૧૧ સુભદ્રા.
૧૩૯ ૮૬ તારાબાઈ ૧૧૬ ૧૧૨ અંજનાસુંદરી. ૧૪૦. ૮૭ પદ્માવતી. ૧૧૭ ૧૧૩ શિવાદેવી.
૧૪ ૮૮ પ્રતાપરાણાની પત્નિ. ૧૧૮ ૧૧૪ જયેષ્ઠા.
૧૪૧ ૮૯ ચારૂમતી. ૧૧૯ ૧૧૫ મૃગાવતી.
૧૪૧ ૯૦ મીરાબાઈ,
૧૧૬ કળાવતી. ૧૪૧ ૯૧ દુર્ગાવતી. - ૧૨૦ ૧૧૭ શાળવતી.
૧૪ કર અહલ્યાબાઈ. ૧૨૦ ૧૧૮ ઋષિદના. ૧૪૫ ૯૩ વેજીબાઈ. . ૧૨૦ ૧૧૯ નંદયંતી.
૧૪૧૭ ૯૪ રાણીચંદ. ૧૨૦ ૧૨૦ રતીસુંદરી. ૧૪૭ ૯૫ હરદેવી,
૧૨૧ ૧૨૧ નર્મદસુંદરી. ૧૪૮ ૯૬ કહાનદેવી. ૧૨૧ ૧૨૨ ભવભુતિની પત્નિ. ૧૪૯ ૯૭ પરમેશ્વરી દેવી. ૧૨૧ સ્વગ વિમાન સાતમું ૧૫૦ ૯૮ રઘુરાજ કુમારી. ૧૨૧ ૧૨૩ પૂર્વ પુત્રીઓને અપાતું ૯૯ સરલાદેવી. ૧૨૧ શિક્ષણ.
૧૫૦ ૧૦૦ અજ્ઞાન સ્ત્રીઓનું વર્તન ૧૨૨ ૧૨૪ સ્ત્રીઓનીચોસઠ કસ્વર્ગ વિમાન પાંચમું.
ળાઓ. ૧૫૦ : ૧૦૧ લગ્ન કેવડી ઉમરથી ૧૨૫ બાળકીઓને જરૂરનું જોડવા.
૧૨૩ ૧૦૨ કેવા વરને કેન્યા પર ૧૨૬ નિયમિતપણું. ૧૫ર
ણાવવી જોઈએ. ૧૨૫ ૧૨૭ માતૃપિત ભકિત. ૧૫૩ ૧૦૩ કન્યા વળાવતાં ધ્યાનમાં ૧૨૮ વિદ્યા અને વિનયનું રાખવાના ૬૧ સુ. ૧૨૬ શિક્ષણ.
૧૫૪ ૧૦૪ પતી પ્રત્યેનો ધર્મ. ૧૩૪ ૧૨૯ બુદ્ધિ વિકાસ. ૧૫૬ ૧૦૫ ઘરેણાં કેવાં પહેરવાં. ૧૩૬ ૧૩૦ મિલનસાર અને ગૃહ
સ્વર્ગ વિમાન છ૩. ૧૩૭ વ્યવસ્થા. ૧૫૭ ૧૦૬ પ્રતિવ્રતા પ્રમદાનું ૧૩૧ સ્ત્રીઓનું સામાન્ય ધજીવન. ૧૩૭ ર્મશાસ્ત્ર,
૧૫૮ ૧૦૭ સુલસા સતિ. ૧૩૭ ૧૩ર સામાન્ય નીતિસુત્રો. ૧ર ૧૦૮ મદનરેખા, ૧૩૮ ૧૩૩ સ્ત્રી સુધારણાના ઉપાયો ૧૨
શિક્ષણ. .
૧૫ર
!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
ન
.
::
:
અર*
કરી
રહી
*
મહિલા મહોદય.
-
પથમ પાછિદ
રૂ
अर्ध भार्या मनुष्यस्य भार्या श्रेष्टतमः सखा । असहायस्य लोकेस्मिन लोकयात्रासहायिनी ॥ થવૃત્તની ઉન્નતિને આધાર તેના સર્વાગ સુવ્ય
વસ્થિત બનાવવામાં છે. મતલબ કે જેમાં પુરૂષપર વર્ગને કેળવવા અને વ્યવહારધર્મમાં કુશળ કર
* વાન શ્રમ થાય છે, તેમ સ્ત્રી જાતિને કેળવવા અને " છે તેને વ્યવહારધર્મ વ્યવસ્થિત રીતે સમજાવવાની પણ તેટલી જ જરૂર છે. કેમકે સ્ત્રી એ સંસાર-વ્યવહારને સુલભ રીતે ચલાવવા એક ઉપગી અંગ છે. એટલું જ નહિ પણ ગ્રહરાજ્ય મંત્રી છે. વળી તેમના મનોબળ અને શરિરબળ ઉપર ભવિષ્યની પ્રજાના જીવનને આધાર છે. એટલા માટે સ્ત્રી જીવન વધારે સુદઢ થવા પામે તેવા હેતુથી તેના કર્તવ્યધર્મને સમજાવી, સ્ત્રી વ્યવહારની ઉન્નતિમાં લેવાતાં આવરણે વિદારવા તે તે વ્યવહારૂ ઘટનાપર લક્ષ આપવા ખાસ જરૂર છે. બાળલગ્ન
આજકાલ બાળલગ્ન કરવામાં આપણું દેશી ભાઈયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
મહિલા માદય.
જ
મચ્યા રહ્યા છે, અને એથી જ અપવવીય દ્વારા થતી પ્રજા ટુંકા કરની, નબળા બાંધાની, ટુકી આવરદાની, ઇન્ડીકણુ અને હિચકારી થતી જોવામાં આવે છે, અને તેથી થતી માસિક નખળાઇને લીધે જ આયોવૃત્ત પરતંત્રતાના પજામાં સપડાઇ વિવિધ વિષત્તિયા ભેાગવી રહ્યા છે, અને હજી પણ દિનપ્રતિદ્ઘિન અવનતીને ભેટતા જાય છે. તે અધાતિમાંથી ખચવાના માર્ગ એ છે કે ( માતા જગાદા ઝૂલાવે પુત્ર પારણે એ રાહ, ) બેશક બંધ કરો ઝટ બાળલગ્નને માન્યા !
જે છે સ્વદેશની પડતીનું ઝેરી ; એથી થઇ છે અને થાશે પડતી દેશની, તદપિ રાખા હજુ કાં શાંતિ અને સબૂર. શેચે ! બાળલગ્નથી બળી ખેડુ ખળ સનું, ખાયા નૂર ખુમારી શૂરપૂરની ખાસ; ખેડા ખતી ખાપ! હીચકારા ને હીજડા, વાળ્યું' સ્વદેશ સુખનું વેગે સત્યાનાશ, યુવતી બાળલગ્નના ચાગે ગર્ભ ધરે કદી, કાં તા ગઈ ગળે કે મરે જન્મીને બાળ; અથવા જીવે તેપણ માલ વગરનાં નીવડે, અલ્પાયુષી થાતાં રાગાકુળ કંગાળ નાળા ખાંધાના છે મન નબળાં જે નિર્ગુણી, ટુંકા કદની ને વળી ટેક વગરની જાણુ; અકવા કરનારી એડાળ અને બહુ ટીખળી, પાકે પ્રજા સહિષ્ણુ શકિતની કંગાળ રૂઢી દાખલ થઈ યવનેાની બ્હીકે એ નકી, ગઈ તે ખ્વીક હવે તેા છે ગુણગ્રાહક રાજ્ય;
બેશક અધ કરી. ૧
એશક ધ કરેા. ર
બેશક અધ ક્રરા. ૩
બેશક અધ કરી. ૪
તા પશુ હજી એ રૂઢીને વળગી બેઠા આપશે,
દિલમાં જોઇ વિમાસી કરી દે તુરતજ તાજ્ય. બેશક બંધ કરો. પ જે જે દેશ અને જ્ઞાતીમાં એ રૂઢી નથી, તેની પ્રજા તરફ તેા જીઓ જરા પ્રિય વીર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
"
પ્રથમ પરિચ્છેદ.
--
ગુરખા શિખ વાઘેર મિયાણું જાટ બારિયે, કાબુલ, મેવાડી બેંગાલિ આદિ વીર. બેશક બંધ કરે. ૬ ચાહે સ્વદેશની ચડતી જે ચારૂ ચિત્તથી, કે બુરી રીતિઓ ખંત ધરીને હાલ ભાખે બાળચંદ્ર તો પાકે સ્તુત્ય પ્રજા ભલી,
તારે સ્વદેશને સંકટમાંથી તત્કાળ. બેશક બંધ કરે. ૭ પુખ્ત ગર્ભાશય
પ્રજાની પરિપકવતાને આધાર ગર્ભષયની મજબુતી ઉપર છે. જ્યારે અત્યારે બાળલગ્નની રૂઢીથી અપકવ ગર્ભાશય ઉપર પ્રજા ઉત્પન્ન કરવાનો બેજો નાંખી ખાતેથી નિર્બળતા. વહોરી લેવામાં આવે છે, એ બહુ શોચનીય છે.
૩૬ વખત રજોદર્શન થયા પછી ઉત્તમ પ્રજા પેદા થવા લાયક ગર્ભાશય બને છે. અને તે પછી છ દરેક મહીને સી જતવતી થાય તે દિવસથી સેને દિવસ સુધી સંસારચવહાર કરવાની મર્યાદા છે. એ સેળ દિવસની મર્યાદાને ત્રાકાળ કહે છે. જે ખેતી કરનાર તથા વાડીમાં ફૂલ ઝાડ રેપનાર, દરેક અનાજ, વનસ્પતિને તેની મોસમ અને નક્ષત્રના
ગમાં બીજની વાવણું કરે કે રોપા રોપે તે તે તે વસ્તુ સારી રીતે ઉછરે છે અને ઉત્તમ ફૂલ ફળ બક્ષે છે, તેમ એગ્ય તુકાળ સમયે જ જે જતુદાનને ઉપયોગ થાય, તે ઉત્તમ સંતતિની ઉત્પત્તિ થાય છે.
સ્ત્રીનું ગદ્યસ્થાન સંતાન પેદા કરવાનું ક્ષેત્ર છે, અને પુરૂષરૂપ વીર્ય બીજ છે, તે પછી વગર તુએ બીજ વાવવામાં આવે તે સારા ફળની આશા રાખવી એ મિથ્યા ફાંફા છે. માટે નિયમયુક્ત જેમ ક્ષેત્રની પ્રથમ શુદ્ધિ કરવામાં આવે છે, તેમ ઋતુના પહેલા ચાર દિવસમાં ગુહ્યાંગશુદ્ધિ થવા સુધી સારી પ્રજા પ્રાપ્ત કરવા સુઘડ સ્ત્રીઓએ અવશ્ય નીચેના નિયમ પાળવા કે જેથી એબ-ખેડખાંપણ વગરની પ્રજા થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોય. તુવંતીના ધર્મ
અભડાયાથી ચોથા દિવસ સુધી પુરૂષનું મહ જેવું નહીં, આંજણ આંજવું નહીં, પીઠી ચળવી નહીં, સ્નાન કરવું-ન્હાવું નહીં, રાવું નહીં, ઉચે સાદે બેલવું નહીં, દિવસે સુવું નહીં, વધારે હસવું નહીં, માલેશ કરે નહીં, ભયંકર શબ્દ સાંભળવા નહીં, ગાવું નહીં, દેડવું નહીં, બહુ બલબલ કરવું નહીં, વાસી ભેજન કરવું નહીં, માટી પત્થર કે લાકડાના વાસણ કે પતરાળા વગર બીજા વાસણમાં જમવું નહીં, તેમજ બહુ ઉછું, બહુ તીખું, બહુ કડવું, બહુ કષાયલું, બહુ ખાટું, બહુ મીઠું, બહુ ચીકણું, બહુ લૂખું, બહુ નરમ અને બહુ કઠણભેજન પણ કરવું નહીં. કેમકે-રજસ્વળા દહાડે વિશેષ સુએ તે તે કાળથી પ્રાપ્ત થયેલી પ્રજા ઉઘણુસી થાય છે. જે રજસ્વળા કાજળ આંજે તેના સંતાને આંધળા થાય, જે રૂએ તે દષ્ટિ વિકારવાળી પ્રજા પાકે, જે ન્હાય અથવા ઉવટાણું કરે તે સંતતિ દુર્બળ થાય, તેલને માલેશ કરે તે કેરેગવાળી સંતતિ થાય, નખ ઉતારે તે ખરાબ નખવાળી પ્રજા થાય, દડે તે તિવ્ર સંતતિ થાય, હસે તો છેકરાના હેઠ-દાંતતાળવું-જીભ કાળાં થાય, બહુ બોલવાથી લબાડ સંતતી નીવડે, તેપ વગેરેના ભયંકર શબ્દ સાંભળવાથી કે ઘાંટા કહાડી બોલવાથી બાળકે બેહેરાં થાય, અત્યંત પવન ખાવાથી તોફાની સંતતી થાય, કુસ્તી વગેરે બહુ શ્રમવાળાં કામ કરવાથી મસ્તીબેર-શેતાન-દીવાની પ્રજા પાકે, પૃથ્વી દે તે છોકરું જ્યાં ત્યાં ગબડી પડે અને લખવા ચિતરવાથી બાળક ડગમગતે ચાલનાર થાય. માટે જ સારા સંતાનની ઈચ્છા રાખનારી સુશીલ બહેનેએ રૂતુવાળા ત્રણ દિવસની અને ગર્ભ રહ્યા પછી પ્રસવકાળ સુધી ઉપર કહેલા નિયમો પ્રમાણે વર્તવું એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
તુસ્નાન પછીને વિધિ–
ચોથે દિવસે ન્હાવું તેને તુસ્નાન કહે છે. અને રડતુદાન આપવાને સમય પણ તેજ છે. ઋતુનાનાંતર સાફ કરી, સુંદર વસ્ત્રો પહેરી, દાગીના ધારણ કરી, કપાળમાં તિલક કરી,સર્વથી પહેલાં હનુમતી સ્ત્રી પોતાના પતિનું આનંદપૂર્વક મહ જુવે એ મંગળ ફળદાયી રીતિ છે. મતલબ એ જ છે કે અનુસ્નાન કર્યા પછી જેવા પુરૂષનું મોં જુવે તેવાં સંતાન પ્રાપ્ત કરે છે, માટે પહેલાં પતિનું મોં જોવું, એહિતરૂપ છે. જે ભર્તાર એ સમયે ત્યાં ન હોય તે વ્હાલા દીકરાનું અથવા તે પિતાના કેઈ ગુણવંત સંબંધી હોય તેનું મોં જોવું, અને એમાંના દૈવગે એકે જન પાસે હાજર ન હોય તે દર્પણની અંદર પતાનું જ હે જેવું, અથવા તે કઈ સત્પરૂષની સુંદર છબીઓ હોય તેમને ચહેરે છે અને હંમેશાં જોતી વખતે તથા હરતી ફરતી તમામ વખતે એજ ધ્યાન ધરવું કે-“મને મને હર રૂપગુણવંત સંતાન થાઓ.” એવા સંકલ્પ કરવાથી ઉમદા સંતતી થાય છે. કહ્યું છે કે –“ જનક રીયાચનં ત્રત્તર પ.પતિસંગ સમય, અને તે પછી પણ જે પુરૂષનું ચિંતવન કરવામાં આવે તે પુરૂષના ચહેરા સમાન ઈચ્છા કરનારી, સંતતીને લાભ મળે છે. શયન ચિકિત્સા –
તુમતી સ્ત્રી સુંદર વસ્ત્રાલંકાર, તિલક, તાંબૂલ, સુગંધિ પદાર્થોસહ હેવી જોઈએ. મનપસંદ ક્ષીરજન કરેલું તથા પવિત્ર પ્રસન્નતાપૂર્ણ હદય હેવું જોઈએ અને તે પછી હાસ્યવિલાસાદિયુક્ત પતિની ભેટ યોગ્ય સમય લેવાય તે મનકામના સફળ થાય છે.
હમેશાં સ્મરણમાં રાખવું કે-પર્વતિથિ, તેમાં પૂર્ણિમા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય. •
અમાવાસ્યા, અને આઠમ એ તિથિ હતુસ્નાન પછી આવતી હોય તે ખાસ કરીને તે તીથીએ ચતુર્થવૃત પાળવું જોઈએ. અમાસ અને પૂનમને દિવસે પૃથિવી ઉપર સૂર્ય તેમજ ચંદ્રમાનું આકર્ષણ હમેશ કરતાં વિશેષ હેય છે. કારણ કે અમાસના દિવસે ચંદ્ર સૂર્ય બેઉ સીધી લીટીમાં પૃથ્વીની એક બાજુએ અને પૂનેમેં પૃથિવીની એક બાજુ ચંદ્ર તથા બીજી બાજુએ સૂર્ય સીધી લીટીમાં હોય છે. નિયમ જ છે કે કેઈપણ પદાર્થ ઉપર એકથી વધારે વસ્તુનું આકર્ષણ જે સીધી લીટમાં થતું હોય, તે તે વિશેષ અસર કરે છે. તે મુજબ અમાવસ અને પૂનેમેં સૂર્ય ચંદ્રના એકઠા મળેલા આકર્ષણની પૃથિવી ઉપરનાં વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ પ્રાણિયા ઉપર વિશેષ અસર થાય છે. જે સ્થળ દષ્ટિથી જાણવામાં આવતી નથી, પરંતુ વિચારષ્ટિએવાથી પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. જેમકે અમાસ પૂનેમેં સમુદ્રમાં વિશેષ ભરતી તથા બીમારને વધારે તકલીફ થતી જોવામાં આવે છે, તેમાં પણ દમના આજારીને થતી પીડામાં વધારે પ્રત્યક્ષપણે જણાઈ આવે છે. એજ મુજબ અન્ય ગ્રહો પણ જ્યારે પૃથિવીની કેઈપણ બાજુએ સીધી લીટીમાં એકથી વધારે આવે છે, ત્યારે તેમનું એક મળેલું આકર્ષણ પણ પૃથિવી ઉપરના વાતાવરણ, પાણી તથા સ્થાવર જંગમ પ્રાણિ ઉપર અસર કરે છે; પરંતુ તે સૂર્ય ચંદ્ર જેટલી કરી શકતા નથી. કેમકે સૂર્ય પૃથિવી કરતાં વિશેષ મેટે છે અને ચંદ્ર વિશેષ નજીક છે. તેમજ બીજા ગ્રહો બહુ છે. અને ન્હાના કદના છે. એ મુજબ અમાસ અને પૂનેમેં સૂર્ય ચંદ્રનું એકઠું મળેલું આકર્ષણ પૃથિવી ઉપરના તમામ પ્રાણિયેના શરીર ઉપર અને બીજી પણ વસ્તુઓ જેવી કે તમામ નદિયે, તળાવો, ફળો ઉપર માઠી અસર કરતું હોવાથી એવા દિવસોમાં સ્ત્રીસંગ કરે નહીં. કેમકે તેમ થવાથી બળ ઘટે છે, ને બળ ઘટવાથી કેઈપણ પ્રકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
રની અસર શરીર ઉપર તુરત થાય છે તેમજ કદાચ તે વખતે સંતતીને વેગ થાય છે તે પણ બળહીન થાય એ નવાઈ જેવું નથી. રક્તમાં પાણીને ભાગ વિશેષ છે તેથી ઉપર કહેલા આકર્ષણની રક્ત ઉપર વિશેષ અસર થાય છે, અને તેમાં પણ પુરૂષ કરતાં સ્ત્રીની ઉપર ચંદ્રનું વિશેષ આકર્ષણ થાય છે, એથી ચૈદશ, અમાસ, આઠમ, પૂનેમેં પુરૂષ સ્ત્રીના વીર્ય આદિ ધાતુઓને ચેગ વિષમ થઈ જાય છે. એ માટે એ સમય જતુદાન માટે અનુકુળ નથી. જુના વખતથી એ દિવસોએ નિશાળમાં તેમજ કડિયા સુતાના કામમાં રજા પાળવાને રિવાજ એવા કારણને લીધે દાખલ થયે હેય તેમ જણાય છે. અને પાણી પવનની શુદ્ધિ તથા આરેગ્યતાને નિમિત્તેજ ઘણું કરીને મેટા મોટા ય થતા હતા, જેથી મનુષ્યના શરીરમાંના રક્તની દશા યથાવત્ બની રહેતી હતી.
આ શિવાય બન્ને સંધ્યા, સંક્રાંતિકાળ, ગાયેને છૂટવાની વેળા અરધી રાત અને બપોર એ સમયે પણ સંસારવ્યવહાર કરવાની મના છે.
આજકાલ તે સમય કુસમયની રીતિથી અજ્ઞાન હેવાને લીધે નાપસંદ મકાનમાં, લાજના દબાણને લીધે ગુપચુપ અને સુગંધી પદાર્થોના બદલે મેલાં દહેલાં ફાટલા પોષાકયુક્ત દંપતિની ભેટ થાય છે, જેથી ભાગ્યહીન નિબળ પ્રજા પેદા થતી જોવામાં આવે તેમાં નવાઈ શું?
એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે, જે સ્ત્રી રજસ્વલા હેય, જેણીની ઈચ્છા ગર્ભાધાનની ન હોય, જે ચિત્તને પ્રિય ન હોય, મલીન હોય, જે પિતાનાથી વર્ણમાં વિશેષ ચડીઆતી હોય, પિતાનાથી ઉમરમાં મેટી હોય, માંદી હેય,લંગડી હેય, હમેલવાળી હેય, દ્વેષી હોય, મન રહેનારી હોય, પોતાના ગોત્રની હેય, ગુરૂપત્નિ હય, સંન્યાસ ગ્રહણ કરેલ હય, પુત્રવધુ આદિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
ગમન કરવા લાયક ન હોય એ પ્રકારના પ્રસંગવાળી સ્ત્રી સર્વથા ત્યજવા ગ્યા છે. મળમૂત્ર ત્યાગવાને વેગ પેદા થયેલ હોય તેને રોકી રાખી સમાગમ કરી પછી ઝાડો પિશાબ કરવે નહિં, કેમકે તેમ કરવાથી સારી પેઠે દસ્ત પિશાબ થતાં નથી, જેથી શરીરમાં રોગ પેદા થાય છે, તથા તરસ લાગી હોય તે પહેલેથી પાણી પી લેવું, પણ પછી પીવું નહિં; ઈચ્છા હોય તે પછી કહેલું સાકર સહિત ઈચ્છા મુજબ દૂધ પીવું. ' ઉપર બતાવેલા નિયમેને ધ્યાનમાં રાખી રાત્રિએ ઉ. ત્તમ સંતાન પ્રાપ્તિ માટે પૂર્ણ પ્રેમપૂર્વક રાત્રિના દશ વાગ્યા પછી દંપતિના સંમેલનથી ઉત્તમ બાળક પેદા થાય છે. વિના ઇચછાએ સમાગમ કરવાથી ગુદાસ્થાનમાં રાગ થાય છે અને સંતાન પણ રેગી, દુર્બળ, ટુંકી આયુષ્યવાળું પેદા થાય છે. માટે જ મનુજીએ પણ કહ્યું છે કે જ્યાં સ્ત્રી પુરૂષમાં નિર્મળ પ્રેમ હોય છે, ત્યાં દરેક પ્રકારને આનંદ પ્રાપ્ત થાય છે. જે સ્ત્રી પુરૂષ ઉપર રૂચિ ન રાખે વા પુરૂષને પ્રસન્ન ન કરે તે અપ્રસન્નતાને લીધે પુરૂષના શરીરમાં કામેત્પત્તિ થતી નથી, ને જેથી ગર્ભ પણ રહેતું નથી, કિંવા દુષ્ટ સંતાન પેદા થાય છે. જેવી રીતે જળભરી નદી પોતાની મેળે જ સમુદ્રને જઈ મળે છે તેવી રીતે ગર્ભાધાનને માટે પણ સ્ત્રી પિતે પિતાની મેળે જ ઈચ્છાવંત થાય, ત્યારે ગર્ભાધાન સંસ્કાર કરે છે. માટે જ બન્નેની પ્રસન્ન ચિત્તવૃત્તિ હોય તો બેશક જે ગર્ભ રહે છે, તે સંતતીથી માબાપને આનંદ મળે છે. પુત્રી કે પુત્ર પેદા કરવાની વિધિ–
હાવણ આવ્યું તે દિવસથી ગણતાં નવમી ને પંદરમી રાત્રિ આનંદ પૂર્વક દંપતિને સમાગમ થાય તે બેશક સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
કન્યાની પ્રાપ્તિ થાય છે, તેમાં પણ પંદરમી શરિયે ગર્ભ રહે તે મહા ભાગ્યશાળી, રાજ્યતંત્ર ચલાવનારી, રાજ્યસુખ વિલસનારી, વિશેષ પુણ્ય ઉપાર્જન કરનારી અને પતિવ્રતા તથા બહાદૂર-રૂપગુણવંત પુત્રી પેદા થાય છે. જોકે પાંચમી રાત્રિયે ગર્ભ રહે તે પણ પુત્રને જન્મ આપનારી પુત્રી પેદા થાય છે, સાતમી રાત્રિયે ગર્ભ રહે તે તે વાંઝણી કન્યા નીવડે છે, નવમી રાત્રિર્યો સુંદર સૈભાગ્યવંતી, વિદ્યાવંતી વરબાળા થાય છે, અગ્યારમી રાત્રિ અધમી કન્યા થાય છે, તેરમી શત્રિયે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરનારી કન્યા ઉદભવે છે અને પંદરમી શત્રિયે જગવિખ્યાત સુયશવાળી કન્યા પેદા થાય છે, તે પણ આવા કારણને લીધે નવમીને પંદરમી એ બે રાત્રિ જ સુશીલ સુશિક્ષણ અને વીર ધીર કન્યાની પ્રાપ્તિ માટે સર્વોત્તમ છે.
પુત્ર પેદા કરવાની જિજ્ઞાસા હેય તે આઠમી રાત્રિયે, તથા દશમી, બારમી, ચદમી અને સેળમી રાત્રિએ દંપતિને સમાગમ ઊપર કહેલા નિયમ મુજબ થાય તે બેશક ભાગ્યવાન, ગુણવાન તેમજ રૂપવાન પુત્ર થાય છે, તેમાં પણ આઠમી રાત્રિ ગર્ભ રહે તે બળવાન બુદ્ધિવાન્ થાય, દશમીએં શ્રેષ્ઠ ગુણવંત થાય, બારમીઍ સત્પરૂષ થાય, ચાદમીઍ રાજા સમાન વૈભવ ભેગવનારે કિંવા રાજ્ય ભેગવનારે પુત્ર થાય, અને સોળમીઓં વિદ્વાન , વિનયી, સત્યવાદી,ઇદ્રિને દમન કરનારો તથા સમસ્ત જીવને આશ્રયદાતા પુત્ર પેદા થાય છે. જો કે ચોથી રાત્રિએ પણ પુત્ર પ્રાપ્તિ થાય છે, પણ તે ટુંકી આવરદાવાળો, નિર્ગુણી, વિદ્યા-આચારથી ભ્રષ્ટ, દરિદ્ધિ, કલેશ ભેગવનાર નીવડે છે માટે તે રાત્રિને ત્યાગ કરે.
તેમજ સ્ત્રી પુરૂષ બંનેએ સુંદર પથ્ય ભોજન, સુગંધી પદાર્થો, તિલક, તાંબૂલ તેમજ શૃંગાર સહિત પ્રસત્રતાથી પ્રજા માટેના પવિત્ર સંક૯પયુક્ત મળવું. અને વિલાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૦
મહિલા મહદય.
- યુક્ત પ્રિય વચનેથી પુત્રની ઈચ્છા હોય તે ડાબી નાસિકાને
સ્વર ચાલતો હોય ત્યારે, અને પુત્રની ઈચ્છા હોય તે જમણ નાસિકાને સ્વર ચાલતો હોય ત્યારે નિયમ મુજબ બીજોત્પત્તિ હિતાર્થે સમાગમ કરે. નક્ષત્ર વિચાર–
એ વખતે મઘા, રેવતી, મૂળ એ નક્ષત્રોને ત્યાગ કરે; કેમકે એનક્ષત્રમાં રહેલા ગર્ભને જન્મ, મૂળ અલેષા નક્ષત્રમાં થાય છે અને તે નક્ષત્રમાં થયેલો જન્મ દુઃખદાતા છે માટે તે ત્યજવા લાયક છે. ગર્ભાધાન નક્ષગથી દશમું જન્મ નક્ષત્ર, જન્મ નક્ષગથી દશમું કર્મ નક્ષત્ર, અને કર્મ નક્ષત્રથી પાંચમું મૃત્યુ નક્ષત્ર હોય છે, માટે તેઓને ત્યાગ કરે ફાયદામંદ છે.
સમાગમ સમય રવિ, શનિ, મંગળ, રાહુ અને કેતુ ગીજે, છઠે અથવા ઈગ્યારમે સ્થાન હય, બુધ, ગુરૂ, શુક ને ચંદ્ર પહેલે, ચોથે, સાતમે, દશમે, કિંવા પાંચમે કે નવમે સ્થાન હોય અને ચંદ્રમા શુભ ગ્રહના એગમાં હોય તે પુત્ર થાય છે અને તેથી વિપરીત હોય તો પુરી થાય છે.
પુગી વખતે માતાનું રક્ત અધિક હોય છે, પુત્રની વખતે પિતાનું વીર્ય અધિક હોય છે, અને જે બેઉ સમાન હોય તે નપુંસક કે વાંઝણુ પ્રજા પેદા થાય છે તથા બને નિર્બળ હોય તે શ્રમ નિષ્ફળ થાય છે. માટે પુત્રની ઈચ્છાવાળા પુરૂષે વીર્યવૃદ્ધિકારક અને પુત્રીની ઈચ્છાવાળી સ્ત્રીએ રક્તવૃદ્ધિકારક ઉપાયેનું સેવન કરવું કે જેથી મનેચ્છા સફળ થાય.
સમાગમને સમય રાત્રિને જ ઉત્તમ છે કેમકે દિવસે પ્રકાશ, ગમી, તેજ પિતાની જ મેળે પ્રજવળતાં હોય છે, અને તેમાં દંપતિનો સમાગમ થતાં બન્નેના શરીરની અંદર નવી ગમી પેદા થાય છે; એથી દિવસના સમાગમથી અનેક રિગો ઉત્પન્ન થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ
આહાર-વિહાર–
જે માબાપને પિતાના સંતાનને બલિષ્ટ આદિ ગુણયુક્ત બનાવવું હોય, તે માબાપોએ પિતાનાં આહાર-વિહાર-આચાર ચેષ્ટાઓ અતિ પવિત્ર રાખવાં, કેમકે જેવા આહાર-આચાર–ચેષ્ટા હોય, તેવાં જ બાળકે અવશ્ય થવાનાં જ કહ્યું છે કે –
आहाराचार चेष्टाभियो दशीभिः समन्वितौ ॥ स्त्रीपुंसौसमुपेयातां तयोः पुत्रौपितादृशः
માટે જ ઉપર પ્રમાણે વર્તવાની ખાસ ફરજ છે. તેમજ વિર્યપાત સમય દંપતિનાં નાક, મુખ વગેરે તમામ અંગે બરાબર એક બીજાની હામે જોડાયેલ હોય તો તેવી જ સુઆકૃતિવાળી સંતતી થાય છે. '
ગર્ભાધાન એ ફેટોગ્રાફરના કેમેશ સમાન છે. ફેટે, છબી લેતી વખતે (લેન્સનું ડાયલ ખેલતી વખતે) મનુષ્ય પિતાના શરીરની-અવયની જેવી આકૃતી રાખે, તેવી જ છબી ઉતરે છે, તેવી રીતે ગર્ભાધાન ક્રિયા વખતે પણ શરીરના અવયવે અને વિચાર–સંકલપ જેવા હોય તેવી જ સંતતીને પાયે નંખાય છે. એ માટે જ ગર્ભાધાનને સમય રાત્રિના કથેલ છે અને તેમાં પણ દવા વગરને સમય વધારે અનુકુળ છે. કેમકે દીવાની સાથે આંખે વખતે જોડાઈ જતાં પ્રકાશ સાથેના નેત્રના સંબંધને લીધે ન જાણીએ કે મને કઈ વસ્તુની તરફ દેરાઈ જશે? મતલબ કે એ વખતની દોરાયેલી વૃત્તિની છાપ સંતાન ઉપર પડે છે જ; માટે દી ન હોય તે વૃત્તિ અન્ય વસ્તુમાં દેરાતી નથી અને તેથી વિચારે કાયમ રહેવાથી ધારણા મુજબ સુઘડ સ્વરૂપવંત સંતતિ થાય છે. - જેવી રીતે બાહોશ ખેડૂત અથવા બાગવાન-માળી અનાજ અગર સુંદર વૃક્ષના ઉગવા વખતે અને પાંદડા આવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨
મહિલા મહેાય.
વખતે તેની વૃદ્ધિ ને પોષણને માટે ઉત્તમ ખાતર અને ફૂલફળ આવ્યાથી અન્ય પ્રકારના ખાતરની તથા અન્ય અન્ય ક્રિયાના ઉપયોગ કરે છે, તેવી રીતે મનુષ્યરૂપી જીવનને ઉત્તમ અનાવવા ગર્ભાધાન, પુંસવન (અઘહરણી), જીતકર્મ (દશાટન) વગેરે સાંસ્કાર કરવા ચાગ્ય છે. જુએ કે જેવા સાંચા-ખીજી હાય, તેમાં તેના જેવી જ આકૃતિ બને છે. એવીજ રીતે ઉત્તમ ક્ષેત્ર અને બળવાન્ ખીજ હાય તા તેવાજ ફળની પ્રાપ્તિ સંભવે છે. જ્યારે ખારાડ જમીનમાં ખીજ વાવતાં ખીજ પણ મળી જાય છે, માટે જ ઉત્તમ સંતાનની ઇચ્છાવાળા પતિએ નિયમ પ્રમાણે રક્તવીર્યની શુદ્ધિ કરી-મળ પેદા કરી ઉત્તમ સંસ્કારસહ ગર્ભાધાન સ'સ્કાર કરવા.
સ્વચ્છતાની સતતી ફળ ઉપર અસર—
ઉપર કહેવામાં આવેલું છે કે ઋતુવતી સ્ત્રીએ ઋતુસ્નાન કર્યા પછી (સ્વભાવ, સ ંભાષણ ભાજન ગમન આદિ) પથ્ય આહાર વિહાર કરવા અને ઉત્તમ વિચાર રાખવા તે એવી રીતે કેઃ— મનપસંદ દૂધ ભાત સાકર કેળાં વગેરે ચીને ઉપર જેવી સ તતી કરવી હાય તેવા સ'કલ્પ કરી પછી તે ખારાક લેવા. તેમાં દૂધ પણ ઉત્તમ શાભાયમાન સફેદ વાછડાવાળી ધાળી ગાયનું લેવું. તેણીને રહેવાનું મકાન પણ સ્વચ્છ અને મનાહર, તથા બિછાનું પણ તેવુજ આનંદદાતા જોઇયે. દાગીના પણુ પાતાના ગજા માફ્ક સુંદર, તેમજ ઊઠવા બેસ વાના વાહના સાધના એ બધાં સ્વચ્છ અને મનપસઢ હોવાં જોઇયે. પશુ પક્ષી તરફ નજર કરતાં પણ હૃષ્ટપુષ્ટ સફેદ રંગનાં મનાતુર હાવાં જોઇયે. સુંદર ભાષણ કરવું, અને સભ્યતાયુક્ત ધીર, વીર, સ્વદેશભકત-સ્વદેશાભિમાની, અને સત્પુરૂષમહાત્માઓનાં વૃત્તાન્તા વાંચવા તથા શ્રવણુ કરવાં. આ પ્રમાણે સાત દિવસ કર્યા બાદ ઉપર કહી ગયા મુજમ પતિના સમાગમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૩
પ્રથમ પરિચ્છેદ
થાય તા ધારેલી ધારણા મુજબ રૂપવંત, જીવંત સંતતિ અવશ્ય પ્રાપ્ત થાય છે. તેમજ સુશ્રુત-ચરક-વાગ્ભટ-હારિત આદિ આર્ય વૈદ્યવરોની પણ એજ આજ્ઞા છે.
અમેરિકાના પ્રસિદ્ધ ડૉકટર હિરાલ જણાવે છે કે-ઇંગ્લાંડમાં એક મેડમ હુમેશાં એક હુમસીની તસમીર તક્ જ નજર જોડી રાખતી હતી, એથી અંતે એણીના ગ કાળ પૂર્ણ થતાં હુમસીના જેવા જ પુત્ર થયા.” ભારતવર્ષની વૃદ્ધ શ્રિયા પણ ઘણું કરીને ઋતુવતીને ઋતુસ્નાન કરાવે છે, ત્યારે તેણીના ખેાળામાં પહેલાં સુંદર શૈાભાયમાન પુત્ર (પુત્રીની ઇચ્છાવાળી માટે પુત્રી) એસારે છે. તેનું પ્રયાજન પણ તેજ છે. માનસિક ભાવનાને પ્રભાવ
સંતતિ ઉપર માનસિક ભાવાની અસર એકલા મનુષ્યો માટે જ થાય છે એમ નથી, પણ પશુ ઉપર પણ મનેાભાવના પ્રભાવઅસર કરે છે. આપણા દેશના અને આરખના ઇતિહાસા પણુ એ વાતની પૂર્ણ પ્રતીતિ આપી રહેલા છે. આપણા દેશમાં ઉત્તમ જાતની ઘેાડીને સગર્ભા કરાવતી વખતે આંખ્યાએ પાટા બાંધી પછી કાઈ ટાયડા ટટ્ટેથી સમાગમ કરાવી, તેને દૂર કરી સારા વાલી ઘેાડાને આગળ ઉભા રાખી, ઘેાડીની આંખ્યાપરના પાટા છેડી દેવાના રિવાજ પ્રચલિત છે. તેનુ કારણ પણુ એજ કે તે ઘેાડીની આંખ્યા ખુલી થતાં જ તે વાલી ઘેાડાને દેખે છે, જેથી તેણીના મનમાં તેના જ સમાગમની સુરતા બંધાય છે અને તે સુરતાની અસરથી તેદીઠેલા વાલી ઘેાડાની અસર જેવા વછેરાના તે ઘેાડી જન્મ આપે છે.
આરએસના ઇતિહાસમાં લખેલ છે કે ઈસહાક સાથે તેના મામા અને કાકા લુખાએ પાતાની ન્હાની દિકરી રાહીલના નિકા પઢાવવાને મુકરર કરેલ હતું, પણ એવી સરત કરવામાં આવી હતી કે—“તું ખાર વર્ષ સુધી મકરીને ચરાવ્યા કર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૪
મહિલા મહાદય.
દરમિયાન તે મકરિયેાથી પેદા થનારાંબચ્ચાં જેટલાં કાખરા રંગનાં થશે તેટલાં તને વિવાહની વખતે આપવામાં આવશે.” આવુ સાંભળી ઇસહાકે તે વાત કબૂલ કરી અને ઇચ્છા શક્તિપૂર્ણ સફપમળ માહાત્મ્ય તેના જાણવામાં હતુ; તેના મળે જે જે આકરી સચાગવતી જણાતી તે તે બકરીની આંખ્યા ઉપર પાટા બાંધી લેવાના પ્રયોગ શરૂ રાખ્યો; અને જ્યારે સયાગ પૂર્ણ થાય, ત્યારે કામરચિતરા મકરા તેણીની અગાડી ખડા કરી પછી આંખ્યેાપરથી પાટા છેાડી લેવાના ક્રમ જાળળ્યે, જેથી અન્ય રંગના મકરા સાથે સચેાગ થયા છતાં પણ કાબરચિતરા અકરો નજરે જોયાથી મન પર થયેલી તેજ રંગની અસરથી તે તે બકરીઓને કામરચિતરા રંગનાં જ બચ્ચાં થયાં કર્યો અને ખાર વર્ષ પૂર્ણ થતાં સંખ્યાબંધ કાબરચિતરાં બકરા કરીયા થતાં સાદી વખતે તે બધાંએ પેાતાના સ્વાધીન કર્યો.
મન સોંકલ્પની અસર ગર્ભ પર થાય છે એ કહેવાનું મુખ્ય પ્રયાજન એજ છે કે- ગર્ભના વખતમાં માતાના મનમાં જેવા જેવા ( સારા કે નઠારા ) વિચાર થાય તેવી તેવી ( સારી કે માઠી ) અસર થવાથી તેવાજ વિચારશમય બાળક પેદા થાય છે. માટે ઉત્તમ માળકાની આશા રાખનારી સન્નારિયાએ ઉંચા પ્રકારના વિચારા, તથા સત્કૃત્યો કરવાં કે જેથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ
થાય.
ગર્ભ કેળવણી—
બાળકોની શિક્ષાની શરૂઆત તેની માતાને દિવસ ચડે છે ત્યારથીજ થાય છે. સંસ્કારાની ક્િલાસાી એવી છે કે જેની મિમાંસા કરવી બહુ જ કઠિન છે. મિલહામાદ વગેરે શહેરાની કેરીઓની પ્રશંસા કેવડાની ખુશખાયુકત રસ માટે થાય છે, કેજે ખુશમ ઉમેરવા તેએ આમા સાથે કેવડાના સંસ્કાર વિધિયુક્ત કરે છે. એટલે કે એક તાલે કેવડાના સત્વને આંખાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
ગોટલીમાં દાખલ કરી સંસ્કાર સહિત તેને વાવેલ હોવાથી કેવડાને પ્રભાવ તે આંબાના ઝાડથી પેદા થતી તમામ કેરીઓમાં પ્રવર્તે છે. કેઈપણ ઝાડને સારા સ્વાદવાળાં ફળ ન આવતાં હોય તો તેના થડમાં અથવા બીજમાં ઉત્તમ સંસ્કાર પિષવામાં આવે છે, તે સર્વવિદિત છે. મુંઝની દેરી ઉપર વળગેલી માખીઓની હઘારને સંસ્કાર આપવાથી કુદીને, ગાયની પહેલા દિવસની વાછડીના છાણને સંસ્કાર આપવાથી કણેરનું ઝાડ, અરડૂસીને સંસ્કાર આપવાથી મગરને છેડ અને એક ગુલાબના છોડમાં સંસ્કાર આપવાથી પાચે રંગનાં ગુલાબ પુષ્પ પેદા થાય છે. ઘોડીના ગર્ભાશયમાં સંસ્કાર કરવાથી જે રંગને વછેરે વછેરી ઉત્પન્ન કરવા હોય તે થઈ શકે છે, એટલું જ નહિ પણ ડાબા જમણા કાનના પણ ઈચ્છીત ભિન્ન થઈ શકે છે. પરંતુ તે બધું જતુ સમયના સંસ્કારથી પ્રાપ્ત થાય છે. મેથી શિયાળામાં જ સારી ઉગે છે, જો કે તેને બીજી મસમમાં માથાકૂટ કરી ઉગાડી શકાય પણ તે સારી નીપજે જ નહીં. મkઈને માડ ફાગણમાં વાવવાથી ઊગે છે પણ ન્હાનાં મકાયાં લાગે છે, પરંતુ તેજ મકાઈ આષાઢ માસમાં વાવવામાં આવતાં હાથ ભરનું મકાયું લાગે છે, માટે જીતુ વખતે જ સંસ્કાર આપવાનું લક્ષ રહે તે બેશક પૂર્વવત વિરપુત્ર અને સુલલિત બાળીકાઓ પ્રાપ્ત થઈ શકે જ.
કૃષ્ણ મહારાજ જ્યારે ગર્ભમાં હતા, ત્યારે વસુદેવજીએ અને દેવકીજીએ સંકલ્પ કરી સંસ્કાર આપે હતું કે “કસે મારાં છ બાળકો માય છે પણ આ બાળક બચી કંસને મદ ઉતારે તે થાઓ; કારણ કે અઈમરા મુનિયે કંસપત્નિ
જીવયશાને મદ ઉતારવા કહેલું હતું કે જેને તું રમાડે છે તેને જ સાતમે ગર્ભ તારા ધણીને નાશ કરનાર થશે.” એ સંકલ્પ સંસ્કારથી તેમજ થયું હતું. અકબરની માતાએ અક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૬
મહિલા મહેાય.
o
અર ગર્ભમાં હતા તે વખતે પોતાના જાખ ( સાથળ ) ઉપર એક યુક્તિવડે સુંદર ફૂલ કાતરી લીધુ. એ વખતે ખાદશાહ હુમાયૂ આવ્યા અને બેગમને પૂછ્યું કે- આ, શું કરે છે? ’ તેણીએ જવાબ આપ્ટે - મેં મારા પગ ઉપર આ સુંદર ફૂલ એ માટે મનાવ્યુ છે કે જે મારે પુત્ર થશે તેને પણ આ જંગેએજ ફૂલ ( આવુ ંજ ) થશે. ’ અને થયું પણ તેમજ, કે જ્યારે અકબર જન્મ્યા ત્યારે તે જગાએ તેવુ જ ફૂલ જોવામાં આવ્યું હતું. શૂરવીર શિવાજી મહારાજનું જીવન પણ આ વાતની જ સાક્ષી આપી રહેલ છે. શિવાજીના પિતા શાહુરાજા તરૂણાવસ્થાના પ્રારંભથી જ માટી મેાટી લડાઈચામાં જોડાયા હતા, તે વખતે તેમની રાણી પણ સાથે જ રહી મહાન યુદ્ધો જોઇ, ભાગ ઇને અનેક સંકટો સહન કરી સુદૃઢ બની હતી. જે વખતે શિવાજી ગર્ભ માં હતા, તે પ્રસ ગે પણ રાણી વીરતા-ધીરતા સહનશીળતાયુક્ત ગર્ભ પાળતાં એક લડાઈની અંદર કેદમાં પક ડાયાં હતાં, છતાં તે વીરમાતા હંમેશાં પ્રા ના કરતી હતી કે— “ મારા પુત્ર શૂરવીર, સંગ્રામમાં વિજયવંત નીવડી, સ્વદેશ સ્વધર્મ સંરક્ષણ કરી, મારા શત્રુએ આપેલા કષ્ટના અદ્દલા લઈ વૈર પૂર્ણ કરા. ” ઘેાડા વખત પછી શિવાજીના જન્મ થયા અને મોટા થતાં તે સંકલ્પમળના પ્રભાવથી મહાન્ વીરમણુિ, અડગ, સ્વદેશ-વધર્મ રક્ષક, રિપુભક્ષક નીવડી તેણે પોતાનુ હિંદના ઇતિહાસપત્રમાં સુવર્ણના અક્ષરાથી અમર નામ કર્યું. તેમજ પંજાખની અંદર ગુરૂ તેજબહાદુર કે જે હિંદુધર્મ રક્ષણકર્તા તરીકે વિશ્વવિખ્યાત થયેલ છે– એટલુ જ નહીં પણ ધર્મ રક્ષણાર્થે મહાન્ કષ્ટ સહન કરી તે મણે છેવટે પેાતાના પ્રાણની આહૂતી આપી હતી. એ નરરત્ન જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે તેમના પિતાએ પટનામાં સગર્ભાદેવીને છેાડી જવા ધાયું, તે વખતે કહ્યું હતું કે— “ પ્રિયા ! તમને સાથે લઈ ચાલવાથી બહુ તકલીફ પડશે; કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
૧૦
મકે પ્રસૂત સમય નજીક આવેલા છે અને તે થનાર પુત્ર મહાન વીર નીવડી શત્રુઓના સંગ્રામમાં પરાજ્ય કરી, અધર્મીના અંત કરી સ્વધર્મ --પ્રકાશ કરશે. માટે અહીં રહી તેની આખાદી જાળવા.” આખર થયું પણુ તેમજ. એ ગુરૂ ગોવિંદસિ’હુજીએ ધર્મ રક્ષણાર્થે આત્મ ખલિદાન આપ્યું. એ બધુ માતા પિતાની સાચી શ્રદ્ધાનું જ પ્રત્યક્ષ પ્રમાણ છે, ઇતિહાસપરથી વિદ્વિત હશે કે નેપાલિયન એનાપા મહાન વીર શાથી નીવડયા હતા? તેના આપ સાધારણ સેનાના સેનાધિપતિ હતા. તેની માતા સગો છતાં ઘેાડે ચડી લડાઈયામાં જતી હતી. તેના ખાપ સગર્ભા પાસે લડાઇયેાનાં ચિત્ર કહી વીરવની અસરને કાયમ કરતા હતા, અને તેજ વિચાર ગમાના માળકમાં દાખલ થવાથી, તથા તેવુજ શિક્ષણ મળવાથી તે પુત્ર વીશિશમણુ નીવડયે.. અલેમન્યુને સાત ચક્રાવાનું જ્ઞાન ગર્ભ માં જ મળ્યું હતું. ટુકમાં એટલું જ કે ગર્ભ રહેવા વખતે તથા ગર્ભકાળ વખતે માતા સ્વદેશાભિમાની વીરાનાં, તથા લતાનાં, કે તત્ત્વજ્ઞાનાં વૃત્તાંતે ધ્યાન સહિત સાંભળી મનન કરે, તે તે વૃત્તાન્તાને લગતી કાર્ય કરનાર સ ંતતી પેદા થાય છે. તેમજ જે હુન્નર-કળામાં સગાં શાખ રાખે, અથવા પોતાના કજ દને જે ળામાં નિપુણ બનાવવું હાય તે તે કળાપર શાખ રાખે તેા અવશ્ય તેજ કળામાં નિપુણુ નીવડનાર ક્રુદ થાય છે. જે સગર્ભા સ્ત્રી ટટા ક્રિસાદ-ચાડી-નિસા–વગેરેમાં લગની રાખે અને દુરાચારમાં મગ્ન રહે, તે બેશક તેણીના ક્રૂરજા તેવાં જ નીવડે છે. વેશ્યાની છેાડીએ વેશ્યા જ નીવ છે, પણ કયાંય સતી પતિવ્રતાને ત્યાં વેશ્યા જમવાનું જાણવામાં આવ્યું નથી.
दीपो भक्षयते ध्वान्तं कज्जलं च प्रसूयते ॥
यदन्नं भक्ष्यते नित्यं जायते तादशी प्रजा ||
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
દી અંધારાને ખાય છે તે તેને લીધે તે દી કાજળ પ્રકટ કરે છે, એજ રીતે જેવું ભેજન ખાય તેવા જ ગુણયુક્ત સંતતી થાય છે. માટે જ સગર્ભા સુશીલ સન્નારિયર્સે પિતાના દેશના-ધર્મના હિતાર્થે આહાર વિહારદિના નિયમ જાળવીઉચ્ચ સંકલ્પ રૂઢાવી ઉમદા કાર્યો કરી પોતાના મનની અસરવડે મરજી મુજબ ગુણવાળા બાળકને પેદા કરી સુખ સાધ્ય કરવું,
બુદ્ધિવંત બળશાળિ કે, દાતા ભક્ત સધીર; પાકે જે સંતાન તે, રાખે દેશનું નીર. હીન ભ્રષ્ટ સંસ્કારથી, ભ્રષ્ટ અને બળહીન, બલારૂપ ને બાયલી, પાકે પ્રજા જ દીન. ૨
એવી સંતતી દેશનું, દુઃખ નહી ટાળે લેશ; નિચે દુખદા નીવડે, કેઈ કેઈ અપે કલેશ. શુભ સંસ્કારથકી સદા, પાકે પ્રજા પ્રવીણ ચડતી ચાહી સ્વદેશનાં, કાપે કષ્ટ કઠણ. वरमेको गुणी पुत्रो न च मूर्खशतैरपि । एकशंद्रस्तमो हन्ति न च तारागणैरपि ॥
સે મુર્ખ પત્રો કરતાં એક ગુણ પુત્ર સારે, કેમકે એક ‘ચંદ્ર સંસારનું અંધારું નાશ કરે છે, નહીં કે હજારે તારાએથી તેવું અજવાળું થઈ શકે પુત્ર અને પુત્રીમાં સમાનતા.
કેટલાંક મૂર્ણ માબાપે પુત્ર જન્મથી ખુશી અને પુત્રી જન્મથી ઉદાસ થાય છે. છોકરાના જન્મમહોત્સવની ધામધૂમ મચાવે છે અને છેડીને આનંદ વગર જેમ તેમ પાળી પોષી ન ચાલતાં ઉછેરી “આ પથરે કમેં ભાગ્ય છે-પરાયા ઘરને વંશ રાખે તેથી આપણને શો લાભ? કઈ બાપનું બાર ઉઘા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચછેદ.
ડું રાખશે?!” એવા શેકકારી ઉગારે કહાડે છે એ મહાન ભૂલ છે, કેમકે પુત્ર ને પુત્રી એકજ ગર્ભાશયથી એકજ કામને માટે નિમાણ થનારાં છે, તથા ભૂખ-તરશ-જન્મ-મરણ-બળ બુદ્ધિ-ઈદ્રિયાદિમાં બને બરાબર હોય છે, છતાં ભેદ ગણવે એ મનની જ નબળાઈ છે. જે કદિ કુદરતે દરેકને પુત્ર જ આ પવા નિમ્ય હેત તો, બતાવો કે સૃષ્ટિની વૃદ્ધિ સ્ત્રી વિના શી રીતે થઈ શક્ત? સંસાર જ ન હોત! અને આપણ પિતે પણ ન હેત ! તપાસી જુઓ કે ઉત્તમ પુત્રિના પ્રતાપે અનેક રાજા મહારાજા શેઠ સાહૂકારને ઉત્તમયશ-ઉત્તમ પદ-ઉત્તમ લાભ મળેલ છે. પુત્રથી એક કુટુંબોની અને પુત્રીથી બેઉ કુળની પ્રતિષ્ઠા શોભા વધે છે. પુત્રીઓ વડે જ મહાન નરરત્નની પ્રાપ્તિ થાય છે. અને એનાથી અનેક લાભ થાય છે.
જે કન્યા શાળવતી અને શુભ લક્ષણયુક્ત હોય તે તે કન્યા દશ કુંવરના સમાન ઉદ્ધારક નીવડે છે, એમ મહાત્મા વેદવ્યાસજીએ પણ કહ્યું છે. તેમજ મનુજીએ પણ કહે છે કે
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः ।। यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्तत्राफलाः क्रियाः
“જ્યાં સ્ત્રીઓને આદર સત્કાર થાય છે, ત્યાં વિદ્વાને પ્રસન્ન રહે છે, અને જ્યાં તેઓને અનાદર થાય છે ત્યાં તમામ કામ નિષ્ફળ નીવડે છે.” ગર્ભ રહ્યો છે કે કેમ તેની પરીક્ષા.
જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે ત્યારે જે તે સ્ત્રી સુઘડ હોય તો તે તેજ વખતે જાણી લે છે કે આજે મને ગર્ભ રહે છે, પણ અણઘડ જેવીઓ, અગર તે એ તરફ પૂરતું ધ્યાન નહીં રાખનાર અજાણ રહે છે. માટે નીચેના લક્ષણે ખાત્રી માટે પૂરતાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
૧ ગર્ભ રહ્યા પછી અટકાવ (રજસ્વલાપણું) બંધ થાય છે. (કઈ કઈ સ્ટિયાને ગર્ભકાળ પૂરો થતાં લગી પણ અટકાવ નજરે પડે છે, તે પણ તેના રંગમાં લાલસ ઓછી હોય છે.)
૨ સ્તનના કદમાં વધારે થાય છે, તેને કાળ વ્યાસ માટે થઈ તે પર ઝીણા ઝીણા દાણા ઉપડી આવે છે. (પહેલેઠી હોય તે તેના સ્તન દાબતાં તેમાંથી દૂધ કે ચિકણું પાણી નીકળે છે. લેહીથી ભરેલી નસે દેખાવા લાગે છે. હીંટડી ઉપડી આવે છે તેમજ ભીનાશવાળી રહે છે. સ્તનમાં દુખા અને તેમાં ગાંઠ ગાંઠા જણાય છે. તથા સ્તન કઠણ થાય છે અને ભારે લાગે છે.
૩ સવારે ઉઠતાં જ મહેમાં મેળ આવે અગર ઉલટી થાય છે. બેચેની જણાય અને અરૂચિ જેવું થયા કરે છે.
૪ છોકરાઓનું ચોથા માસ પછી ફરકવું જણાય છે એટલે કે સુમારે સોળ સપ્તાહ વીત્યા બાદ ફરકે છે.
૫ પેટનું કદ વધતું જાય છે. (બીજા રેગથી પણ વધે છે, પરંતુ ક્રમવાર વધતું નથી તેમ તે પેટ સપ્ત હેતું નથી.)
૬ ઇંટી બહાર નીકળી આવે છે અને તે પેટની ચામડીની બરાબર થાય છે.
૭ શરીરમાં ફેરફાર થાય છે એટલે કે શરીર નબળું કે તેજસ્વી થાય છે.
૮ ઉનવા થઈ આવતાં સગર્ભ હેરાન થાય છે. ૯ ઉંઘ વધી પડે છે અથવા ઓછી થઈ જાય છે. ૧૦ કાળજામાં બળતરા થયા કરે છે. ૧૧ મહોંમાંથી લાળ પડવાથી કંટાળો આપે છે.
૧૨ દાંતમાં દુખાવો થાય છે અને તે અસહ્ય વેદનાવાળ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
૧૩ ભૂખમાં ફેરફાર થાય છે–એટલે કે વધારે ભૂખ લાગે અગર તે ઓછી થઈ જાય છે.
૧૪ ભાવા અભાવા (દેહદો થાય છે અને તે મન વાળવા છતાં પણ ઈચ્છા પૂર્ણ કરવા ફાંફા મારે છે. તેમાં ત્રીજે મહીને દેહળે થઈ આવે છે. અને જે ગર્ભ હેય તે (પાપીપુણ્યવંત રંક-રાજા હેય તે) શુભ અશુભ દેહળો પેદા થાય છે. અકરમી ગર્ભ હોય તે માંસ મદિરા જીવહિંસા અને દુષ્કૃત્ય કરવાના ભાવ થાય છે તથા રાખ-ઠીકરાં-માટી-ધૂળકલસા ખાવાને હડકવા હાલે છે, અને સુકમી ગભ હોય તે સુંદર ફળ-મેવા-મીઠાઈ-તીર્થ વંદન- દેવ દર્શન-પૂજા–પ્રભાવન-દાન-દયા અને સત્કૃત્યેના ભાવ થાય છે. (તેમાં કેટલીક હમેશાં ખાવા પીવામાં આવતી ચીજે ઉપર પણ અભાવે થાય છે.) પુત્રની માતાને પુરૂષ જાતીને અને પુત્રીની માતાને સ્ત્રી જાતીને દેહલેમરથ થાય છે, તથા નપુંસકની માને નપું સક જાતીને દેહલો થાય છે. (તેમ સ્વપ્ન પણ તેવાજ આવે. છે.) જે દેહલો થાય તે અવશ્ય પૂરું પાડે, નહીં તે ગર્ભિણું સૂકાય અને ગર્ભને નાશ થાય કે કદરૂપ થાય છે.
૧૫ સ્વભાવમાં ફેરફાર થાય છે, અર્થાત્ શાંત હોય તે ચિડાઉ, ખરાબ મિજાજવાળી સારા મિજાજની અને દુર્ગણી - દિગુણ તથા સગુણું દુર્ગણી થાય છે. (ગર્ભકાળ પૂરો થાય ત્યાં સુધી જ તેવું થાય છે.)
ઉપર કહેલાં ગર્ભ રહ્યાની પક્કી નિશાનીનાં ચિહે છે; તરણગુલ્મ નામના સ્ત્રીઓના પેટની અંદર વધતા ગોળાના રેગમાં એને મળતાં જ બધાં ચિન્હ થાય છે, ગર્ભના પાંચ માસ પછી માથું, હાથ પગ વગેરે અવયે ગભર ફરકતી વખતે હાથ ફેરવતાં તરત સાફ રીતે જણાઈ આવે છે. અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય. પ્રસૂતાને થનારાં ચિન્હો થતાં જ નથી, માટે તે બાબતની સાવચેતી રાખી ગર્ભાધાન સંસ્કાર કરે. ગર્ભમાં પુત્ર છે કે પુત્રી તે જાણવાની રીત
ગર્ભ, જે કરે હોય તે જમણી બાજુએ અને છોડી હેય તે ડાબી બાજુએ, તથા જેડલું હોય તે બન્ને બાજુએ, તેમજ નપુંસક હોય તે કુખના મધ્યમાં હોય છે, એવો નિયમ છે. કેટલીક સ્ત્રીઓને પુત્રી છતાં ગર્ભ જમણી બાજુએ હેય છે અને તે એટલે સુધી કે દઈયાણુને પણ ભૂલ ખવરાવી દે છે, પરંતુ એવું કવચિત જ હોય છે.)
ગર્ભકાળ ૨૮૦ દિવસ ( ૪૦ સપ્તાહ)ને છે તેમાં વખતે થોડા દિવસ વધે કે ઘટે પણ છે. ગર્ભિણીએ પાળવાના નિયમ–
ગર્ભાવસ્થાની અંદર ગર્ભવતી સ્ત્રીએ ગર્ભના સંરક્ષણ માટે હમેશાં શરીર અને કપડાં સ્વચ્છ રાખવાં. વાહન ઉપર બેસવું નહીં (રેલવેમાં તથા સુખપાલ પાલખી વગેરેમાં બેસવાની જરૂર હોય તે તેમાં હરકત નથી.) પુરૂષ સંગ બંધ કરે, વિશેષ દાબીને ભેજન ન કરવું, ઘણું કરીને મધુર, સિગ્ધ, પ્રિય, નરમ, હલકું, સારી રીતે રાંધેલ તથા જઠરાગ્નિને સતેજ રાખનાર ભેજન કરવું. મેંટે સાદે-ઘાંટા કહાડી-બરાડા પાડી બલવું નહીં, કોધ કરે નહીં, રેવું કે કલેશ કરો નહીં, તેલ વગેરેને માલેશ કરે નહીં, વધારે થાક લાગે તેવું કેઈ કામ હાથ ધરવું નહીં, વાંકા વળીને ભાર ઉપાડે નહિ, શરીર ચલાવવું નહીં, ભૂખ તરસ વેઠવી નહીં, અને ઝાડા પિશાબની હાજત રેકવી નહીં, હમેશાં આનંદમાં રહેવું, વરપુરૂનાં-ભકત જન–સ્વામી ભક્તનાં-ઉગી કળા કૌશલ્યવાન પુરૂષનાં અને ભાગ્યશાળીનાં ચરિત્રે વાંચવાં કે સાંભળવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
સારાં કામ કરવાં. જે હુન્નર કે જે વિષયમાં પેાતાના ફરજંદને કાખેલ–માહેશ બનાવવુ હોય તે તે મામતે હાથ ધરવી, મનમાં મહત જનાનાં કબ્યાનુ ચિ'તવન કરવુ, સારા વિચારા–મનારથા કરવા, ઉત્તમ સ’કલ્પ ખળની અસર ગર્ભ ઉપર થવાના આગ્રહ ધારણ કરવા, કાઇ પણ વ્યસન ન સેવતાં સર્વ્યસન—દાન-સન્માન-ધર્મ કૃત્યાદિમાં લીન રહેવું, ગર્ભને હિતકારી આહારમાં વવું, ઘરમાં સ્વચ્છતા રાખી, ચામેર વાસણમાં ચણાની દાળ ભરી રાખી તે દાળ તરફ જોયા કરવુ, દુષ્ટશ્રીએ-કદરૂપું કે કાઢીયુ, ઉપદશના દદી અને ચેપીરોગો વારસે ઉતરતા રાગેાવાળાં અને નઠારા આચારવિચારવાળાં, મેલાં માણસાના તદ્દન સ’સ ન રાખવા. મનહર બગીચા, દેવમંદિર, રળિયામણા પહાડની તળેટીની સષ્ટિ સાંઢ તા, સુંદર ને બહાદુર જનપ્રિય મનુષ્યાનાં ચિત્રા અને તીર્થસ્થળ આદિની ભેટ લેવી. જ્યાં મહાત્માં પુરૂષાના ચરણુન્યાસવડે પાવન રજકણા પસરેલાં હાય તેવી જગાની, અને જ્યાં આર્ય દેશાભિમાની સ્ત્રી પુરૂષાએ આ ધર્મ રક્ષણ માટે મહાન ધીરતા વીરતા સાથે પ્રાણાની આહૂતી આપી વીર અને સ્વદેશા-સ્વધર્માભિમાની રજકા– પરમાણુમય ભૂમી મનાવી હાય, ત્યાંની ભેટ લઇ તેવી ભાવના અંતરમાં ઉતારવી. જેથી ગભ આરોગ્ય, પુષ્ટ રહી ધારેલી ધારણાવાળા નીવડે છે.
સાળ સંસ્કાર.
૧૩
ગ કાળના પાંચમા મહીનાથી બાળકના જીવનપર્યંત સેાળ સંસ્કાર વિધિ સહિત કરવા જોઇયે.
૧ ગર્ભાધાન સંસ્કાર–રાખડી બાંધવામાં આવે છે તે (પચમાસી) ૨ પુંસવન સંસ્કાર~~શ્રીમત-અધહરણી હશ્રેણી-ખેાળારણ કરે છે તે.
૩ જન્મ સંસ્કાર-જન્મસમય વિધિ કરવામાં આવે તે.
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૪
'
મહિલા મહોદય.
૪ ચંદ્રાકદર્શન સંસ્કાર–ચંદ્રસૂર્યનાં દર્શન કરાવવામાં આવે તે. પ લીરાસન સંસ્કાર–ધાવણ ધવરાવવાની શરૂઆત કરાય તે. ૬ ષષ્ટીપૂજન સંસ્કાર-છઠ્ઠી રાત્રિ વિધિ કરાય છે તે. ૭ સૂચીકર્મ સંસ્કાર-દશટન કહાડવામાં આવે છે તે. ૮ નામ-કરણ સંસ્કાર-નામ રાખવામાં આવે છે તે. ૯ અન્નપ્રાશન સંસ્કાર–આળકને અન્ન ખવરાવ્યાની શરૂઆત
કરાય છે તે. ૧૦ કર્ણવેધ સંસ્કાર-કાન વીંધવામાં આવે છે તે. ૧૧ કેશવપન સંસ્કાર–બાળવાળ ઉતરાવવામાં આવે છે તે. ૧૨ ઉપનયન સંસ્કાર-ધર્મમંત્રને વાસક્ષેપ નંખાવરાવે છે તે.
(જેને પવિત લેવાનું હાલ બંધ થઈ ગયું છે.) ૧૩ વિદ્યારંભ સંસ્કાર-નિશાળે દાખલ કરવામાં આવે છે તે. ૧૪ વિવાહ સંસ્કાર-લગ્ન કરવામાં આવે છે તે. ૧૫ વ્રતાપ સંસ્કાર-વ્રત-નિયમ-રીક્ષા લેવામાં આવે તે. ૧૬ અંતિમ સંસ્કાર–મુવા પછી વિધિ કરવામાં આવે છે તે.
આ સોળ સંસ્કારે પૈકી વ્રતાપ સંસ્કાર સિવાયના પંદરે સંસ્કારે ધર્માત્મા અને સદવર્તનવંત કુળગુરૂ હોય તે તથા તે ન હોય તે સારી રીતે સમજ સાથે લખી વાંચી જાણ નાર શ્રદ્ધાળુ શ્રાવક હોય તે તે કરાવી શકે છે. કદાચ એ શ્રાવક પણ ન મળી શકે તે પંડિત જોશી પાસે જૈનવિધિ મુજબ સંસ્કારવિધિ કરાવી શકાય છે. માત્ર વ્રત દીક્ષા ગુરૂ શિવાય ન આપી શકાય. ગભૉધાન સંસ્કાર વિધિ
, સ્ત્રીઓને ગર્ભ રહ્યા બાદ પાંચમે મહીને કરાવાય છે. તે દિવસે સેમ-બુધ-ગુરૂ અને શુક એ વાર હેય. ૨, ૩, ૫, ૭, ૧૦ એ તિથિમાંની તિથિ હેય, રોહિણ, સ્વાતી, હસ્ત, અનુરા ધા, શ્રવણ, શતભિષા, ત્રણે ઉત્તરા (ઉત્તરાષાઢા-ઉત્તરા ફા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
૨૫
ગુની-ઉત્તરા ભાદ્રપદ) અને રેવતી એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર હેય, અને મેષ મકર શિવાયનાં લગ્નમાં ગ્રહોની શુદ્ધિ જોઈને ચંદ્રસ્વર ચાલતી વખતે ગર્ભાધાન સંસ્કાર કરે. સંસ્કાર કરાવનારે ન્હાઈ પવિત્ર વસ્ત્ર પહેરી તિલક કરી સંસ્કાર કરાવનાર ગૃહસ્થને ઘેર જવું. ગર્ભવતી પણ પવિત્ર જળથી ન્હાઈ, સુંદર પવિત્ર વસ્ત્ર અલંકાર પહેરી તિલક કરી સહાગણની સાથે વાજતે ગાજતે ઈષ્ટદેવનાં દર્શન કરી ગીત ગાતાં જિનમંદિરમાં બેસેત્યાં સંસ્કાર કરાવનાર આવી સ્નાત્ર ભણાવી તે સ્નાત્રજળને પવિત્ર ઝારી-કળશમાં ભરી પછી તે બધાં પિતાના ઘેર ધામધૂમ સહિત જાય અને ગર્ભવતીના શરીરે તેની સગી–પ્રેમવતી-અખંડ કુખવાળી સુહાગણ ચંદન અતર વગેરે સુગંધી ચીજો લગાવે. તથા સંસ્કાર કરાવનાર ગર્ભવતીના વસ્ત્ર સાથે તેના પતિના વસ્ત્રથી ગાંઠ પાડે અને પછી નીચેને મંત્ર ભણી દંપતિને સમજાવે અથવા પિતાને સંકલ્પ તેઓમાં દાખલ કરે.
"ॐ अहं स्वस्ति संसारसंबंधबंधयोः पतिभार्ययोः युवयोरवियोगोस्तु भव वा सांतमाशिषा."
તે પછી પણ ધણીઆણુને અલગ અલગ પાટલા ઉ પર બેસાડી સંસ્કાર કરાવનાર હામે બેસી લાવેલું સનાત્રજળ અથવા ગુલાબ--જળ, કેવડાજળમાં મેળવી ધરે અથવા ખસના વાળાની પીછી-વાળાખૂંચીથી થોડું થોડું ગર્ભવતીના શરીર ઉપર છાંટ જાય અને નીચે લખેલ મંત્ર ૭ વાર બેલે. .. ॐ अहं जीवोसि-जीवत्वं असि-प्राणि असि-जन्मी असि-जन्मवान् असि-संसारादिसंसरनसि-कर्मवान् आसिकर्मबद्धोसि-भवभ्रांतोसि-भवभ्रमिषुरसि-पूर्णपिंडोसि-जातपांगोसि-जायमानपांगासि-स्थिरो भव-नंदीमान् भव-वृद्धिमान्
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
भर-पुष्टिमान् भव-ध्यातजिनो भव-ध्यातसम्यक्त्वो भव-तकुर्यात्-न पुनर्जन्मजरामरणसंकुलं संसारवासं गर्भवासं माप्रोसि अहे ॐ
આ મંત્રને ૭ વખત ભણું તેનાજ ભાવ સંકલ્પ સહ ૭ વખત તે જળ સીંચી પછી ગાંઠ છોડી નાખે અને નીચે બતાવેલ ગ્રંથિમોચન મંત્ર ભણે:–
ॐ अई ग्रंथौ वियोजमानेस्मिन् स्नेहग्रंथिः स्थिरोस्तु वां शिथिलोस्ति भव ग्रंथिः-कर्मग्रंथिदृढीकृतः
આટલું કર્યા બાદ પહેલાં પતિ અને તે પછી સ્ત્રી પાટલા ઉપરથી ઉઠી ઉભા થાય. સંસ્કારકારકને ખુશી કરી આનંદ માને અને તે પછી નીચે લખેલ લોક બોલી સંસ્કાર કરાવનાર પિતાને ઘેર આનંદયુક્ત જાય. ज्ञानत्रयं गर्भगतोऽपि विदन् संसारपारकनिबद्धचेताः ।। गर्भस्य पुष्टिं युवयोश्च तुष्टिं-युगादिदेवः प्रकरोतु नित्यं ॥
- ત્યારબાદ સગાં સંબંધિ સ્નેહી એ પ્રસંગે આવેલાં હોય તેમને પિતાની ઈજજત અને શક્તિ પ્રમાણે નાલિયેર–પારી -બદામ-પતાસાં વગેરે આપી વિનેદયુક્ત વિદાય કરી, પછી તે આનંદ-પ્રસંગની યાદી માટે જિનમંદિરમાં આંગી રચાવી દંપતિ આનંદી બને. પુંસવન સંસ્કાર વિધિ
ગર્ભવતીને આઠમે મહિને પુંસવન સંસ્કારશ્રીમતેત્સવ-ખેળો ભરાય છે, તે ૨,૫,૭, ૧૦, ૧૩, ૧૫ એમાંની કઈ તિથિ, અને રવિ, મંગળને ગુરૂ એમને કઈ વાર તથા મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, મૂળ અને શ્રવણ એમાંનું કેઈ નક્ષત્ર અને તે તિથિવાર નક્ષત્ર તે ગર્ભવંતીનાં ઘાતી ન હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
૨૭
વિચારી લગ્નશુદ્ધિમાં, કે, ત્રિકાળુમાં બૃહસ્પતિ અને કેન્દ્રત્રિકાળુ, આઠમુ અને બારમા સ્થાન શિવાયના ગમે તે સ્થાનમાં પાપગ્રહો હાય, તે ઉત્તમ મનાય છે, તે જોઈ પુંસવન સ'સ્કાર કરાવવા.
જે દિવસે ખાળેા ભરાવવા હાય તે દિવસ સવારમાં સગા સબંધીમાંથી સાભાગ્યવતી સ્ત્રીઓને ખેલાવી, ગીતા ગવરાવી, ગર્ભાવતીને ચમેલીના તેલના માલેશ કરાવી, શુદ્ધ પાણીથી વ્હેવરાવી, સુંદર કપડાં પહેરાવી, વાજતે ગાજતે મગળગીત ગાતાં જિનમંદિરમાં લઈ જવી. સંસ્કાર કરાવનાર તેણીઓની સાથે જાય. (મ ંદિર ન હાય તા સિદ્ધચક્રજીના ગટાની સ્થાપના સ્વામે જવું. ) ત્રણ પ્રદક્ષિણા દઇ જિનેન્દ્રને નમન કરી ધનરાણી ત્યાં બેસે, સંસ્કાર કરાવનાર સ્નાત્ર ભણાવી સ્નાત્રજળને કળશમાં ભરી વાજતે ગાજતે તે અધાંને લઈ ગવતીને ઘેર જાય. પછી ગર્ભવતીની પાશમાં-અજળીમાં રૂપિયા તથા નાલિયેર આપી બાજોઠ કે પાટલા ઉપર ધનરાણીને એસાડી સ`સ્કાર કરાવનાર સ્ડામે બેસે અને સ્નાત્રજળમાં ગુલાબજળ મેળવી ધરા કે ખસની વાળાકૂંચી વધુ તેણીને જરા જરા છાંટતા જાય અને નીચે લખેલ મંત્ર છ વખત ભશે.
ॐ अर्हनमः तीर्थकरनामकर्मबंध संप्राप्तसुरासुर पूजाईते आत्मन् त्वं आत्मायुः कर्मबंधप्राप्तमनुष्यजन्मगर्भावासमाप्तोसि तद् भवजन्मजरामरणगर्भाव। सविछित्तये प्राप्ताईद्धर्मो अद्भक्तः सम्यक्च्चनिश्चलः कुलभूषणः सुखेन तव जन्म अस्तु भवतु त्वन्मातापित्रोः कुलस्याभ्युदयः ततः शांतिः पुष्टिः तुष्टिः ऋद्धिः वृद्धिः कांतः सनातनी अर्ह ॐ
તે પછી પાટલા ઉપરથી ધનરાણી ઉભી થાય. અને તેણી ને પતિ સ`સ્કાર કરાવનારને શક્તિ મુજબ ફળ-ધન આપી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
મહિલા મહાદય.
૧૮
રાજી કરે, જિનભુવનમાં નૈવેદ્યના થાળ મેકલે, આંગી રચાવે, રાશની કરાવે અને શક્તિ હોય તેા તે દિવસ પંચકલ્યાણિકની પૂજા ભણાવે તથા જે જે સુંદરીએ ગીત ગાવા આવી હાય તેને નાલિયેર મીઠાઇ વગેરે આપી સાંજે જ્ઞાતિલા અને સ્નેહીઓને જમાડે અને આનમાં લીન રહે. પ્રસુતિને પાળવાના નિયમા—
સુવાવડીએ ગટર કે મળમૂત્ર આળગવા નહીં. ગરમ પદા —જેવા કે કાળા તલ, ખારેક, ગરમ મસાલા, વગેરે ન ખાવા. ઘરની ખાળ–મારી પણ સાફ રાખવાં. બહુ ગરમ પાણીથી ન્હાવું નહીં, થાક લાગે તેવુ કામ કરવું નહીં, ખારાક સ્હેજ વધારે ખાવા, પણુ હલકા ને સારા ખાવા. દવાની જરૂર વખતે તરત દવા કરવી. અંધકાષ રહેતા હોય તે સ્હેજ સાફ દસ્ત આવે તેવી દવા લેવી; પણ જુલાખ લેવા નહીં. ખુટ્ટી હવા લેવી. હરવા-ફરવાની, ઘટી ફેરવી થાક ન લાગે તેટલું દળવાની કસરત કરવી, ધરતું કામકાજ કર્યો કરવું. પ્રકાશવાળા મકાનમાં રહેવુ .
ગર્ભવતીનાં દર્દી અને તેના ઉપાય.—
પેટમાં દરદ થતું હાય તા હિંગાષ્ટક ચૂર્ણ લેવું. કાળજામાં મળતરા થતી હોય તા ગળપણુ ન ખાવુ. તથા તે વખતે ખારાક હલકા ને થાડા લેવા. સુવા, ધાણા ને વરીઆળી વાટીને પી જવાં.
માળ આવતી હોય તેા પાનમાં જાવંત્રી ચાવવી. (એથી ઉલટી પણ મટે છે. )
મસા (હરસ) ઉપડી આવ્યા હાય તે ઉન્હા પાણીથી વાદળી વડે તેના પર શેક કરવા. અથવા પેાસ્તના ડાડવા નાંખી તેના શેક કરવા. તથા ચાખ્ખા અજ઼ીણુની ભૂકી ૧૦ રિત, કપૂરની ભૂકી ૧૫ તિ અને માયાંની ભૂકી (કપડેથી ચાળેલી) ૩૦ તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
૨૯
તેઓને ૩૦ વાલ ધાએલા ગાયના ઘીમાં મેળવી દિવસમાં ત્રણવાર હરસ ઉપર તે મલમ લગાડવા.
પગે સોજા આવ્યા હાય તા મલમલના પાટા પગનાં આંગળાથી ગાઢણુ સૂધી ખમાય તેવા બાંધવા.
પેટની ચામડી તણાતી હોય તા ગરમ તેલ હલકા હાથે ચેાળવુ'.
દાંતમાં દુખાવા વધી પડ્યો હાય તા લવીંગનું ખારીક ચૂર્ણ સડેલાં કે કળતાં દાંતાની જગાએ ભભરાવી ઢાળ ટપકતી મૂકવી, પેાસ્તના ડાડવાના ઉકાળેલ પાણીની વરાળના લાલીન વડે દુ:ખતા ભાગપર શેક કરવા. અળશીની પેટીસ ખાંધવી.
સવારે ઉલટી મેળ જણાતી હોય તા ભુંદના કાવા પીવા. અંજીર તથા દ્રાક્ષના ખાવામાં ઉપયાગ કરવા. ( જેણીને સવારમાં મેાળ કે ઉલટી થતી હોય તેણીની સુવાવડે સહીસલામત ઉતરે છે. તેમજ એકરૂં ક્રકવા લાગ્યા પછી તે ખંધ થાય તેણીને કસુવાવડના ભય રહેતા જ નથી. તથા માળ ઉલટી ને કાળજાની બળત્રાવાળીને પ્રસવ સમય આછી વેદના થવા સભવ છે. )
ઉધરસ થઇ આવી હોય તે ખેરસાર, વડાગરૂ મીઠું, જેઠીમધ અથવા જવખાર મ્હોંમાં રાખવા. અગર કાથા, ખેરસાર, એલચી અને ચણીકબાબ એ બધાં ખરાબર લઈ ખાંડી વસ્ત્રગાળ કરી ગુલાબજળમાં ઘુટી, મરી જેવડી ગાળીઓ કરી મ્હામાં રાખી રસ ઉતારવા, અથવા તાલીસપત્ર તથા એલચી ૧ તાલેો, મરી, સુંઠ ને તજ ૨ તાલા અને લીંડીપીપર, વંશવેાચન ૪ તાલા, તથા સાકર ૧૬ તાલા લઈ ખાંડી વસ્ત્રગાળ કરી ૨ થી ૪ આની ભાર ચૂર્ણ માખણ કે ઘી સાથે ચાટવુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
: નાજુક તબીયતને લીધે મૂછ આવતી હોય અગર જે ફેર આવતા હોય તે તરત જમીન પર તેને સુવાડી માથું નીચું રાખી પિશાક તંગ હોય તે ઢીલો કરી ગળાની આસપાસ કંઈ બાંધેલ હોય તે કહાડી નાખી બારીઓ ખુલ્લી મૂકી ચહેરા અને કપાળ ઉપર ઠંડું પાણી છાંટવું. ડુંગાળીને ચીરી તેની ફાડ નાકા પાસે ધરવી, એક બે માણસો સિવાય કેઈએ ત્યાં બેસવું રહેવું નહીં અને હવા સાફ મેળવવી, તથા તાકાત આપનારી દવા લેવી. * હૃદયને ધબકારે વધી પડ્યો હોય તે મનને ફિકર, (ઉભરા) ન થાય તથા થાક ન લાગે તેમ કરવું, વહેલું સુવું, અને બંધ હવાના મકાનમાં સુવું નહિં. સ્વભાવ આનંદી ને સારી હવા સેવવી.
પગ-સાથળમાં કળતર વધારે થતું હોય તે ખમાય તે રૂમાલ તાણ બાંધ, ગરમ પાણી ભરીને બાટલીને શેક કરે. - ધાબું–પાણી પડ્યા કરતું હોય તે તે ગુહ્ય ભાગ સવાર સાંજે ઉન્ડા પાણીથી ધે, બે વખત ફટકડી (કુલાવેલી)ની પિચકારીઓ મારવી. (૧૨ા તેલા પાણીમાં ૮ રતિ ફટકડી નાખવી.) તાકાત મેળવવાની દવાને ઉપગ કરે.
તાવની ધીખડી રહેતી હોય તે ગુલાબજળમાં તૈયાર કરેલી પ્રવાલભસ્મ, સિતોપલાદિ ચૂર્ણ સાથે મેળવી સાકરની ભુકી (મધ સાથે પણ લેવાય છે.) સાથે બે આની ભાર બે વખત ચાટવી. (તજ ઝીણે છે તેલ, એલચી ઝીણી ના તેલ, લીંડીપીપર ૧ તેલ, વાંસકપૂર ૨ તોલા, અને ચીનાઈ સાકર ૪ તલા લઈ બધાને જુદાં જુદાં ખાંડી મેડછાણ કરી લેવાય તે સિનેપલાદિ ચૂર્ણ કહેવાય છે.)
મરડે થયો હોય તે મીઠું ભેળવી અગર મીઠામાં નાબેલી ડાની બીલીઓ સુધેલી હોય તે ખાવી, ખસખસને સ્વદેશી ખાંડ ચાવવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
ભડભડાટ દસ્ત વખતે બહુ થતું હોય તે માટીનું કેડીયું ગરમ કરી તેમાં ઘી નાખી સુંઠ અને સાકરને ભૂકે મેળવી હલાવી સીરે બનાવો અને તે ખા.
જાડ થઈ આવ્યું હોય તે સુંઠ, વરીયાળીને ઘીમાં તળી, ખાંડી, સાકર તેઓની બરેબર મેળવી ફાકવી.
તાવ આવતે હેય તે ધાણા, ગળાને કવાથ પીવે, અને સેકેલી ભાંગનું ચૂર્ણ મધમાં મેળવી વાલ ભર ચાટવું જેથી દસ્ત સંબંધી દરદ મટે છે, ભૂખ લાગે છે તથા ઉદ્ય આવે છે.
ગર્ભ ગળવાને શક પડે તે બકરીના દૂધમાં મધ મેળવી, તેમાં કુંભારના હાથે વળગેલી માટી મેળવી પીવી.અથવા બે સાતના બાંધાને ૯૦ અને ૧૦૦ને યંત્ર લખી લાલનાડાછડીના દેરાને છ ગાંઠો વાળી સાતમી ગાંઠમાં તે યંત્રને (ગામડીયા લેકે અંગરખાની કસે કાગળની ચીકી બાંધે છે તેમ) બાંધી દશાંગ ધૂપ દઈ કેડે બાંધવ–આને ભારદેરી કહે છે.
360
"
ઉપર સામાન્ય દર્દી માટે સામાન્ય ધરગતુ ઓષધે બતાવેલ છે. તેથી વધુ જરૂર માટે હુશીઆર વૈદ્ય-હકીમ-દાક્તર કે અનુભવી સુયાણી (મીઠવાઈફ)ની સલાહ લેવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩ર.
મહિલા મહદય.
પ્રસવ સમય જાણવાના લક્ષણ.
આગળ કહેવાઈ ગયું છે કે-૨૮૦ દિવસને ગર્ભકાળ છે, પરંતુ તે ચોક્કસ નિયમ નથી. ઘણી સ્ત્રીઓ ર૪૦ દિવસે પણ સંતાનને જન્મ આપતી જોવામાં આવે છે. માટે સગભાને પ્રસવ સમય નજીક છે કે દર? તે જાણવા માટે નીચેના ચિહને ધ્યાનમાં રાખવાં. પેટ નીચું નમી આવે છે, શ્વાસ લેવામાં પડતી હરકત બંધ પડે છે, બેચેની કે ચિંતા વધે છે, વારંવાર પિશાબ થાય છે, જાંગ, કેડ અને પીઠમાં દરદ થવા લાગે છે, તથા ઉલટી મરડે થઈ આવે છે અથવા બળતરા વધી હરસ જોર પકડે છે. અને ગુૉન્દ્રિ ભીનાશવાળી બની ધોળાં પાણું વહન કરવા માંડે છે. (વખતે બેટી વેંણ પણ આવે છે, પણ બેટી સાચી વૅણ સુઘડ સગર્ભા તથા સુયાણ સમજી શકે છે.) સુવાવડીને માટે કેવું મકાન જોઇયે?—
બ્રાહ્મણું હોય તે ગુનાથી ધોળેલું, ક્ષત્રીઆણુને પીળા રંગવાળું, વૈશ્ય સ્ત્રીને લાલ રંગવાળું અને શુદ્વાણને કાળા રંગવાળું મકાન હોવું જોઈએ. તેમ મેડા ઉપરથી નહીં પણ ભેંયતળીએ જ હેવું ઉત્તમ છે. તેનું બારણું ઉગમણું, ઉત્તરા કે દક્ષણાદું રાખવું. લીંપીને તૈયાર કરેલું ૪ હાથ પહેલું ૮હાથ લાંબુ અને સુંદર છત ચિત્રોથી શોભિતું હોવું જોઈએ. જેને તેની અંદર જ્ઞાતી દેશરિવાજ પ્રમાણે જે જે સુવાવડી માટે રાજ જોઈએ તે હાજર રાખેલી હોવી જોઈએ. તે મકાન વધારે ગર મીવાળું ન લેવું જોઈએ, પણ હંફાળું દેવું જોઈએ. તેમાં નવમો મહીને બેસતાં જ સારા દિવસે નક્ષત્ર, ચંદ્રમા, કરણ અને મૈત્ર મુહૂર્તમાં શાંતિહવન કરી, અતિથિ અભ્યાગત-દીનને દાન દઈ, ઈષ્ટદેવનું સ્મરણ કરી ગર્ભવતીએ પ્રથમ જમણે પગ મૂકી તેમાં પ્રવેશ કરે. પૂર્વ ઉત્તર મુખે બેસી પૂજ્ય દેવ-ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
33
વડીલેને મન સાથે વંદના કરી, સ્વસ્તિવાચન કહેવરાવી, અર્થાત સપ્ત સ્મરણાદિ ભણાવી તેમાં આનંદથી વતી પ્રસવ સમયની રાહ જોવી.
જ્યારે ખરી વીંટ (વેણ) આવવા લાગે ત્યારે બળવાન, વ્યસન વિનાની, મીઠા બેલી, જણવાના કામમાં ઘણું કાબેલ, રૂપવંત, પૂર્ણ અંગવાળી અને અ૫ભી હોય એવી સુયાણને બોલાવી, તથા ઘણી વખત પ્રસૂતા થયેલી, સમજદાર, ધીરજવાળી અને શાંત મિજાજની સગર્ભાની સગી કે સહચારિણી, હોય તેવી સ્ત્રીઓ પાસે બેસારી રાખવી. જેમ જેમ પીડા વધતી જાય તેમ તેમ તેઓ બધી પ્રસન્નતા અને વૈર્યતા આપી તેને ઉત્સાહ વધાર્યો કરે તેવી રચના રાખવી.
બાકીની ક્રિયાઓ દેશ દેશની ભિન્ન ભિન્ન છતાં પણ સ્ત્રીઓના જાણવામાં હોય છે, માટે તે નહીં લખતાં જે જાણ વાની જરૂર છે તેજ જણાવેલ છે. ણ લાવવાના ઉપાય
પ્રસુતિને સમય નજીક આવવા છતાં કેટલીક સ્ત્રીને વેણુ ન આવવાથી કષ્ટ પામે છે, તે તેવા પ્રસંગે નીચેના પ્રયોગો અજમાવવા જેવા છે.
૧ જાયફળને વાટી વસ્ત્રગાળ કરી ધીમાં કાલવી રૂના પિલમાં મૂકી ગેળીની પેઠે પુંભડું બનાવી તે (ભગ) કમળમુખના અગાડી મુકવું, જેથી વેંણ ઝપાટાબંધ આવે છે.
૨ જાયફળને પત્થર ઉપર ઘસી રૂના પોલમાં મૂકી તેના ઉપર કળીયાનું સાફ પડ મૂકી ગેળીની પેઠે કરી છોકરું નાળે પડ્યા પછી ગુહ્યસ્થાનમાં મૂકવું, જેથી તાબડતોબ વીંટ ચાલી પ્રસવ સમય પ્રાપ્ત કરે છે.
૩ પહાડમૂળ અને અંઘેડાના મૂળને પાણી સાથે લટી આ સ્થાન ઉપર તેને લેપ કરવો.
૪ બેડિયાકલ્હાર મૂળ વિધિયુક્ત લાવી રાખેલું તેણીની કેડે બાંધવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
મહિલા મહેાધ્ય.
૫ હાથ પગના નખા ઉપર ને ડૂંટી ઉપર થારના દૂધના લેપ કરવા, ( પણ સ્ત્રીની પ્રકૃતિ જોઇને કરવા ) તા તરત પ્રસવ થાય છે.
૩૪
પ્રસવસમયના વ્યાધિ અને તેના ઉપાય
gamblin
જો પ્રસુતિ કષ્ટાય તેા નીચેના ઉપાયા કરવા.
૧ શરીરે સ્હેજ ગરમ કરેલું તેલ લગાવી, ગરમ પાણીથી ન્હાઇ, મગ ચેાખાની ખીચડી ખાઈ સુવાના બિછાના ઉપર તક્રિયા સહિત કે પલ’ગ-માંચા ઉપર બે પગ ફેલાવી અઢ લીને બેસવું.
૨ ગરમ દૂધ અને ગરમ પાણી પીવુ.
૩ ત્રણ માસા ( ૨૪ વાલ ) વરીઆળી, પાશેર ગાયનું ઘી અને એક શેર પાણીને સાથે ઉકાળી, જ્યારે પાણી મળી જઇ ઘી રહે, ત્યારે તે નવશેકુ પી જવું.
૪ કાળા સાપની કાંચળી અને મીંઢળની ભૂકીની ગ દ્વારને ધૂણી દેવી.
૫ પાઈનાં પાંદડાં અને જડને બારીક વાટી મીઠા તેલમાં મેળવી ડૂંટીની આસપાસ આંગળ જાડા લેપ કરવા. ૬ ચમક પત્થર જાંધ ઉપર બાંધવા. છ હીરાકણી પાસે રાખવી.
૮ ભાજપત્રની ને ગુગળની ગર્ભદ્વારને ધૂણી દેવી. ૯ અષ્ટગંધથી રૂપાની કલમદ્વારા ૨૪ કાઠાના ( ૭ વાર
માજી સાક્ કરેલી ) કાંસાની થાળીમાં યંત્ર આલેખી તેમાં
"
માં' એજ અક્ષર લખી તે યંત્ર તેણીને બતાવવા અગર પછીથી મેાઈને પાઇ દેવા.
૧૦ કિવા અષ્ટગંધથી પદરના કે ત્રીશના યંત્ર લખી તેણીને બતાવવા.
૧૧ શનિવારની સધ્યાએ ચેાખા, સાપારી, કંકુ, નાડાછડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ
.
૩૫
લઈ જઈ પુંવાડીઆને અગાડી રાખી નેતરું દેવું કે “હું તમેને પ્રાત:કાળે કષ્ટવંતી સ્ત્રીને તરત પ્રસવ કરાવવા માટેના કામ વાસ્તે લઈ જઈશ, તેને મને રથ પૂર્ણ કરજે.” રવિવારને પઢિયે કાગડના બેલ્યા પહેલાં જઈ પછાડે બચાવી તે પુંવાડનું મૂળ પ્યારસહ લઈ આવી ધૂપ દઈ રાખી મૂકવું. અને તે છાતી સ્ત્રીના અબડામાં બેસવું કે તરત પ્રસવ થશે પણ સંભાળ રાખવી કે પ્રસવ થતાં જ તે કહાડી લેવું. આ કામ દઢ સંકલ્પ સાથે અને માન્યપણે કરવું.
૧૨ કમળપુષ્પને (કલકત્તા ભણીથી સુકેલાં કમળ આવે છે તેને) પાણીની ભરેલી થાળીમાં મૂકી રાખવું ને તેણીના તરફ મનોરથ પૂર્વક કછાતીએ દષ્ટિ જેઠવી તે કમળ ખીલતાં જ ગર્ભ મુક્ત થાય છે.
૧૩ ચક્રવ્યુહને કેડે સાફ કરેલી કાંસાની થાળીમાં કેસરથી આલેખી તેને દેખાડે ને પછી જોઈને પાઈ દેવો.
મંત્ર તંત્રાદિ પ્રયોગો તે સંકલ્પ બળ અને શ્રદ્ધાનું ફળ છે. સુપ્રસિદ્ધ પ્રોફેસર ગેયે એક બગીચામાંના બે ગુલાબના છેડ પૈકી એકના પ્રત્યે પવિત્ર પ્રેમની લાગણી અને બીજાના પ્રત્યે પૂર્ણષની લાગણી દર્શાવી, પહેલાને ફળફૂલ પત્રથી પ્રફુલિત કર્યો અને બીજાને સૂકવી નાંખ્યો હતો. એ સંકલ્પનું જ બળ હતું. તેમ પ્રેમ લાગણીવાળા છેડ સદરહુ પ્રોફેસરને જોતાં મુકી પ્રસન્નતા બતાવતા હતા. મહાન કૃષિકાર લ્યુથર બુરબેન્ક કે જે હાલ હૈયાત છે, તેણે કુલ વનસ્પતિને પિતાના હુકમને તાબે કરી છે, જેથી બેરને નાળિયેર જેવડાં બનાવે છે, વગર મેસમેં ફળ લવરાવે છે અને કાંટાળા થરને કાંટા વગરના કરી દે છે, તથા ઠળીઆ ને ગોટલીવાળાં ફળોને તે વિનાનાં બનાવે છે. આ બધો ચેમત્કાર વનસ્પતી તરફ રાખેલા પારને અને દઢ સંકલ્પને છે. જેઓએ મનબળ, સંકલ્પસિદ્ધિ અને યોગને મહિમા જાણ્યો અનુભવ્યું હશે, તેઓ તે આ કથનને કબૂલ જ કરશે, અને જોઈ શકશે કે મંત્ર, તંત્ર કે સંકલ્પ પ્રયોગ એ પણ માનસિક બળની સંકલનાનું એક અંગ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
મહિલા મહાદય.
૧૪ ગુ’દીનાં ૨૧ પાંદડાં પાણીમાં ચાળી પાઇ દેવાં. ૧૫ ભમરડા દૂધેલીના વેલાની ઉછાંણી કરી નાભિ ઉપર મૂકવી ને પ્રસવ થતાં જ ઉપાડી લેવી.
૩૬
૧૬ બીજોરાની જડ, જેઠીમધ, મધ અને ઘી પીવું. ૧૭ ચણાઠીનું મૂળ લઇ તેના સાત કકડા કરી તેનાં સાત સાત પાંદડાં સાથે કમર ઉપર બાંધવાં.
૧૮ કાળીપાઠ, કજીયાળી, ( જેની ડાળ છાપર ઉપર નાંખવાથી કછચા:થાય છે તે ), અરડુસી, અને ધોળા અંઘાડી એએની જડાને જુદી જુદી વીંટી નાભિ, બસ્તિસ્થાન (પેડુ ), અને જનનેદ્રિય ઉપર લેપ કરવા.
૧૯ ફાલસા અને સાલપુરપાટીના જુદો જુદો લેપ ઉપર કહેલી જગાએ કરવા.
૨૦ અરડુસાની જડને નેાતરી રાખેલી હોય તે ) કેડ ઉપર આંધવી.
(
૨૧ કાળીપાટને જનનેન્દ્રિય ઉપર મૂકવી.
૨૨ કજીયાળી ( કલહાગારી-રાડાગારી-કકાસણી ) ના મૂળને જળની કાંજીના ( ખાટા ) પાણીથી વાટી પગાના તળીએ લેપ કરવા.
૨૩ અરડુસાની જડના નાભી, પેડ઼ ને જનનેન્દ્રિય ઉપર લેપ કરવા.
૨૪ ધણીના જમણા પગના અંગુઠા ધાઈને પીવા.
૨૫ ઘરના ટાંકાના પાણીથી ઘરના ધુંમસ (ચૂલ્હા ઉપર ધૂમાડાનાં બાઝેલાં ખાઉવાં. ) પાવાં.
૨૬ પોતાનાં જ ટાંકાના પાણી સાથે હીંગ અને સિંધાલૂણ નાખી પીવુ.
२७ मुक्ताः पाशाविपाशाथ मुक्ताः सूर्येण रश्मयः । मुक्तः सर्वभयाद्गर्भ एह्येहि मारिच स्वाहा ॥
આ ચ્યવન મંત્રથી પવિત્ર પાણી મંત્રિત કરી પીવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ
२८ ॐ ही भगवति भगमालिनी चलचल भ्रामयपुष्पं विજરા વિશય વા તથા ___ २९ ॐ नमो भगवते मकरकेतवे पुष्पधन्विने प्रतिचालितसकलसुरासुरचित्ताय युवतिगर्भवासिने ही गर्भचालय चालय યાદા એ મોથી ૨૧ વાર માટેલું ગરમ દુધ પીવું.
Rો છે આ લઘુશાંતિના મંત્રને જપત્ર ઉપર સંકલ્પ સહિત લખીને પથારીના ઓશીકાની જોએ નીચે રાખવે. __३१ गंगातीरे वसेत्काकी चरते च हिमालये । तस्याः पक्षच्युतं तोयं पाययेच ततः क्षणात ततः प्रसूयते नारी काक
િયથા આ મંત્ર એકશ્વાસે બોલતાં બોલતાં જ્યારે થાકી જવાય, ત્યારે તે ઇચ્છાશકિતથી સિદ્ધ કરેલું પાણી તેણીને પાઈ દેવું. -
૩ર અને ઉપલેટ, વરીયાળી, મીંઢળ તથા હીંગથી સિદ્ધ કરેલ* તેલમાં કપડું બળી ગુહ્ય સ્થાન ઉપર મૂકવું. - ૩૩ અને ડાંગરની જડની ચટણીથી સિદ્ધ કરેલું ઘી ગુહા અંગની અંદર પડવું તે તરત સુખસમાધિપૂર્વક સંતાનને પ્રસવ થાય છે. (આ બધા ઉપાયોમાંથી જે તરત બની શકે તે ઉપયોગમાં લેવા.) ઓર ન પડતી હોય તે તેને ઉપાય
કડવી તુંબડી, કાળા સાપની કાંચળી, ચેકમી હીંગ અને
* લખેલી દવાઓને પાણી સાથે વાટી બારીક કરી તેલ કે ઘી જે લખ્યું હોય તેમાં નાંખી પાણી બળી જતાં એકલું ઘી કે તેલ બાકી રહે. એટલે ઉતારી ગાળી લેવું તે સિદ્ધ કરેલું ઘી, તેલ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૮
મહિલા મહદય. સરસવ એએને વાટી ચાળી સરસીઆ તેલમાં મેળવી તેની ગર્ભદ્વારને ધૂણ દેવી, કે જેથી ઓર (આવરવર–જરાયુઅપરા-જેર) તરત બહાર નીકળી પડશે.
પ્રસૂતી સંબંધી ક્રિયાઓ, દેશ અને જ્ઞાતિની ભિન્ન ભિન્ન રીતિઓને લીધે તફાવતવાળી છે, એટલે તે માટે બોલવું નકામું છે. જન્મસંસ્કાર વિધિ
પ્રસુતીને તરત કપૂરી નાગરવેલનાં બે પાનની અંદર મૃગનાભિની કસ્તૂરી બા રત્તિ કે ત્તિભાર નાંખી તે પાન ચારાવી દેવાં.
બાળકને જન્મ થાય કે તરત ઘડી પળ ટાંકી લઈ પ્રવીણ જોશીને બોલાવી તેની જન્મકુંડળી કરાવવી, ને તેને ફળ કે રૂપાહોર ભેટ કરવી, તે પછી તે જેશી ગ્રહોનું ફળ કહી નીચે ને મંત્ર અને લેક બેલે –
શરે ૪ વો વર્તતાં વંતુ રાતના બત્રારાણીणमस्त्वायुर्धनं यशः सुखं च अहं ॐ. आदित्यो रजनीपतिः क्षितिपतिः सौम्यस्तथा वाचस्पतिः
ચર સુતો વિષે તિ શ્રેષ્ઠ પ્રણાપાંત વાત अधिन्यादिकमंडलं तदपरो मेषादिराशिक्रमः,
कल्याणं प्रतनोतु वृद्धिमधिकं संतानमप्यस्य च ॥ यो मे गे त्रिदशादिनाथै-दैत्यादिनाथैस्सपरिच्छदैश्च । कुंभामृतैः संस्नपितः सदैव आद्यो विदध्यात्कुलवर्द्धनं च ॥
આ મંગળ વાક્ય સહિત જેશી બેલી રહે કે સંસ્કાર કરાવનાર સંતતીને હુવરાવવાનું નાકે ચાંદી તપાવી જામેલું પાણી નીચેના મંત્રથી મંત્રી તૈયાર કરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
ॐ अहं नमो सिद्धाचार्योपाध्याय सर्वसाधुभ्यः से મંત્ર બેલી કાવ્ય બેલે—क्षीरोदनीरैः किल जन्मकाले मरु,गे स्नपितो जिनेंद्रः ॥ स्नानोदकं तस्य भवत्विदं च शिशोर्महामंगलपुण्यध्यै ।।
આ પ્રમાણે સાત વખત બેલી પાણી મંત્રી રૈયાણીને આપવું કે તેનાથી તે બાળકને હરાવી સ્વચ્છ કરે. તે પછી નિયમ પ્રમાણે નાયડો રાખી છેદી તે ઉપર ચંપાની કશી અને કસ્તૂરીનું ચૂર્ણ દબાવે કે જેનાથી બાળકને વરાધ થવાને સંભવ રહે નહીં.
પછી ગરમ પાણીથી સુવાવડીને પણ હુવરાવી સ્વચ્છ કરે. (પ્રસુતી કમ તાકાત હોય કે જળ છાંટી ભાવસ્નાન કરાવવું.) આટલું થઈ રહ્યા પછી સંતાનના વારસદારે સંતાન પ્રાપ્તિની ખુશાલીમાં દેવગુરૂ ધર્મની સેવા અર્થે જે કરવું ઘટિત હોય તે કરવું. ગળથુથી
છોકરીને જન્મઘૂંટી–ગળથુથી વગેરે પ્રથમ આપવાના જુદા જુદા રિવાજ છે, અને અમદાવાદ તરફ તે બકરીની લીંડી વગેરે નાખી બાળકને પ્રથમ અપવિત્ર વસ્તુને સંસ્કાર કરવામાં આવે છે, તે નહિં કરતાં એક કેરી માટીની કુલડીમાં સ્વચ્છ પાણી નાંખી તેમાં એક વાપુંસું, ચાર વાવડીંગ, પાંચ પત્તાં મીંઢી આવળનાં, બે ઉન્નાબ અને એક બદામને ગોળ નાંખી તે પાણીને ઉકાળવું અને ઠીક ઉકળ્યા બાદ નીચે ઉતારી તેમાં જુદા પ્યાલામાં પ્રથમથી જ પાણીમાં પલાળી રાખેલ ગરમાળાને ગળ રતિભાર લઈ તેનું પાણી મેળવી જરા મધ કે ગોળ નાખી પછી બાળકને ઉત્તમ ગુણવંત થવાના દઢ સંકલ્પથી તે અમૃત જળને સિદ્ધ કરી રૂના પુંભડા વડે હર્ષસહ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૪૦
મહિલા મહેાય.
બાળક પર પ્રેમ રાખનારા પવિત્ર મનુષ્ય ટાવુ. (પાવુ) અને તેમ ત્રણ દિવસ લગી શરૂ રાખવુ. સુવાવડીના ખારાક—
ત્રણ દિવસ લગી પ્રસૂતીને ઘહૂના લેાટની રાખડી–સીરા કે ગુઇનુ' કરડુ કરીને પાવાના જે રિવાજ કેટલીક જગાએ છે, તે નુકસાન કારક છે. જે સમય જરાગ્નિ મંદ હોય તે વખતે ભારે ચીજ લેવાથી ઝાડા થઇ આવે છે ને તેથી અશક્ત બહુ થતાં સુવારોગ લાગુ પડે છે. માટે જઠરાગ્નિ પ્રદિપ્ત કરવા, તથા પ્રસૂતીના ગુહ્ય દ્વારથી વહેતુ લેાહી હદથી વધારે જતાં નિષ્ફળ થાય છે, તે ન થવા દેવા નીચેની રાખડી કરીને જરૂર પાવી, જેથી ભૂખ લાગે છે, મન પ્રસન્ન રહે છે, ખગાડ વિનાનુ નામુ વધારે જતુ લેાહી અટકે છે, ઝાડા અંધ રહેવાથી ઊઠ એસની પંચાતને અન્ય પાડે છે અને લેાહી વધારે છે.
ગુલાખી રંગની એક ઇંચ લાંબી પ્રાપ્ય આવે છે તે દ્રાક્ષ ખાર કે પ ંદર ઉન્હા પાણીમાં નાંખી ફાલેલા ને ચાખી જોયેલા ખદામના ગાળા(મીંજ)ખાર કે પંદર અને સાકર ચીનાઇ તેાલા ૨ તથા ગાળ તેાલા એ લઇ, પ્રથમ દ્રાક્ષને ગરમ પાણીથી ધાઇ સાન્ કરી લૂછી તેમાંનાં બીજ કહાડી નાંખી તેને ખરલમાં ઘુટી તે પછી બદામાને ઘુંટી સાકર ને ગાળ મેળવી ના શેર પાણી નાંખી એકત્ર કરી તેને વસ્ત્ર ગાળ કરી પછી તાજી શ્રી નવટાંક લઇ કડાઈમાં નાંખી સારૂં ગરમ થવા દઇ તેમાં ચાર કે ત્રણ લવીંગ (ફૂલવાળા) અને એ સુંદર ન્હાની એળચીએ નાંખવી. જ્યારે તે ફૂલી જાય ત્યારે ગાળી રાખેલું પાણી તેમાં છમકારી દેવુ અને એક સારા ઉભરા આવે કે ઉતારી દેવું. આ રાખડી પાવી બહુ ફાયદાકારક છે.
પ્રસવકૂળના ઉપાય —
પ્રસૂતીને પ્રસવ શૂળ પેઢા થયું હોય તેા સાટોડીના પાંદડાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
. પ્રથમ પરિચછેદ. ને સારી પેઠે એની ગેળા જેવું બનાવી ગુહ્યદ્વારમાં પહેરવી, અથવા ચેખો જવખાર વાટી ઘી સાથે કે ઉન્હા પાણુ સાથે પાવે, કિંવા તેમાં જુનાગેળ, સુંઠ, મરી, લીંડી પીપર, એલચી, તજ અને તમાલ પત્રનું વસ્ત્ર ગાળ ચૂર્ણ મેળવીને પાવું. દાળ્યદિકવાથ–
પ્રસૂતીને સુવારેગ લાગુન થાય તે માટે દાટ્યદિકવાથી આવે. દાવ્યદિકવાથ આ પ્રમાણે છે -તેલીઓ દેવદાર, ઘડાવજ, પાનની જડ, સુંઠ, લીંડીપીપર, કાયફળ, મેથ, કરિયાતું, કડુ, ઘાણ, હીમજ, ગજ પીપર, ધમાસ, ગેખરૂ, અતિવિષની કળી, ગળો, કાકડાશગી અને શાહજીરૂં એ બધું એકએક તેલ લઈ ખોખરાં કરી એના પાંચ પડીકાં કરવાં ને તેમાંથી એક પડીકું એક શેર પાણીમાં નાંખી માટીના વાસણ દ્વારા ખુલ્લાં મોંથી સાધારણ તાપથી ઉકાળી જ્યારે નવટાંક પાણી રહે ત્યારે નીચે ઉતારી તેને ગળી લઈ તેમાં મધ નાખી પાંચ દિવસ સવાર સાંજ પીવે, જેથી સુવર્ણ શરીર થાય છે. અથવા પાંચ દિવસ. સૂધી પાનમાં કસ્તૂરી ૧ રતિ ભાર દરરેજ આપવી જેથી સુવારેગ થતો નથી. ચંદ્રદર્શનવિધિ
ચોથે અગર પાંચમે દિવસે સૂતિકાગ્રહથી જુદા ભાગમાં ધાતુની ન્હાની જિન પ્રતિભા રાખી તેની અષ્ટદ્રવ્યથી પૂજા કરી, બાજોઠ ઉપર સેનાની કે ત્રાંબાની સૂર્યની મૂર્તિ રાખી નીચે લખેલ મંત્ર બોલે.
___ ॐ नमः सूर्याय सहस्रकिरणाय जगत्कर्मसाक्षिणे इह जन्ममहोत्सवे सायुधः सवाहनः सपरिच्छदः आगच्छ आगच्छ इदं अर्थ पायं बलिं गृहाण गृहाण संनिहितो भक भूव स्वाहा, जलं गृहाण गंधं पुष्पं अक्षतान् फलानि धूपं दीपं नैवेद्य मुद्रां सर्वोपचारान् गृहाण, शांतिं कुरु कुरु, तुष्टिं कुरु कुरु, ऋद्धिं वृद्धिं सर्वसमाहितं देहि देहि स्वाहा ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
મહિલા મહાદય.
પછી સ ંસ્કાર કરાવનાર ગંધ, પુષ્પ, અક્ષત વગેરે ચીજોથી સૂર્ય પૂજા કરે.
૪૧
આવી રીતે પૂજન કરી ખળક અને તેની માતાને સાક્ષાત્ સૂર્યની સામે ઉભાં કરી દન કરાવવાં. અને આગળ सभेो मंत्र मोसवेो:
ॐ ॐ सूर्योसि दिनकरोसि तमोपहारिसहस्रकिरणोसि जगच्चक्षुरसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु शांतिहितो भव अर्ह ॐ ते पछी
सर्वसुरवंद्यः कारयिता पूर्व सर्वकार्याणाम् । भूयान्त्रिजगच्चक्षु मंगलदस्ते सपुत्रायाः || તદ્દન'તર જિન પ્રતિમા અને સૂર્ય મૂર્તિનું સંસ્કાર કરાવનાર વિસર્જન કરે. તે દિવસની રાત્રિએ ચદન ૮ કરાવવું, તે પણ ધાતુની જિન પ્રતિમા સ્થાપન કરી વાસક્ષેપથી પૂછ બીજા પાટલા ઉપર ચાંદી કે સફેદ સુખડની ચંદ્રની મૂર્તિ સ્થાપી નીચે લખેલા મંત્ર ભણી પૂજન કરે.
ॐ नमश्चंद्राय तारागणाधीशाय सुधाकराय इह जन्ममहोत्सवे सायुधः सवाहनः सपरिच्छदः आगच्छ आगच्छ इदं अर्ध पाद्यं बलिं गृहाण गृहाण सन्निहितो भव भय स्वाहा, जलं गृहाण गंधं पुष्पं अक्षतान् फलानि धूपं दीपं नैवेद्यं मुद्रां सर्वोपचारान् गृहाण, शांतिं कुरु कुरु, ऋद्धिं दृद्धिं सर्वसमीहितं देहि देहि स्वाहा |
આવી રીતે ચદ્રમૂર્તિનું પૂજન કર્યાં પછી સાક્ષાત્ ચદ્રનાં દર્શન કરાવી પછી સંસ્કાર કરાવનાર આ મંત્ર એલે:
ॐ ॐ चंद्रthe faशाकरोसि नक्षत्रपतिरसि सुधाक
P
Shree Sudharmaswami Gyanbhandar - Umara, Suratwww.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ
૪૩ रोसि औषधिगर्भोसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु शांतिहितो भव अहं ॐ
તે પછી આ કાવ્ય બોલવું.
सर्वोषधीमिश्रमरीचिराजिः सर्वापदासहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेपि वंशे युष्माकमिंदुः सततं प्रसन्नः ॥
પછી જિન પ્રતિમા અને ચંદ્રમૂર્તિને વિસર્જન કરવી, પછી સંસ્કાર કરાવનારને શક્તિ અને ઈજજત પ્રમાણે રૂપાસેનાાર આપવી.
હાલમાં ચંદ્રાકદર્શનને બદલે ફક્ત આરીસેજ બતાવવામાં આવે છે. હવણવિધિ–
તે પછી ચંદ્રસૂર્યનાં દર્શન જે દહાડે કરાવ્યાં હેય તેજ દહાડે અથવા બીજે દિવસે બાળકને ધવરાવવું જ જોઈએ, માટે તે દિવસે સંસ્કાર કરાવનાર પ્રસૂતીને ઘેર આવી નીચે લખેલા મંત્રથી પાણું મંત્રી પ્રસૂતીને ન્હાવા આપે. ॐ अमृते अमृतोद्भवे अमृतवर्षिणि अभृतं श्रावय श्रावय स्वाहा.
૧૦૮ વાર મંત્ર ભણ્યા પછી તે પાણીથી પ્રસૂતી ન્હાય. અને જે તરફને સ્વર ચાલતું હોય તે તરફને સ્તન બચ્ચાના મોંમાં આપે અને સંસ્કાર કરાવનાર તે વખતે પાટલા પર હામે બેસી શીરાસન સંસ્કારને મંત્ર લે___ॐ अहं जीवोसि आत्मासि गुरवोसि शब्दशोसि गंधशोसि रसज्ञोसि स्पर्शझोसि सदाहारोसि कृताहारोसि अभ्यस्ताहारोसि कावलिकाहारोसि लोमाहारोसि औदारिकशरीरोसि अनेनाहारेण तवांगं वर्द्धतां बलं वर्द्धतां तेजो वर्द्धतां पाटवं वर्द्धतां सौषवं वर्द्धता पूर्णायुभव अंई ॐ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
આ પ્રમાણે ૩ વખત ભણી રહે કે પ્રસૂતા સ્તનની ડીંટડી દબાવી બાળકને ધવરાવે અને તે પછી સંસ્કાર કરાવનારને કંઈ આપી પ્રસન્ન કરે. ષષ્ટિ પૂજન સંસ્કાર
છઠ્ઠી રાત્રિ ષષ્ટિપૂજનસંસ્કાર કરાવાય છે. તે દિવસની સંધ્યા વખતે સગા સંબંધી નેહીની સવાસણને એકઠી કરી પ્રસૂતીના મકાનમાં શાંતિથી સુગીત ગાય અને લાકડાના પાટલા ઉપર ચાંદી અગર કાંસાને થાળ રાખી તેમાં કેસર કે કંકુનો સાથિયે કરી તેની ઉપર ચેખાવડે ચકેશ્વરી દેવીના પગલાને આકાર બનાવી સ્થાપના કરવી. પછી સભાગ્યવતીઓ તે પગલાંઓની કેસર, ચેખા, ધૂપ, દીપ, નૈવેવ, ફળથી પૂજા કરી પછી સુગંધી ચીજોને પ્રસૂતીને ધૂપ કરે કે જેથી ખરાબ હવા દૂર થાય. તે પછી સંસ્કાર કરાવનાર ૨૧ વાર નવકાર ભણી પાણી મંત્રી બાળકને તેથી હુવરાવવાની ગોઠવણ કરાવે. તેને જુવરાવ્યા બાદ ખસની વાળાચીથી કે ધરેથી બાળકના શરીર પર સહેજ તે મંત્રજળ છાંટતા જાય અને નીચે લખેલ મંત્ર ભણતે જાય:. ॐ अहं जीवोसि अनादिरसि अनादिकर्मभानअसि यच्चया पूर्वे प्रकृतिस्थिति रसप्रदेशैः आश्रववृत्या कर्मवद्धं तबंधोदयोदीरणसत्ताभिः प्रतिभुंक्ष्य माशुभकर्मोदयफलं भुश्व उच्छेदं दध्यान चाशुभकर्मोदयफलभुक्त्या विषादमाचरे तवास्तु संवरवृत्या कर्मनिर्जरा अहं ॐ
તે પછી જે દિવસ રવિ કે મંગળ વાર ન હોય તેમજ ભરણ, કૃત્તિકા આદ્ર, પુનર્વસુ, પુષ્ય, અલેષા, મઘા, ચિત્રા, વિશાખા, મૂળ, શ્રવણ, ધનિષ્ઠા અને પૂર્વાભાદ્રપદ એમાનું નક્ષત્ર ન હોય તે-દિવસે એટલે ૮ દિવસે સારે વાર નક્ષત્ર આવતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચછેદ.
હોય તે શુચિકર્મસંસ્કાર-દશેટન માટે નિશ્ચય કર. વાજા બજાવી આનંદ જાહેર કરી સૂતિકાગ્રહ લીપાવી પિતાવી ગુલાબજળ વગેરે છંટકાવી ધૂપ વગેરેથી બદબે દૂર કરવી. તમામ વસ્ત્ર શય્યાદિ કાઢી નાંખી બીજાં વસ્ત્ર બિછાના વગેરે કામમાં લેવાં. પ્રસૂતીને સુગંધીદાર ચીજોનું ઉવટાણું કરી હુવરાવી શુદ્ધ કપડાં પહેરાવી સુગધ યુક્ત કરવી. બહેન ભાણેજ વગેરેને વસ્ત્રાલંકાર આપવાં, જમે તેને જમાડવાં અને ગરીબ ગરબાંને અબોલા પ્રાણુઓને ખોરાક વગેરેથી સંતોષવાં. ગાનારીઓને પતાસાં નાલીએર વગેરે આપવાં, જિનમંદિરમાં આવી રચાવવી, ધર્મની સ્વદેશની ચડતી સંબંધી બેરાત કરવી. નામાધિકરણ સંસ્કાર
તેજ દિવસે કે એક બે જ પછી જે મૃદુસંજ્ઞાવાળાં (મૃગશિરા, ચિત્રા, અનુરાધા રેવતી) નક્ષત્રો, ધ્રુવસંજ્ઞાવાળાં (હિણ, ત્રણે ઉત્તરા) નક્ષત્રે, ચરસંજ્ઞાવાળાં (પુનર્વસું,
સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા,) અને ક્ષિપ્રસંજ્ઞાવાળાં (અશ્વિની, પુષ્પ, હસ્ત, અભિજિત) નક્ષત્ર હોય, તથા બુધ, બૃહસ્પતિ, શુકવાર હોય, અને ૪-૮-૯–૧૪-૦))-૧૫ તિથિ હેય, તેમજ સંકાંતિ કે પંચક દિવસ હોય તે તે ટાળી, લગશુદ્ધિમાં ગુરુ, શુક, ચેથા ભુવનમાં સ્થિત હોય તે ગ્રહણ કરી બાળકનું ઉત્તમ આનંદ-અર્થ સૂચક નામ રાખવું. તેમાં પણ જે નક્ષત્રના પાયાના ચંદ્રમાં જન્મ થયો હોય તેજ પાયાના અક્ષરયુકત નામ રાખવું. ગાંડા-પહેલે-મફત-ફકીરોકચરા-પૂજે–અમ-ધૂડિયે-ગેબર, વગેરે સાંભળતાંજ કાનને કડવાં લાગનારાં-ખરાબ અર્થ સૂચવનારાં નામ પાડી રાજી થવું નહિ. નામ રાખવાને દિવસેનાલીએરસેપારી પતાસાં મેવા મીઠાઈ શક્તિ મુજબ ઘેર આવેલાં મનુષ્યને પાસી વગેરેને આપી ખુશાલી જાહેર કરવી. અને ધર્મનિયમ દાન કરી આનંદિત થવું.
જત) નક્ષત્ર શ્વસત્તાવાળા
નાર હોય
હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૪૬
મહિલા મહદય.
સુવાવડી સ્ત્રી તેલ, ખટાસ, ભારી ચીજ, ધાવણું બગાડનારી ચીજ કે વાયડી વસ્તુ ન ખાવી. સુંઠ ખાવાને સારે માહવર રાખવેવિશેષ હવા ન લેવી. મનને આનંદમાં રાખવું. શ્રમ ન કરે. ઉકાળેલું પાણી પીવું અને સુંઠી પાક ખાવે. તેની રીત નીચે મુજબ ક્રસ્ઠીપાક-( કાટલું)
સુરપાળી સુંઠ દઢપાશેર, ગાયનું દૂધ પાંચ શેર, ગાયનું તાધીશેરા, સ્વદેશી ખાંડ અઢીશેર,તજ તેલ ના, તેજબળ તેલે ૧, ન્હાની એલચી તેલા ૨, નાગકેસર તેલ , જીરું તેલ ૧, શાહજીરૂં તેલ , વરીયાળી તેલ ના, ધાણા તેલ ૧, અકલકરે તેલ ૧, જાવંત્રી તેલ ૧, વરધારો તે ૧, કમળકાકડીના મીંજ તેલ ના, ત્રિફળાં (હરડાં બહેડાં, આબળાં એ ત્રણે મળી) તેલ ૨, કેકેલ તેલ ૧, અજમેદ તેલે ૧, મણકાદ્રાક્ષ તોલા ૩, પીપરીમૂળ તેલ ૧, ચિત્રામૂળ તેલ ૧, નાગરમેથ તોલે ના, ખસ વાળા તેલા ૨, નાગરી આસગંધ (આસન)તેલા ૨,સુખડતેલે ૧, કાળું ચંદન તેલ ૧, લવીંગ તેલ ના, પેળીમૂસળી તેલ ૧, લીંડીપીપર તેલે ના, મરી તેલ વા, જાયફળ તેલ ૧, લઈ ખાંડવા લાયકને ખાંડી ચાળી જુદાં જુદાં રાખવાં, સુધારવા લાયકને સુધારી રાખવાં. પછી દૂધને કઢાઈમાં નાખી ઉકાળતાં અરધુ થાય કે સુંઠનું ચૂર્ણ ઘીથી કરવી તેમાં નાખી મા બનાવી ઘી મેળવી કીટી પાડવી. પછી કડાઈને સાફ કરી ખાંડની ચાસણી બનાવી તેમાં દવાઓ અને કીટી બધું નાખી એક જીવ કરી શાળા તેલાભારની લાડુડીઓ બનાવવી, બળ,
* આવા પાકને આધાર દેશની હવા પાણીને અનુકુળ ફારફેરવાળો. ઉપયોગી થઈ પડે છે માટે સ્થાનિક વૈદ્યની સલાહથી તે પાકના ઔષધો સ્વીકારવાં વધારે સલાહકારક છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ.
દેશકાળ, વય વિચારી સાંજ સવાર લાડુડી ખાવી અને તે ઉપર ગાયનું સાકર સહિત ગરમ કરેલું દૂધ પીવું.
પ્રસૂતી થયેલી સ્ત્રીએ હિતરૂપ આહાર વિહાર કરે, તથા મૈથુન, મહેનત, કેધ, ઠંડા વાસિ પદાર્થ અને તાઢ એએને ત્યાગ કરે કે જેથી કોઈ વ્યાધિ પેદા થવા પામે નહી. હંમેશાં પથ્યમાં રહેવું એ સર્વોત્તમ છે. કવિ લિંબરાજે કહેલ છે કે
पथ्ये सति गदार्तस्य, किमौषधनिषेवणम् ॥
पथ्येऽसति गदातस्य, किमौषधनिषेवणम् ॥ જે રેગી કરી પાળે છે એટલે આહાર વિહારના નિયમો પાળે છે તેને ઔષધ કરવાની શું જરૂર છે? કશી જરૂર નથી, કેમકે પ
માં રહેનારને વ્યાધિ એની મેળેજ મરી જાય છે તો પછી ઔષધ ખાવાની શી જરૂર? મતલબમાં પથ્યમાં રહેનારને વ્યાધિ થત જ નથી, તેમ જ જે પચ્ચે પાળતું નથી તેને પણ ઔષધ ખાવાની શી જરૂર છે? કેમકે તેને ઉપાય કરવા છતાં પણ ફાયદો થનાર જ નથી ! કહેવાનો મતલબ એટલે જ છે કે જે વસ્તુ સુવાવડીને, અને તેના ધાવણપર ગુજારે કરનાર બાળકને નુકસાન થાય તે વસ્તુ તજી દેવી અને જે બેઉને ફાયદાકારક હોય તે જ ઉપયોગમાં લેવી.
સુવાવડીને ચાર મહીના પછી નિયમ છેડવામાં કશી હરક્ત નથી, તે પણ બચ્ચાને શું શું કરવાથી લાભ થશે તે ધ્યાનમાં રાખીને વર્તવું જરૂરનું છે. કેમકે બચ્ચાની આરેગ્યતા કુશળતા પોતાનાં ઉછેરનારાંઓનાજ સ્વાધીન હોય છે. સર્વ સ્થાવર જંગમાત્મક પ્રાણીની આવરદાને પહેલો ભાગ બાલ્યાવસ્થા છે. તે અવસ્થામાં જે તેઓને ઉછેરનાર કાળજીભરી સંભાળ રાખી ઉછેરે છે તે દઢ બની મજબૂત પાયા ઉપર ચણેલા મહેલની પેઠે તેઓ પિતાનું પૂર્ણ આયુષ (જે કઈ દેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
૪૮
મહિલા મહાય.
વિન્ન ન આવી પડે તે ) ભોગવી શકે છે. ખાળક હાય તેજ માટું થાય છે, માટે માટા કરતાં ન્યુન નહીં પણ વિશેષ સભાળ રાખવીજ ઘટિત છે.
બાળકને શી રીતે ઉછેરવાં ?
આપણા ભવિષ્યની તમામ પ્રકારની ચડતીના પાયા નાખવા માટે સહુથી પહેલાં પાતાનાં ખાળકોને ઉછેરવાનુ જ્ઞાન મેળવવુ' અને તેમને નિયમ યુક્ત ઉછેરવામાં સ્ત્રી પુરૂષોએ ખાસ લક્ષ આપવું, કે જેથી પાતાની પેાતાના બાળકની, પોતાના દેશની અને પોતાના ધર્મની ઉન્નતિ શાભાના શિખરને શેશભાવનારી નીવડે છે, કેમકે પેાતાના ઉંચા સંકલ્પાદ્વાશ બાળકના શરીર અને મન ઉપર ઉત્તમ અસર પહોંચાડવી એજ મુખ્ય મતલખ છે, અને હમેશાં બાળકના માબાપે એ તેને હાથમાં લેતી વખતે તેની તરફ્ નિગાડુ કરતી વખતે તે બાળક બળવંત, બુદ્ધિવંત, ગુણવંત, ત્રિચાકળાવંત અને ચતુર થાએ એવીજ સબળ સકલ્પ વૃત્તિથી વવું, તેા તેથી ઘણુંજ ઉત્તમ પરિણામ આવે છે.
હમેશાં જન્મથી એક વર્ષ ખાળક થાય ત્યાં સુધી માઅકની દરેક બાબતમાં ઘણી કાળજી સાથે સ ંભાળ રાખવાની જરૂર છે અને એક વ તુ થયા પછી જો કે ધાસ્તી આછી થાય છે તે પણ પાંચ વર્ષનું થાય ત્યાંસુધી વધારે કાળજી રાખવાની જરૂર છે. જો પાંચ વર્ષ સારી માવજતથી બાળકાને ઉછેરવામાં આવ્યાં હાય. તે પછી તેઓના જીવનને ભાગ્યે જ જોખમદારી રહે છે. સત્તાવાર સરકારી ‘ રીપોર્ટ ’ તરફ ધ્યાન દેશે! તે તે ઉપરથી પણ જણાઇ નિશ્ચય થઈ આવશે કે જીવતાં જન્મેલાં આળકાની સંખ્યામાંથી અરા અરધ તા પાંચ વર્ષની ઉમ્મર થતાં પહેલાંજ મરણને શરણ થયેલાં જ જણાશે. એટલાં બધાં પાંચ વર્ષની અ'દર ઉમ્મરનાં ખાળકો શાથી મરી ગયાં હશે? આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પરિચ્છેદ. એ . ટ સવાલના ઉત્તરમાં સ્પષ્ટ કહેવું જોઈએ કે માબાપની અજ્ઞાનતાને લીધે ગ્ય માવજતથી બાળકને ઉછેરવામાં નહીં આવેલાં હેવાથી જ બિચારાં નિરપરાધી બાળકના પ્રાણ તેમના માબાપના હાથેજ પરલોક પહોંચી જાય છે. આ રીતે તેવાં અજ્ઞાનપણે પાપી-દુ:ખી માબાપને પોતાના જ ફરજદેનાં ખુન કરનારાં કેમ ન ગણવાં જોઈયે?
કે ખુની માબાપ ઈરાદાપૂર્વક ખુન કરતાં નથી, પણ તેમને (બાળકને) ઉદય થવાના-તન્દુરસ્ત રહેવાના–સુદઢસુજ્ઞાની-વીર-ધીર થવાના ઈલાજની અજ્ઞાનતાને લીધે નાહક પ્યારાં બાળકના પ્રાણ બેનારાં થઈ પડે છે. માટે તેવા અજાણ્યા અપરાધથી બચવા અને પિતાની વહાલી સંતતીના રક્ષણ અર્થે માબાપોએ બાળકોને કેમ ઉછેરવાં કે જેથી તેઓ તન્દુરસ્ત રહી દિઘયુષી નીવડે એ જ્ઞાન મેળવવાની જરૂર છે.
યૂરોપ અમેરિકા વગેરે દેશોની અંદર લેકે પિતાનાં પાળેલાં પશુ પક્ષીઓને ઉછેરવા તરફ કાળજી રાખે છે તેના પ હિસ્સાની પણ પોતાનાં ખારાં ફરજદેને ઉછેરવા તરફ કાળજી રાખવા આપણા દેશનાં માબાપે ધ્યાન દેતાં નથી, સુધરેલા દે. શેમાં બાળકને કેમ ઉછેરવાં? તેમને શું ખાનપાન અનુકૂળ છે? તેઓ બળવાન અને તન્દુરસ્ત રહી કેમ બહાદુર નીવડે? તે તે વિષયનાં પુસ્તકે રચી તે દ્વારા માબાપ અને ઈતર વિદ્યાભ્યાસિને ઉત્તમ જ્ઞાન આપવામાં આવે છે, તેવું જ્ઞાન અને આપવા કેઈએ પૂર્ણ કાળજી ધરી છે? કેઈએ તેવાં પુસ્તક લખવા પૂરતું લક્ષ આપ્યું છે ? કે તે વિષયનું જ્ઞાન મળે તેવી શાળાઓ ખેલી છે અને તેવી આપણી ઈચ્છા થાય તે ઈચ્છાને આશ્વાસનથી સબળ કરવા કેઈ ધર્મગુરૂ-ઉપદેશક -
ક્તાએ સ્વદેશી કહેવરાવ્યા છતાં ચોગ્ય ધ્યાન ખેંચ્યું છે? શું વિલાયતનાં ભૂંડે જેટલી પણ ભારત સંતાનોની કીમત નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
દ્વારય-પરિચ્છેદ.
સ’તતી સંરક્ષણ—
કઈપણ પેદા કરવુ તે એક વખતના શ્રમનું ફળ છે, જ્યારે તેને નિભાવવું–રક્ષવુ તેમાં સતત્ શ્રમ અને કાળજીની જરૂર છે. તે ન્યાયે બાળકના જન્મ થવા પછી તેના રક્ષણ માટે પણ આશાસ્ત્ર મઢુ ઉંચુ શિક્ષણ આપેલું છે. સબળ સતતિ ઉત્પન્ન થવાના સમય—
સ્ત્રીઓનું વીશ વર્ષે અને પુરૂષાનું પચ્ચીશ વર્ષે પૂરૂ ચેાવન ખીલી રહે છે. જેથી તે સમયે પ્રજા ઉત્પન્ન કરવાની લાયકી પ્રાપ્ત થાય છે; સ્ત્રી, વહૂ છતાં માતાની અને પુરૂષ, લાલ છતાં પિતાની પદવીને તે સમયે લાયક બને છે. અને તે વખતેજ સ ́સ્કાર સહિત પેદા કરેલી પ્રજા પુનિત નીવડે છે. એટલુ યાદ રાખવુ કે પિતા કરતાં માતાના ઉપર આ માટે વધારે જવાબદારી–જોખમદારી રહેલી છે; કેમકે તેણીના વન, સ્થિતિની અસરજ બાળકના અંગાગમાં પ્રસરે છે. જન્મ થવા પહેલાં અને જન્મ થયા પછી- પશુ માતાનીજ માવજત હેઠળ તેનું પોષણ લાલનપાલન થાય છે. તેમજ ધાવણ મારત તેનામાં માતાના ગુણુ-અવગુણી પણ વાસ કરે છે, માટે ધાવણ જેમ બને તેમ સ્વચ્છ-નિરાગી—અવિકારી રાખવા યત્ન કરવા. જો માતા ભારે, કે તબીયત મિગાડનારા પદાર્થો ખાય, અથવા શાક, સંતાપ, ક્રોધ કરે કે ગ'દી રહે તા એશક ધાવણુ બગડે છે અને તેવા અયેાગ્ય અનેલા ને ધાવણના પાષણથી પણ બાળકની તન્દુરસ્તીને હાની પહોંચે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય પરિચ્છેદ.
પ૧
ધાવણ પરીક્ષા
જેધાવણ પાણીમાં નાખતાં એકરૂપ થઈ જાય, સારા દેખાવવાળુ હોય, તાંતા વગરનું. હાય, ધેાળુ, પાતળુ અને થડું હોય તે ધાવણ શુદ્ધ સમજવું. જો એવું ધાવણ ન આવતુ ડાયતા તે ધાવણને સુધારવા સારા અને સાદા ખારાક લેવા, મન આનંદી રાખવું, અને શેકેલા સુવા ( પા તાલે ) સાથે સંચળ (એ ચણાભાર જેટલા)નાંખી મુખવાસ તરીકે તે ખાવાના મહાવરા રાખવા, કે જેથી દૂષિત થયેલું ધાવણુ સુધરી જશે; તેમજ પોતાને અને સ’તાનને અજીણુ થવા પામશેજ નહીં. અજી ન થાય તા માતા આનંદમાંજ રહે અને બાળકને વાવળી વગેરે ન થતાં સાક્ પીળા દસ્ત ઉતર્યા કરવાથી તે પણ તન્દુરસ્ત રહે છે.
ભાડુતી ધાવ—
કેટલીક માતાઓ પેાતાનાં પ્યારાં બાળકને ધવરાવવામાં શરમ સમજે છે, કે પેાતાનુ ચેાવન વિખાઈ જવાની ધાસ્તીથી ધવરાવતી નથી તે માતા નથી, પણ બાળકની તોડી છે. જો કઢી પાતાને ધાવણુની દેવ કે દોષ કાપથી અછત રહેતી હાય ને બીજી સ્ત્રીને ખાળક ધવરાવા દેવું પડતુ હોય તેા તે ધવરાવનારી ખાઈ સારા રંગ રૂપવાળી, પોતાના સમાન વયની, સુશીલ, સદા પ્રસન્ન રહેનારી, શુદ્ધ તથા બહુ દુધવાળી, કુળવાન, બાળક ઉપર ઘણા સ્નેહ દર્શાવનારી, ટાઈમસર હાજર રહી શકે તેવી, થાડા સત્કાર દ્રવ્યથી સતેષ માને તેવી અને બાળકને પોતાના જ ક્જદ માક ગણે તેવી હાવી જોઇએ. ડુમેશાં શાક ક્રોધ સહિત મળેલા હેરાની, રાગગ્રસ્ત, અહુ ઊંચી, બહુ ઠીંગણી, અહુ જાડી અને પથ્ય ન પાળતાં જે તે ખાઈ પેટધરા કરનારી હાય તેવી ધાવ રાખવી નહિ. કેમકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પર
મહિલા મહેય.
તેવી ધાવના ધાવણથી બાળક બીમારીને વશ થાય છે. માટે તેના કરતાં ગાયનું કે બકરીનું તાજું દૂધ આપવું સારું છે. ગાય કે બકરીના દૂધનું સેવન–
બાળકને ગાય કે બકરીનું દૂધ આપવા જરૂર પડે તે બાળક જેટલી વયનું હોય તેટલાજ વખતની તે વિયાયેલ હોય ને સુંદર બચું જીવતું હોય તેવી ગાય કે બકરીનું દૂધ લાવી તેમાં થોડું પાણી ઉમેરી જરા પતાસું નાંખી આસ્તે આસ્તે ઉકાળવું અને તેની ઉપર મલાઈ આવતી જાય તે ઉતારતા જવું.
જ્યારે મલાઈ આવતી ન જણાય ત્યારે કપડેથી ગાળી લઈ થડું થવા દઈ ધાવણની શીશી મારફત ટાઈમસર પાવું. આ શીશી દુધ પાઈને સાફ કરી નાંખવીને ફરી દુધ ભરવા અગાઉ પણ પેઈને વાપરવી. આદુધમાં જાયફળ આખું હમેશાં તેનું તેનાં ખીને ઉકાળવું તે પણ સલાહભર્યું છે. દૂધ ત્રણ ત્રણ કલાકે અ પાય તે બાળક સારી રીતે પચાવી શકે છે. વારે વારે ધવડાવ્યાથી કે દુધ પાવાથી અજીર્ણ, ચુંક, ઝાડે, આંચકી વગેરે દર બાળકને પીડા આપનારાં લાગુ થાય છે. બાળક જ્યારે ધાવણ ઉલટીકરી કહાડીનાખે ત્યારે સમજવું કે બાળકના ગજા ઉપરાંત ધાવણ કિંવા દૂધ થઈ ગયું છે. જે તેમ થયું જણાય તે થોડું
ડું ધાવણ કે દૂધ આપવું અને અજીર્ણ ન થાય તેવી ખાસ કાળજી રાખવી. કેટલીક અજ્ઞાન બહેને જ્યારે જ્યારે બાળક કઈ પણ કારણથી રડવા લાગે કે તરત તેને ધવરાવવા કે દૂધ પાવા મથે છે, પણ તેમ હગી જ કરવું નહીં. નહીં તે અજીર્ણ ઝાડે વગેરે દરદેથી બાળક પીડાશે. હેમ
ઘણી વખત બાળક ધાવતું નથી ત્યારે માતાઓ વહેમને વશ થઈ હૈંગી, ધૂતારા, ભૂવા, જેગી, સાંઈની ભેટ લઈ પૈસા આપી કાલાંવાલાં કરી કે વખતે ઈજજતને એબ લગાડી બેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
*
૫૩
કુફની સિરદાર બનવા ઉદ્યોગ આદરે છે, પણ તેમ ન કરવા ખાસ સૂચના છે, કેમકે દોરા, બાધા, ઉંજણી, તાવીજથી કંઈ દરદ મટી શકતું નથી. દરદ તો સંભાળ-પથ્ય કે જરૂર પડતાં કાળજી ભરી દવાથી જ મટવાનું છે માટે સારા જાણકાર વૈદ્ય, હકીમ કે ડોકટરની દવા કરી બાળકને તન્દુરસ્તી બક્ષવી. તેમજ માત્ર ગાયનાજ દૂધ ઉપર કે “મેલીન્સફડ” નેસલ્સફડ” અથવા તે એવાજ અન્ય બનાવટી ખોરાક ઉપર પણ બાળકને ન રાખવું, નહીં તે તે ગળપણના સ્વાદને લીધે જરૂર કરતાં વિશેષ લેવાની આદત પડતાં જઠરમાં બિગાડે થશે ને તેથી ચીડિયું, રસાળ, આડાઈખોર અને આખો વખત રડ્યા કરનારૂં જ થઈ જશે, હમેશાં બાળકને ખુશમીજાજમાં રાખવાની ઈચ્છા રાખનાર માતાએ તેને બને ત્યાં સુધી પિતાનાજ ધાવણ ઉપર અગર ન છૂટકે ધાવ કે ગાય, બકરીના ઉપર બતાવી ગયેલા દૂધ ઉપર રાખવું, પણ બનાવટી ખોરાક આપી તેની વિદ્યુતને ભ્રષ્ટ કરવી નહીં. સ્વદેશી બાળકોને સ્વદેશી બનાવટની ચીજો જે ફાયદો આપે છે તે વિદેશી બનાવટની ચીજે કદી આપી શકશે જ નહીં. મનુષ્ય કે પ્રાણી માત્રને પિતાની જન્મભૂમિ, જન્મભૂમીની હવા તથા ખેરાક પાણી જેવાં માફક આવે, તેવાં અન્યભૂમીનાં કદીજ નહીં આવશે. પારકર કે થેલી પ્રદેશના માણસને અગર ગામડીઆને ગુલજાર જેવી આનંદ આપનારી મુંબઈમાં લઈ જવામાં આવે તે પણ તેને તે લખી-તાલ-ખારાપાટની કે વેરાન જેવી જન્મભૂમી ભણી નજર જતાં મુંબઈને તુચ્છ ગણવાની જ ઉમીઓ ઉદભવશે, માટે જ કહ્યું છે કે –ઝનની જન્મભૂમિ રવા નીતિ કહેવાનું એજ કે પિતાના દેશની જ હવા દેવા માફક આવે છે, માટે બને ત્યાં સુધી તેજ ઉપગમાં લેવી. ધવરાવતી વખત માતાએ બચ્ચાની ઉપર પૂર્ણ ઉમળકે-ધ્યાને ઉત્સાહ અને ણ, આનંદ અને ઉત્તમ સંકલ્પ વધારે અને તે જ્યાં લગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
સ્તનની ડીંટડી મહોંમાંથી ન છોડે ત્યાં લગી તેને ધવરાવવું, પણ જે ડીંટડી છેડી દે તે તેને સંતોષવંત થયું જાણી ધવરાવવાની તાણ કરવી નહીં. તેમજ ધવરાવવા અગાઉ માતાએ શેક, દ્વેષ, કેધ, ચિંતા, બહુ હસવું, ઢચક ઢચક પાછું પીવું કે શ્વાસ ચડે તેવું કામ ન કરવું. તેમજ પરસેવો વળે હોય તે બાળકને ન ધવરાવવું, નહીં તે તે વખતના વિકાર પામેલા ધાવણથી જરૂર બાળક બીમારીનું ભક્તા થશે. સ્તનપાનને સમય
પહેલે બીજે મહીને કદાચ વધારે વખત બાળકનું ગળું ન સૂકાવાની ખાતર વધારે ધવરાવવું પડે તે હરકત નહી, પણ પછી દર ત્રણ ત્રણ કલાકે, ચાર મહીનાનું થાય ત્યારે દર ચાર ચાર કલાકે, અને રાત્રિએ બે વખત કે એક વખતજ ધવરાવવું. અને રાતે ધવરાવતી વખતે માતાએ બેઠાં થઈને સ્વસ્થપણે ધવરાવવું. સૂતે સૂતે ધવરાવવાથી વખતે માતા શ્રમને લીધે ઉંઘી જાય, અને તેવી ઉંઘણશી આદતને લીધે કે બેચેનીને લીધે બાળક તરફ પાસે ધસી આવે તે બાળકના મહેપર સ્તનનું દબાણ થવાથી ડીંટડીવડે તેનું મહ ભરાઈ જતાં બંધ થાય છે, નાક દબાવાથી પૂરત શ્વાસ ન લેવાતાં ગુંગળાય છે, મોં બંધ હોવાથી રડી શકતું નથી અને દબાણથી મુક્ત થવા. ની શક્તિ ન હોવાથી કેટલીક વેળાએ માઠા સમાચાર મળવાના દાખલા બને છે, માટે કદિ તેવી રીતે સૂઈને ધવરાવવાની આદત રાખવી નહીં. જો કે હમેશાં તેમ થવા સંભવ નથી, તે પણ કોઈ સમયે જે કારણથી આવું પરિણામ નીપજે, તે કારણને તદૃન બંધ પાડવાની જરૂર છે. ધાવણ વધારવાને ઉપાય
ધાવણ વધારવાની ખાતર ડોકટરે કેટલીક વખત બીર પિટર કે બીજા માદક પદાર્થ આપવાની સલાહ અને ભલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય-પરિચ્છેદ.
મણ આપે છે. પણ કુદરતી ધાવણનું પિષણજ બાળક માટે બસ છે, કેમકે માદક પદાર્થોથી લાવવામાં આવતું ધાવણ વિકારી બને છે તે બાળકને તેના સેવનથી ઘેન રહે છે અને શરીરને નુકશાન કરે છે. વળી મલીન લોહીથી બનેલું ધાવણ ધાવવાથી બાળકનું લેહી પણ મલીન થતાં બાળકને માંદગી ભોગવવી પડે છે. વખતે વાળ ખરી પડી ટાલ પડે છે, માટે તેવા પદાર્થોને ઉપયોગ આ પ્રસંગેકરે નહીં. દૂધ કે લીંબુનો રસ પીવા તથા રસવાળાં ફળ ખાવાં કે જેથી દૂધ વધે છે અને કશું નુકશાન થતું નથી. ઘણી માતાઓ બાળકને અફીણથી બનેલી બાળાગેલી આપે છે, પણ આ રીત ઠીક નથી, બાળકને શાંત બનાવવા માટે આરામ દ્વારા ઉંઘ લાવવા ઉઘુક્ત રહેવું તે હિતકરતા છે. અજીર્ણને ઉપાય–
બાળકને અજીર્ણ જણાય તે દસ્તની દવાઓ ન દેવી, પણ ગુલાબકળીને વાટી ચાળી મધ સાથે ચટાડવી. તથા દર ત્રીજે દિવસે નીચેની દવા આપવી. ફુદીને, વરીઆળી, સેનામુખીનાં પાંદડાં, સંચળ, ગરમાળાનો ગોળ, જીરું અને પીત્તપાપડે એ ચાર ચાર રત્તિભાર, તથા સુંઠ, ઉન્નાબ, નરકચૂરે, ખંડીયે કે ટંકણખાર ( ફુલાવેલે) અને એળીઓ એ બે રતિ લેવાં. આ દવાઓનો ઘસારે આપવાથી અજીર્ણ વગેરે થતું જ નથી. બાળકને દસ્ત લાગતા હોય તે, બીલીને ગર્ભ અને મસ્તકી એ બે ઘૂંટીને પાઈ દેવાં. તેમજ અતિવિષની કળી, નાગરમોથ, કાકડાશીંગ અને લીંડીપીપર એના ચૂર્ણને મધની સાથે ચટાડવું. જેથી ખાંસી, દમ, જાહેર, ઉલટી વગેરે તાકીદે મટે છે.અતિ વિષ નીકળી એ બાળકને અમૃત સમાન છે. બાળકને બલિષ્ટ કેમ બનાવવું –
બાળક બે ત્રણ મહીનાનું થાય છતાં દુર્બળ જણાય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
પટ્ટ
મહિલા મહાદય.
ન્હેવરાવાના પાણીમાં મીઠું અગર સિધાલુણ નાંખી વ્હેવાવવું, જેથી તે અલિષ્ટ થાય છે.
અન્ન પ્રાશન સંસ્કાર વિધિ—
બાળકને ખારાક શરૂ કરવા માટે ઓછામાં ઓછી ખા ળકની ઉમ્મર છ મહીનાની હોવી જ જોઇએ. ( પુત્ર માટે છ અને પુત્રી માટે પાંચ મહીનાની મર્યાદા છે. ) અને અન્ન પ્રાશન સંસ્કાર કરાવી પછી ખારાકની શરૂઆત થવી જોઇયે. એટલે કે જે દિવસે ૪–૯–૧૪-૦))તિથિન હોય, ક્રૂરાકાંત વગેરે ઢાષાથી રહિત, અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, શ્રવણુ, યનિષ્ઠા, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એ પૈકીનુ નક્ષત્ર હાય, રવિ-સામ-બુધ અને શુક્ર, એ વાર પૈકી કાઇ વાર હાય, અને વ્યતિપાત્ત-વૈધૃત–યમદંડ-યમઘંટ-કુલિક-મૃત્યુ-શૂળ વગેરે દુષ્ટ ચેાગા ન હોય, તથા આનંદ, મિત્ર, અમૃતસિદ્ધિ, સિદ્ધિ, વગેરે શુભ ચાંગા હાય, તે દિવસે લગ્નશુદ્ધિ તપાસીને અન્ન પ્રાશન સંસ્કાર કરાવવા,
લગ્નશુદ્ધિ તપાસતાં લગ્નમાં સૂર્ય, મંગળ, શનિ, કે કૃશચંદ્ર પડચા હાય તેા સારા નહીં, બુધ હોય તે સારૂ, કેમકે તેથી તે બાળક બુદ્ધિવત નીવડે છે, શુક્ર પડેલા હોય તેા મહુ જ સારૂં, તેથી તે બાળક સુખચેન લેાગવનાર નીવડે છે. બુધ, બૃહસ્પતિ અથવા પૂર્ણ ચંદ્ર હેાય તે તે ખાળક દાતાર નીવડે છે. બુધ, શુક્ર, ગુરૂ, કેદ્ર ત્રિકેાણુ કે આઠમે ખારમે ભુવને એક સંગાથે કે અલગ અલગ આવ્યા હોય તેા તે ઇષ્ટ નથી. ચંદ્ર છઠે આઠમે રહેલા પણ ઇષ્ટ નથી. જન્મરાશીની ગણત્રીમાં ચંદ્ર ૪-૮૧૨ ભુવને હાય તે પણ અનિષ્ટ છે. આ પ્રમાણે લગ્નશુદ્ધિ જોવી,
આ પ્રમાણે નિર્ણિત કરેલા દિવસે સ ંસ્કાર કરાવનાર જિનાલ યમાં જઇ સ્નાત્ર ભાવે અને નૈવેધ માટે જેપવિત્ર લેાજન ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
દિતિય-પરિચ્છેદ.
પ૭
રેલ હોય તે થાળમાં ભરી પ્રભુ સન્મુખ ધરે. (મંદિર ન હોય તો સિદ્ધચક્રજીના ગટા કે તસવીર આગળ શુદ્ધ ભાવનાથી ધરવું.) પછી ઘેર આવી બાળકની સામે બેસે, અને કુળમાં વડીલ
હેય અને તે ઉદાર દિલની-બાળકનું ભલું ચાહનારી, સ્વચ્છ સદાચારી હેય તેવી સંભાગ્યવતી સ્ત્રીએ તે બાળકને પાટલા ઉપર બેસારી મહેમાં આચાર માત્ર અન્ન પ્રાશન કરાવવું અને સંસ્કાર કરાવનારે નીચેને મંત્ર ત્રણ વખત બોલ–
૩ અઈ માવાનરન ત્રિોલાનાથ ત્રિપુનિતા gधारितशरीरोपि कावलिक आहारं आहारितवान् तपस्यबपि पारणविधौ इक्षुरसपरमान भोजनात् परमानंदात् आपकेवलं तदिन औदारीकशरीरमाप्तः त्वमपि आहारय आहरंतस्ते दीर्घमायुरारोग्यं अस्तु अहं ॐ ખેરાક શરૂ કરવાની આગાહી
દાંતનાં દર્શન ન થયા હોય ત્યાં લગી કુદરત ધાવણ ઉપર બાળકને રાખવાને સૂચવે છે કેમકે દાંતના દર્શન જન્મની સાથે જ થતાં નથી તે તેને પુરાવે છે. જ્યારે બાળકની છેજરી અન્ન લેવાને લાયક થાય છે, ત્યારે જ તેને દાંત ફુટવો શરૂ થાય છે તેમ સમજવું. પ્રથમ તેને બપોરે એકજ વખત ખોરાક આપ, એક માસ વીત્યા પછી (ત્રણ માસ થતાં લગી) દરરેજ બપોરે બે વખત (સવારે બપોરે) આપ અને વળી છેડે વખત (મહીને) વીતી જાય તે પછી બીજા ત્રણેક માહીના થતાં સુધી સવાર બપોર અને સાંજરે એમ ત્રણે વખત ખોરાક આપવાની આદત રાખવી. પણ ખાસ યાદ રાખવું કે વધારે ખવરાવવાથી મારું સંતાન જલદી પુષ્ટ થઈ જાય એમ ધારીને હદ ઓળંગી જવી નહિ. નહીં તે અપચો થવાથી ઝાડે–અજીર્ણ થઈ આવશે. ખેરાક હલકે અને પથ્ય, રૂચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
૫૮
,
મહિલા મહોદય.
દે. રાત્રિયે જમાડવાની ટેવ પડાવવી નહીં, કેમકે તેથી બાળકને શાંતિપૂર્ણ નિદ્રા આવતી નથી, અને પ્રકૃતિમાં બિગાડે થાય છે.
ચાટણું કે બીસ્કીટ અગર ચા, કોફી બાળકને હગી જ ન આપવાં, તેનાથી લાભ નથી પણ હાની છે. એવા ખેરાકથી બાળકને દાંત ફૂટતી વખતે તાવ અને તાણ સખ્ત રૂપમાં દેખાવી દે છે. અથવા એવા જ અન્ય વ્યાધિઓ પેદા થાય છે; માટે ચગ્ય માફકસર ખેરાક આપ.નહીં તે અગ્ય ખેરાકથી બાળકને પાતળા ઝાડા થશે અથવા તેના આંતરડાનું સુ કમળ પડ ધીરે ધીરે સુજી આવશે અને આના પરિણામે બાળક ગળી જઈ હાડપીંજર બની જશે. માટે સાવધ રહેવું અને તે વખતે બાળકને વધારે મુંઝવનારી દવાઓના રગડા પણ ન આપવા; કેમકે તેથી બળ માત્ર નાશ પામશે અને જઠર નબળી પડતાં જઠરનાં દરને પાયે નંખાશે. બાળકને શરૂઆતને ખોરાક
બાળકને ખોરાકમાં પ્રથમ સારી પેઠે ચડેલા ચોખાની સાથે દૂધ અગર ચેખા મગની ખૂબ ચડી ગયેલી ખીચડી આપવી. પછી રેટેલ કે ભાખરીનું બચકું ચગળવા આપવું, જેથી દાંત મજબૂતી પકડે છે, અને તાકીદે ઉગી આવે છે. તે પછી બાજરીના રેલાને કે બરાબર ચડેલી ભાખરીને ખેરાક આપે. તેમાં પણ જેમ બને તેમ ઘઉં અને દૂધના ખેરાક ઉપર વધારે રૂચિ કરાવવી ને તે આપતા રહેવું જેથી હાડકાં અને સ્નાયુઓ સારી પેઠે બંધાઈ જતાં શરીરપૂર્ણતા સહ વૃદ્ધિ પામે છે. માટે પચવામાં વાંધો ન આવતું હોય તે તે સત્વદાર રાક આપે. પણ તે સાથે વધારે ઘી ન આપવું. ઘીથી ચરબી વધે છે પણ હાઇ સ્નાયુ વધુ મજબૂતી મેળવી શકતા નથી. તીખા-તમતમા-ખારા-ખાટા-ગરિષ-શુક પદાર્થો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય-પરિચ્છેદ.
૫
આસામણ-ભાત-દાળ-કઢી આપવાના વિશેષ મહાવરા રાખવા જ નહીં. હાડકાને પોષણ મળવામાં તે પદાર્થો નડતર કરનારા છે; માટે તેવા ન આપતાં ઉમદા તાજા ફળ મેવા વગેરે આપવા, નિ`ળ ખારાક આપવાથી ખળક ભમી ગયેલા પગવાળું ને પાંચા માંધાનું બને છે તથા ખધકાષ-જ્ઞાનતંતુઓની નખળાઈ અને નિરૂત્સાહીને ભેટે છે. શેરડી, સફરજન્તુ, દ્રાક્ષ નારંગી, જાંબુ, કેરી, નાસપાતી વગેરે ફળે ખવરાવવાં કે જેથી ખાળક • આની અને હૃષ્ટપુષ્ટ અને છે. જ્યારે ખાળક એ વખત જમવા લાગે, ત્યારે તેને ભાખરી, રોટલા સાથે શાક અને સ્હેજ ભાત આપવાનો રિવાજ રાખવા અને ત્રણવાર જમવા લાગે ત્યારે સાંજરે ભાખરી, રોટલા કે દૂધ આપવુ. એક વર્ષીનુ થાય ત્યારપછી બચ્ચાંને સવારે દૂધ આપી પછી મપાર અને સાંજરે જમાડવું અને પાણી પણ ઇચ્છા મુજબ પાવુ. કદાચ અયેાગ્ય ખારાકથી કે અપચાથી બાળકને તાવ આવે અથવા વારેઘડિયે રમતાં પડી જાય, માંદુ પડે, રીસાળવુ, હઢીલું, અને ચીડીયુ' અને તા તેને ફક્ત ફળ ઉપર તે દિવસ રાખવું અગર જરૂર જણાય તેા વધારે વખત પણ તેજ ખારાક આપવા. બાળકને બંધકોષ પડે તે નેપાળા, દિવેલ કે ખીજા રેચક ઉપાયાના ઉપયાગ ન કરતાં પેટ ઉપર એરડીઆના શીરા સહેવાય તેવા ગરમ ખધવા અગર સ્હેજ ધ્રુસ્ત લાવનાર પશુ સાદો ઈલાજ કામમાં લેવા. એક ચમચી ઘહુના લેાટને ઘેાડા પાણી સાથે પા કલાક ઉકાળી તે પાણી પાવું, નહીં તે જીલામવાળી ચીૌથી દસ્તતા લાગશે, પણ પછીથી આંતરડાંનાં જ્ઞાનતંતુઓ હદપાર ઉશ્કેરાતાં નબળાં પડી જશે ને થાડા દ્વિવસે પછી એથી પણ વધારે સમ્ર અંધકાષ થશે, માટે અને ત્યાંસુધી તા બાળકને દવાજ ન આપવી, અને આપવી ૬રસ્ત જણાય તા પરિણામે હાનિકારક થાય તેવી દવાઓ ન
આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૦
મહિલા મહેાય.
બાળકને ન્હેવરાવવાનુ ધારણ—
જન્મથી માંડી ૪૦ દિવસના આળકને સહેજ ગરમ પાણીથી ચેાથે આઠમે રાજ ન્હેવરાવવુ જોઇએ. અને જેમ જેમ મેટુ થતુ જાય, તેમ તેમ દરરોજ ન્હેવરાવવુ. ગરમીની મેાસમ હાય તા સાંજના ચાર વાગ્યે અને શરદીના વખત હાય તા બપોરે ઋતુ મુજબ ગરમ પાણીથી હૅવડાવવું અને તુરત સાફ કપડાથી લૂછી કારા શરીરવાળુ કરી હવા ન આવે તેવા સ્થળમાં રાખવું. ( ખુલી હવામાં વ્હેવરાવવું નહીં, પશુ ઓરડામાં ન્હેવરાવવુ. ) ભીના હાથે લેવું નહીં, તેમ ભીનાં કપડાંના સ્પર્શી રાખવા નહીં, બચ્ચાંને ઉંઘમાંથી જાગ્યા પછી એક કલાક બાદ ન્હેવરાવવું, વ્હેવરાવતી વખત સુંદર સુગંધી સાબુ કે સુગંધી ઉવટણું ઉપયાગમાં લેવું, જેથી મેલ રહેવા પામતા નથી. અથવા ચણાને લેાટ અને તેલ, અથવા એકલુજ તેલ મસળી ધીરે ધીરે ન્હેવરાવવુ. કાનમાં પાણી ન જાય તેની સંભાળ રાખવી. ધવરાવીને કે ખવરાવીને તરત ન્હેવરાવવું નહીં. તેમજ પસીના બહુ થયા હોય તે વખતને બચાવી પછી હૅવરાવવુ. હેવરાવતી વખત હાથ પગને વાળવા, માથું દેખાવવું ને નાકને તારવવા ચપટીથી આચાર કરવા. હેવરાવ્યાં પહેલાં આંખ્યાની ઉપર તેલના ટુવા ને નાકમાં ઘીનાં ટીપાંના ઉપયોગ કરવા કે જેથી આંખ્યા સુંદર થાય છે અને નાકમાંથી લીટ આવવાનું જરૂર વિના "ધ થતાં કિ સાફ આવે છે અને ગંદુ થતુ નથી.
ન્હેવરાવવાથી શરદી થાય છે એવા વ્હેમ રાખી બચ્ચાને ન્હેવરાવ્યા વગર ગંદું રાખે છે, તે બાળકને તન્દુરસ્ત રાખવાને અદ્દલે ઉલટી તેની તન્દુરસ્તી હાથે કરીને બગાડે છે. શુદ્ધિ એ બુદ્ધિ અને જીવનને ઉત્કૃષ્ટ મનાવે છે માટે ઉપર પ્રમાણે હવરાવવા ઉપરાંત દિવસમાં બે ચાર વખત મ્હાં ધાવા, ધાવરાવવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય-પરિચ્છેદ.
૧
મહાવરા રાખવા અને તેમ કરવાની ફરજ પાડી સાફ રહેવાનું જ્ઞાન આપવું. તેમજ કપડાં પણ વખત વખત ધેાઈને હમેશાં સ્વચ્છ પહેરાવવાં.
ખાળકનાં અંગાની ખીલવણી—
ન્હેવરાવવાનુ પાણી સહન કરી શકે તેટલું ગરમ રાખી થાડુ થાતુ રેડી ન્હેવરાવવું, તેમજ હળવે હાથે શરીર ચાળતા જવું અને પછી કાઈ ભાગ ભીનાશવાળા ન રહે તેવી રીતે હળવે હાથે સ્વચ્છ ટુવાલથી શરીર લૂછી સાફ કરી નાંખવું.
ન્હાવાથી બાળકનાં શરીરની ચામડીનાં છિદ્રો ખુલ્લાં રહે છે, તેના લીધે તેના શરીરમાંની ઝેરી હુવા પરસેવા રૂપે મહાર નીકળી જાય છે, અને ન્હાવા વખતે ખુટ્ટા શરીર ઉપર સૂર્યના કિરાના પ્રકાશ, તથા નવીન શુદ્ધ હવાના પ્રભાવ પ્રાપ્ત થવાથી, અનંત શક્તિવંત વિદ્યુનાં રજકણા પ્રાપ્ત થવાથી ખળક બળવાન અને ખુબસૂરત અને છે. સ્વચ્છતા એ રાગાને રાકવાનું પહેલુ શસ્ત્ર છે. તદૃન હવા કે પ્રકાશથી અચ્ચાંને દૂર રાખવાથી તે કેવળ નાજુક પ્રકૃતીનુ બની જતાં તેનામાં સહનશીલતાના ગુણ દાખલ થતા નથી; જેથી તે ખાળક જરા કષ્ટ આવી પડવાથીજ ગભરાય છે, ને નાહિમ્મતવાન અને છે; માટે પ્રથમથી જ તેવી ટેવ પાડવી કે આગળ જતાં તે બાળક મજબૂત બાંધાનુ કષ્ટ-સંકટ-તાપ-પવન–તાઢ—વર્ષો વગેરેને નહીં ગણુકારનારૂં' નીવડે.
એટલું તેા સ્વાભાવિક છે કે જે જાનવરા (બળદ-ધાડાઊંટ વગેરે) પણ તેવા તાપ, તાઢ, પવન, વર્ષાની ઝપટથી નિડર બન્યાં નથી,તે તાપ, તાઢ, પવન, વર્ષોમાં સ્વારને દગા દેનારાં નીવડશે; કેમકે જે ખામત સહન કરી નથી તે ખાખત તેઓને મહુ વસમી લાગે છે, અને એને લીધેજ મારવાડી લેાકા ઉંટને તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય..
કામાં ઉભે રાખે છે, તેમજ યુરોપિયને ઘડાઓને પણ તાઢ તડકા-વર્ષાદ-પવનથી ને તે બંદૂકના તડાકાથી નિડર બનાવી દે છે. યુરોપિયન-સજરે ને કાબુલીઓ તડકે સહન કરવામાં સંગીન નહીં બનેલા હોવાથી સખ્ત તાપને પ્રસંગ ગે તેઓ પાછા પડી જાય છે. ઝાંશીની લડાઈમાં ઝાડ નીચે પણ ૧૧૦ ડીગ્રી તાપ પડતા હતા તે વખતે પણું બુંદેલખંડી તડકાના પરિચિત હોવાથી મેજ સાથે સેજ રે સાથે લડ્યાજ કર્યા હતા જ્યારે જે તે પ્રખર તાપને ન સહન કરતાં લડ્યા વગર તાપથી મરણને શરણ થયા. મહાન નેપલીયન બોનાપાર્ટ પણ ઋતુ સહન ન કરી શક્યું ત્યારે શાંત થયેલ હતું. એ માત્ર ઋતુ સહન કરવાના બીનઅનુભવના પરિણામે બહાદુર છતાં પાછળ પડવાનું કારણ છે. કચ્છી, મારવાડી, તૈલંગી, મદ્રાસી, સિંધિ વગેરે અને ખેડુતે તડકા તાઢ આદિના ટેવાયેલા હોવાથી તેઓ ગમે તે દેશમાં જઈ શકે છે, તકલીફ વેઠી શકે છે, એકસંપથી વતી પુષ્કળ મહેનત કરી પૈસાપાત્ર બને છે અને પોતાને શારીરિક બળને સહનશીલતાને વારસો પિતાનાં ખારાં ફરજદેને બક્ષી શકે છે તે તરફ ખ્યાલ કરી પિતાનાં બાળકને સહનશીલ બનાવવા અવશ્ય યત્ન કરે જરૂર છે. સ્વચ્છ હવાને પરિચય–
કેટલીક માતાએ બચ્ચાને વધાધ વાવળી થઈ જવાની નકામી બીકથી તેને કપડાંઓમાં ઢબુરી રાખે છે અને હવા ખાવા દેતી નથી, પરંતુ નવી હવા પ્રાપ્ત કરવાની પ્રાણી માત્રને ખાસ અગત્ય છે, માટે માતા સુવાવડમાં હોય ત્યારથી ચોખ્ખી હવા વાળું મકાન રાખી બાળકને સ્વચ્છ હવા મળવા દેવી, કે જેથી બાળક નિરોગી, બળવાન અને ખુશમિજાજી થવામાં વધે ન આવે. બાળકને ઘડીઆમાં–પાલણામાં કે પથારીમાં સુવાયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
દિતિય-પરિચછેદ.
હોય તે પણ મહીં ઢાંકવાની જરૂર નથી. માખીઓ બેસવાથી જેટલું નુકશાન નહી થાય તેટલું મોં ઢાંકી સુવાથી થશે. બાળક જ્યાં સુતું હોય ત્યાં હવાની આવજા બંધ પાડવી નહીં. બાળક મહીનાનું થાય, એટલે તે પછી બહાર સ્વચ્છ હવામાં સાંજના ચાર વાગવાની વખતે દરરોજ ટાઈમસર ફેરવવું. ફક્ત વર્ષાદ વરસતો હોય તે લઈ જવું નહીં. પવન બાળકને ગેરકાયદે બક્ષત નથી, પણ ઉલટી તેના ગાલ ઉપર ગુલાબી બક્ષે છે, તેને ચીડીઆપણાથી ને કંકાસથી બચાવે છે. બચ્ચું જેમ જેમ મેટું થાય તેમ તેમ ગધાઈ ગયેલી હવા કરતાં ખુલ્લી હવામાં રહેવું તેને પસંદ પડે છે, અને તેથી ઉધરસ, સળેખમ તથા છાતીમાં દુઃખાવો થવા પામતું નથી. ગામડાનાં છોકરાં શહેરનાં છેકરાં કરતાં વધારે મજબૂત–બળવાન બને છે, તેનું મુખ્ય કારણ તેઓને શહેરીઓ કરતાં ખુલ્લી હવાને ઉત્તમ લાભ મળતા રહે છે તે છે, માટે જેમ બને તેમ દરરોજ નિમેલે વખતે શુદ્ધ હવાનું પિષણ બાળકોને આપવુંજ લાભદાયક છે, કેમકે તેથી ફેફસાને બહુ ફાયદો થાય છે. કસરત
કસરત શરીરને સુદઢ બનાવે છે, શરીરમાંની સુસ્તી દૂર કરી શરીરને હલકું બનાવે છે, કામ કરવાની શક્તિ બક્ષે છે, જઠરાગ્નિ પ્રદિપ્ત થાય છે, મેદને વધારે થતું અટકાવે છે, શરીરના અવયવોને છુટાં તથા મજબૂત બનાવે છે. કાચું કે ભારે પડતું ભેજન થઈ ગયું હોય તો તેને પચાવે છે, વૃદ્ધાવસ્થાના ભવિષ્યના ભયને દુર કરે છે, અને આનંદ-ક્રતિ બક્ષે છે. માટે ન્હાનપણથી જ મન સાથે, તન(શરીર)ની કસરતથી બાળકને કસવામાં આવે તે ઘણાક લાભ થાય છે. બાળક બેસતાં કે ચાલતાં ન શિખ્યું હોય ત્યાંસુધી તેને બાબાગાડીમાં સુવારીને સ્વચ્છ હવા મેળવી શકાય ત્યાં લઈ જઈ ફેરવવું. કેડે તેડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૪.
મહિલા મહેાદય.
કરતાં સુવાગ્યાની પેઠે કે હાથ ઉપર રાખી ફેરવવું વધારે ફાયદાકારક છે. તેડવાથી ખાળક નખની કમ્મરનું અને છે, અને સુતાં સુતાં હવા વધારે હેલાઇથી લઇ શકે છે, તેથી ફેફસાં પ્રકૃશ્ચિત બને છે. ઘેર પણ ઘેાડીઆમાં કે જમીન પર બિછાવેલી ગાદડીમાં બાળકને સુવારવાની ટેવ રાખવાથી તે ચતુ પડયુ' પડયું હાથ પગ લાંખાઢુંકા કરવાથી બહુ આન ંદ મેળવે છે. એજ કસરતથી તેને ખારાક પચે છે. જરા માટું થયા પછી ચાલવાની–દાડવાની રમ્મત ગમ્મત કરવાની કસરત મળતાં બાળક રૂપવત, હીમ્મતદાર, કદાવર અને સુદૃઢ અને છે. રૂધિરની ગતિ વધે છે, શ્વાસેા શ્વાસ ઝડપથી ચાલે છે અને તેથી શુદ્ધ હવા વધુ પ્રમાણમાં ગ્રહણ કરવામાં આવતાં રક્ત શુદ્ધ થાય છે. પ્રાણતત્ત્વ-જીવનરસ જે હવા સાથે મળેલું છે તે રકતમાં મિશ્ર થતાં તે રક્ત વડે જે જે વયવા પાષાય છે તે તે અવયવા સુદૃઢ અને પૂણું જીવનવાળાં થાય છે. માનસિક શક્તિનું સ્થાન મગજ પણ શુદ્ધ અનેલા રક્ત-લાહીથી પાષાય છે જેથી બળવાન થાય છે, અને બળવાન થવાની ઉત્તમ પ્રતીત આપે છે. મગજને પાષવામાં એક પચમાંસ કરતાં પશુ વિશેષ લેાહીના ઉપયાગ થતા હૈાવાથી, મગજની શક્તિયે પ્રકૃદ્ભુિત ખનવા માટેશરીરની કસરત-મહેનતની જરૂર છે. લાહી એજ જીવનનું મૂળતત્વ છે અને તે મૂલ્યવાન મૂળતત્ત્વને સુધારવા વધારવા કસરત અને શુદ્ધ હવા એ બે મહુકમતી મદદ
ગાર છે.
બાળકના લાહીની શક્તિનું માપ
શરીરરૂપી ક્ષેત્રને રસાળ રાખવા તથા તમામ અવયવા ને જોઈતી ચીજો પૂરી પાડવા મનુષ્યનુ કલેજું ને હૃદય દર મિનીટે શુદ્ધ હવા ને કસરત મળવાથી તન્દુરસ્ત રહેતાં ૭૦ વાર થપકે છે અને દરેક ધબકારે ૨ સલાહીને ધકેલીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
દ્વિતિય-પરિચ્છેદ
૬૫ શરીરમાં રેડે છે. એટલે કે દર મિનિટે ૧૭૫ એસ અને એક દિવસમાં ૭૭ ટન (૪૪૧ મણ) લેહી પમ્પ કરવાનું કામ સતત કર્યા કરે છે. સાધારણ સુદઢ સ્થિતિની અંદર રક્તનું એક બિંદુ આખા શરીરની પ્રદક્ષિણા ફરી ૨ થી ૩ મિનીટમાં પાછું હૃદયની અંદર આવે છે. એથી દરરોજ તે ૧૬૮ માઈલની મુસાફરી કરે છે. તેમજ ભિન્ન ભિન્ન અવયવને પોષણ પહચાડવા અને ઘસાઈ ગયેલા સ્નાયુઓ તથા મળને બહાર કાઢી નાંખવા માટે શરીરની અંદર હમેશાં 3 હેર્સપાવર ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે શ્વાસોશ્વાસ વડે ફેફસામાં ખેંચાતી હવામાંથી “ઓક્સીજન” નામનું તત્વ લેહી ગ્રહણ કરે છે અને પછી તેને જાર, કલેજુ ને આંતરડાં વગેરેમાં લઈ જઈ પચાવેલાં તકાર્બન, હાઈડ્રોજન, નાઈજન આદિની સાથે ૨સાયણિક સંમેલન થાય છે અને તેથી ઉષ્ણુતા પેદા થઈતે વડે શરીરને સજીવનતા મળતાં ઉત્તમ કાર્ય કરી શકે છે. પણ એમ બનવા માટે કુલ આધાર ચાખી હવા અને એગ્ય શારીરિક માનસિક કસરત ઉપર જ રહે છે. માટે જ ઉછરતી વયથી જ મન-તનને કસરત વડે ફાયદા બક્ષવા અવશ્યના છે. વધારે કસરત કે મહેનત કરવાથી બાળકને ભાગ્યે જ હાની થવા સંભવ છે. તેમ તેઓ જ્યારે શ્રમિત થાય છે, ત્યારે પિતાની મેળેજ કૂદાકૂદ બંધ કરે છે અગર તે ઘરમાં આવી ઉંઘી જાય છે, અને વિસામે–આનંદ મેળવે છે. રહેવાનું મકાન કેવું જોઈએ –
બાળક મનમાનતી રીતે ખેલી કૂદી શકે તેવી સવડવાળાં રહેવાનાં મકાન જોઈએ. બહુજ ન્હાનું, અંધારાવાળું, ભેજવાળું, વચમાં ભાઓવાળું અને ટુંકા ટુંકા ખંડવાળું મકાન બાળકના ખેલ (રમત) ને અગવડરૂપ છે. જ્યારે જ્યારે કેઈ નેહી સંબં, ધીને ત્યાં બાળકને લઈ જવામાં આવે, ત્યારે ત્યારે પિતાના અને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
તે સ્નેહસંબંધીના બાળકોને ભેગાં રમતગમતકરવાની પરવાનગી આપી પછી પિતાને વાતચીત વગેરેમાં વળગવું. બાળકને ચુપચુપ રાખી તેને મુંઝવી ડરાવી ડારા દેખાડવા પ્રયત્ન આદર એ ઠીક નથી. પ્રત્યેક માતા પિતાની સહુથી પહેલાં એજ ફરજ છે કે પિતાનાં બાળકો અત્યંત નિરોગી ને બળવંત શરીર સંપત્તિવાળાં બનાવવાના ઉપાયે હાથ ધરવા. જે તેમ નામાં ઝવેરત હશે તે તેથી તરત ઝળકી નીકળશે. કસ્તૂરી કેઈને કહેવા નથી જતી પણ તેની સુવાસ જ તેણને જગજાહેર કરી દે છે. માટે જ બાળકનું નૂર ચમકતું રાખવા તથા નર બતાવી આપવા ન્હાનાં બાળકને મનમેજ મુજબ રમવા-ખેલવા-કૂદવા-દેડવા મહેનત કરવા દેવી કે જેથી તે મજબૂત બાંધાનાં થશે, રૂપાળાં બનશે, નિડર નીવડશે અને શરીરબળ, મનબળ વધી વખાણવા યોગ્ય કામ કરનારાં જગવિ
ખ્યાત થશે. વિચાર કરે કે ભારતેશ્વરી મહારાણુ વી. રીયાના મુખ્ય પ્રધાન મિ. ગ્લાડસ્ટન કે જે દ્રવ્યસંપત્તિમાં, બુદ્ધિ સંપત્તિમાં કે અધિકાર સંપત્તિમાં પૂર્ણ સ્તુતિપાત્ર મહાત્મારૂપ હતું, છતાં પણ તે દરરોજ ગાડીની ગરજ ન રાખતાં પગપાળો ૪-૬ માઈલ ચાલતો હતો અને પછી પિતાને હાથે બે ચાર મણ કાષ્ટ ચીરતો હતે. શું એને ઘેર વાહનની ખોટ હતી? શું કરચાકરેની તાણ હતી? શું તે પૈસાના બચાવ માટે કંઈ બખીલાઈબતાવતી શું છે એટલે બધો આબરૂદાર, માલદાર અને અધિકારી છતાં પગે ચાલવામાં ને લાકડાં ચીરવામાં જરા પણ શરમાતે નહતે? એવું કશું ન હતું. એ અંગબળ વધારવા તથા તેને મજબૂત રાખવા તેમ કરતે હતા, અને એમ કરતાં શિખવાડનાર માબાપને જ એ પ્રતાપ હતે. તથા તેમ કરવાથી બુદ્ધિશાળીમાં એ ગણાય, દીર્ઘજીવન ભોગવ્યું અને તે પણ આરેગ્યતા પૂર્વક ભેગવી રાજા પ્રજાનું ભલું કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
દિતિય-પરિચછેદ
તેમજ ટ્રાન્સવાલના પ્રેસિડેન્ટ મિ. ફુગર મહાન ધનાઢ્ય અને રાજ્ય વૈભવશાળી હતા, છતાં તેણે એક વખત ખાસ પ્રસંગને લીધે દેડીને ૯૦ માઈલને પંથ એક દિવસે પસાર કર્યો હતું. તેમજ તેણે ટ્રાન્સવાલની લડાઈ વખતે પણ વખાણવા રોગ્ય ચાલાકી–સ્વદેશાભિમાન–શાર્થ-પૈર્ય અડગતા બતાવી પ્રાણની દરકાર ન કરતાં દુનિયાના લેકેને બેધ આપેહતે. મિ.
ચેજ સિટન જેવા એક સાધારણ મનુષ્ય મહાન પરાક્રમે કરી પોતાના ડૂબતા દેશને તારી સ્વતંત્ર બનાવ્યું. એ બધાંએને એવી ઉત્તમ તાલીમ માતાપિતાથી વારસેજ મળી હતી.
જ્યારે આપણા દેશના ધનાઢ, અમલદારે, તથા ઈલમદારે, પિતાની જાતે કામ કરવામાં–જે ઉપાડવામાંપાળા ચાલવામાં ને દેડવામાં પિતાની આબરૂને ઉંધી વળી જતી માને છે. એઓ તે બિચારા પિતાની પાકીટ પણ બીજાને ઉચકવા આપે છે, જરા વધારે વાત કરતાં પણ કંટાળો ખાય છે, જરા મહેનત પડતાં પથારીનું શરણ લે છે અને મહેટાઈ જાળવવા ફુલણજી બની ફેકટ જન્મને ફેંકી દે છે. એ માંચીના માકડ જેવા શેઠીઆ કે પાંગળા અધિકારીએથી દેશનું દારિદ્ર કેવી રીતે દૂર થઈ શકે ?
આર્યાવર્તમાં નજર કરશું તે અર્જુન, ભીમ, ભીષ્મ, કર્ણ, પૃથ્વીરાજ, ચામુંડરાય, સમરસિંહ, મેળ, સંગ, કું, પ્રતાપ વગેરે અને વિમળશાહ, વસ્તુપાળ, તેજપાળ, ભા
શાહ, આદિ પુરૂષે નીર અને નૂર બતાવી અક્ષય નામના મેળવી, એ માત્ર ન્હાનપણમાં જ મળનારી કસરત, તાલીમ વગેરેને તેઓને માટે તેઓના માબાપેએ આપેલ વારસાનું ફળ હતું. તેથી તેઓ જગજાહેર થવા ભાગ્યશાળી થઈ શકયા હતા તેમજ ઈચ્છનકુમારી, સંયુકતા, કર્માદેવી, ફતા જેમની માતા, બહેન ને વધૂ, તારામતિ, ચાંદબીબી, લક્ષ્મીબાઈ, સરલાદેવી, વીરા, દુર્ગાવતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
અંદા,સિવિલા, કેનફેલિઓનરીની રાણી, ચેષ્ટા, રાખિયનહરવીન, ઈપિનીના, મેરી ડી રેજિસબર્ગ, કેથેરાઈન હરમન વગેરે વગેરે સતી વીરાંગનાઓ પોતાના દાગ્રહ બળ વૈર્ય વગેરેને લીધે પિતાનાં નામ અચળ પુના તારાની સાથે અચળ કરી સ્વર્ગમાં સહેલઘા કરે છે. અને વાસ્તવિક તપાસ કરતાં પ્રકટ જણાય છે કે એ બધો મહીમા માબાપની ઉચ્ચ કેળવણું અને તનમન બળને સંગીન બનાવવાના પ્રયાસને છે. માટે દરેક માબાપાએ જે પિતાના બાળકની ઉન્નતી ચાવી હોય તે તેમને સંગીન બનવા કસરત કરતાં ન અટકાવતાં ઉલટી મદદ આપવી કે જેથી તેઓ બાહોશ-બહાદુર-નામાંકિત નીવડે. બાળકને કેટલી ઊંધ જરૂરની છે?
જમ્યા પછી શેડે વખત તે બાળકને ઉંઘમાંજ વ્યતીત થાય છે. પણ તે જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ એની મેળે જ તેની ઉંઘ ઓછી થતી જાય છે. તે પણ તે જ્યારે જ્યારે ઉંઘવા ઈચ્છતું હોય, ત્યારે ત્યારે તેને રમાડી ધવરાવી કદી ઉંઘ લેવામાં અટકાવવું નહીં. તેમજ તે જ્યારે જ્યારે ઉંઘતું હોય ત્યારે ત્યારે પણ તેને શાંતિથી નિદ્રા લેવાય તેમ મકાનમાં શાંતપણાથી બોલવું ચાલવું કામકાજ કરવું જોઈએ. બાળક જ્યારે સુતું હોય તે વખતે તેને બચી પણ ભરવી નહીં, હમેશાં તેના સુવાની જગે તંગ-કઠણ ન હોવી જોઈએ. માકડ-ચાંચડ–જુ-ડાંસ-મચ્છર વગેરે ન હોય, ગંદી જગા ન હાય, હવાબદ્ધ ન હોય તેવી સ્વચ્છ જગામાં સુવારવું જોઇયે. સુતા બાળકની વારંવાર સંભાળ લેવી જોઈએ. બાળકને ચતુ સુવા દેવું જોઈએ. તેને લુગડાં પહેરાવી કે ઓઢાડી કંટાળો ન આપવું જોઈએ. અને ટુંકામાં તેને વિશ્રાંતિથી નિદ્રા લેવામાં કોઈપણ અડચણ ન નડે તેમ વસ્તી આનંદમાં રહેવું જે, કે જેથી બાળક આનંદી મિજાજનું થાય છે અને હુષ્ટપુષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ બને છે. બાળકને તેની ઉંઘ પૂરી થયા વિના કદિ જગાડવું નહીં. નહીં તે તેથી તે બીમાર થાય છે. માટે બાળકે તેમજ તેની માતા કે ધાવે પૂરતી નિદ્રા લેવી કે જેથી તેને આનંદ સતેજ રહે. ઉંઘ એ પ્રાણી માત્રને કુદરતી વિસામે આપના અત્યુપયેગી પ્રબંધ છે માટે ઉંઘને ન રેકતાં, શાંતિ થતાં સુધી ઉંઘવા દેવું એજ અતિ લાભદાતા છે. બાળકને કપડાં કેવાં પહેરાવવાં? .
હમેશાં બાળકને કપડાં સફાઈદાર, સુંવાળો, સફેદ, ઢીલાં અને ઋતુ અનુકૂળ પહેરાવવાં લાયક છે. તેમાં પણ બહુ ઢીલાં કપડાં ન પહેરાવવાં કેમકે તેથી બાળકના હાથ પગ તેમાં ભરાઈ જવાને ભય રહે છે તેમજ તંગ પણ પહેરાવવાં નહીં. કેમકે અવયવે પ્રકૃતિ થવામાં તે હરકત કરે છે. ટૂંકમાં તે કપડાં બાળકને કૂદતાં ખેલતાં દેડતાં કંટાળો આપે એવાં નહેવાં જોઈએ. વસ્ત્રોને મેલાં થયેલાં જોતાં તરત ધોઈ સાફ રાખવા જોઈએ. ભીનાં કપડાં થયાં હોય તે તરત બદલાવી નાંખવાં અને વિશેષ કપડાં ન પહેરાવતાં જરૂર જેમાં જ પહેરાવવાં. પરંતુ આપણી હર્ષઘેલી, અભણ ને અપૂર્ણ કેળવણી પામેલી બહેને તે તેને જરા પણ પવન ન અડે એવી રીતે માથાથી તે પગલગી ટેપી–જબલામાં વગેરેથી જકડી દઈ તથા ઉનનાં કપડાં પહેરાવી દઈ બાળકને બહુ કંટાળો આપે છે, અને જાણે બૂઝી પોતાના બાળકને નબળું બનાવવા ઉદ્યમ આદરે છે. વધારે ઢબૂરી રાખનારી તથા વધારે કપડાં પહેરાવી ઢાંકçબ કરનારી માતાનાં બાળકે હમેશાં ફિક્કા હેરાનાં અને માંદલાં રહેતાં જણાય છે. અને ઓછાં, આછાં કપડાં પહેર રાવનારી જનેતાનાં બાળકે ગુલાબી ગાલવાળાં, આનંદી, ચાલાક અને હૃષ્ટપુષ્ટ રહેતાં માલમ પડે છે. કપડાં કંઈ ઠંડા રહેલાં શરીરને ગરમી આપી શક્તાં નથી, પણ તે તે શરીરમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
મહિલા મહાવ્ય.
બહાર જતી ગરમીને રોકી શકે છે. માટે હમેશાં બહુ ઢાંકી ઢબૂરી ન રાખતાં બાળકને ચેખી હવાને લાભ મળી શકે અને કંટાળે ન મળે તેવાં ગરમી શરદીને વખત ધ્યાનમાં રાખી
કપડાં પહેરાવવાં. - બાળકને ચાલતાં શી રીતે શિખવવું–
લગભગ દશ મહિનાની અંદર બાળક ઉભું થવા લાગે છે ને જે તેને અગાડી બતાવી ગયા મુજબ પિષ્ટિક ખોરાક આપવા માટે પૂરતું ધ્યાન આપવામાં આવ્યું હોય તે તે ટટાર રહી પગલાં ભરવા માંડે છે. જ્યારે તે એ પ્રમાણે ચાલવા માંડે ત્યારે તેની ઈચ્છા માફક હલનચલન કરવા દેવું. પણ તેની મરજી વિરૂદ્ધ ચલાવવાને માટે કશી કેશીશ કરવી નહીં; કે મકે તેમ કરવાથી નુકસાન થાય છે. ચાલવાને લાયક થયેલજ હશે તે તેને કુદરતજ મદદરૂપ થઈ તુરત ચંચળતા બક્ષશે; પરંતુ તેવી સ્થિતિ વખતે તેને તેના ગજા ઉપરાંત કદિ ચલાવવું નહીં. પિતા પોતાની મેળે અમથા કે કંઈ સહાયે-આધાર રાખી ચાલતું હોય તે તેમ ચાલવા દેવું. દાંત કુટતી વખતે રાખવાની માવજત ?
ઘણું કરીને બાળકને છઠે મહીનેથી દુધિયા દાંત ફૂટવા શરૂ થઈ તે બે વર્ષનું થાય ત્યાંસુધી પૂર્ણ ફૂટી રહે છે. દાંત ફૂટવાની વખતે કેટલાંક બાળકને દસ્ત લાગવા માંડે છે, કોઈની આંખે દુઃખે છે, કેઈની કાંતિ બદલાઈ શરીર શુષ્ક થઇ જાય છે, કેઈક માથું ઘસે છે, કેઈને તાવ આવે છે અને કઈને એથી પણ વિચિત્ર પીડાઓ થતી જોવામાં આવે છે. દાંતા કૂટતાં અગાઉનાં ચિન્હા એ હોય છે કે પ્રથમ મહેથી લાળ દેડે છે, પેઢાં ગરમ અને લાલ દેખાય છે, બચ્ચાં પિતાની આંગળીઓ કરડે છે, તરસ વિશેષ લાગવાથી વારંવાર ધાવવાના હલામા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
દિતિય-પરિચ્છેદ,
કરે છે પણ ધાવતાં દર્દ થવાના સબબને લીધે તુરત ડીંટડી હેમાંથી મૂકી દે છે. દસ્ત લાગવા માંડે છે, રૂવે છે, અને ગાલ લાલ થઈ જાય છે. જ્યારે આવી હાલત થાય ત્યારે પેઢાં ઉપર મધ અને મીઠું મેળવી બીજે ત્રીજે નરમ આંગળી મારફત મસળવું. અથવા જેઠીમધના લાકડાને કચરી તે બાળકને ચગળવા આપવું જેથી દરદ કમી થશે અને સહુથી સરસ ને
હેલે એ ઉપાય છે કે એક હાની કડીમાં ગેરચંદન ભરી તેની ઉપર મણ દબાવી તે કડી ઉપર સમી કે હરકેઈ કપડું સીવી તે સાથે ગળામાં રાખી શકાય તેટલે દોરે પણ સામેલ કરી લઈ પછી બાળકના ગળામાં નાંખવી. જેથી સુખે દાંત આવે છે. દાંત ફૂટતી વખતે બાળકને ગરમ ટેપી ન પહેરાવવી જોઈએ. તેમજ દાંત ફૂટતાં પહેલાં જે અનાજ ખવરાવવું શરૂ કર્યું હોય તે દાંત ફૂટવા વખતે બાળકને આંચકી-તાવ-ઝાડે વગેરે કંઈ કંઈ દરદ થવા સંભવ છે માટે દાંત ફૂટયા પછી જે અનાજ ખવરાવવામાં આવે છે તે તે દરનાં ભાગ્યેજ દર્શન થાય છે. કેટલાંક બાળકોને જે મોડા દાંત આવવા લાગે છે, તે તેથી માબાપ નકામી ચિંતા કરે છે. કેમકે જ્યારે શરીરનાં હાડકને પોષણ મળે ત્યારે દાંત ફૂટવા લાગે છે. પિષણ ઓછું મળ્યું હોય તે જરા મેડા ફૂટે છે. દાંત આવતા હોય તેટલો વખત કેઈ પણ જાતની દવાને (બાળકને ખાવામાં ઉપયોગ કરવું નહીં. બચ્ચાંને હમેશાં પિષ્ટિક ખોરાક આપવું જેથી દુર ધીઆ દાંત વહેલા પડતા નથી અને પડે છે તે પાછળને પાછળ બીજા દાંત બહાર નીકળતા જ દેખાવ દે છે. માટે દાંત વખતે આ પ્રમાણે સાવચેતી રાખવી. તથા દાંત આવ્યા પછી સમજણા બાળકને દાતણ કરવા ને હોં ધોવાની ખાસ આદત પાડવી. બાળકને બોલતાં શી રીતે શિખવવું
અંદાજે દશ મહિના પછી અથવા સારી તન્દુરસ્તી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
R
મહિલા મહેાય.
ળવાઈ હાય તા તેથી પણ વ્હેલાં માળા મા, ખા, બાપા જેવા શબ્દ ખેલતાં શીખે છે. તે તે સમયની વખતે .તેને બરા અથ વિનાના ખેલે ખેલતાં શિખવી માબાપે ખુશી થાય છે, પણ તેથી સમજણુ થયા પછી ખરા શબ્દો શીખવા માટે તે ખાળકને ફ્રી ધ્યાન ખેંચવાની તસ્દી લેવી પડે છે ને ખમણી લમણુાફાડ થતાં બાળકના નકામા વખત શકાય છે. કૂતરાને બદલે ‘તુતુ’, રોટલીને બદલે તાતા', રેલવેને બદલે કુક કુક પાણીને બદલે ‘ ભૂ’, વાજાને બદલે ધુ’, સાપને અટ્ઠલે ‘હાઉ’ ખાવાને કે મિષ્ટાન્નને બદલે ‘ મમમ્’ વગેરે શિખવે છે. પરંતુ તેમ ન કરતાં ખરાં' નામેાથી વસ્તુની ઓળખાણ આપી દેવી જેથી તેને ભાષા સુધારણા અઘરી થઇ પડતી નથી. બાળકની સાથે માબાપાએ કેમ વવું?
આ
માતા પિતાએ બાળકોની સાથે બહુ ખબરદારીથી વ ત્તવું. તેમને કદિ ભયાનક વાતા, ભૂત રાક્ષસની વાતા કહી, ચારાની વાતા કહી બીવરાવવા નહીં, તેમજ રડતુ કે લઈ એસતુ હાય તે વખતે હાઉ આવ્યું, ખાઘડા આવ્યા, વાઘ આવ્યા, ખાવા આવ્યો વગેરે વાતા કહી વ્હેમની પ્રકૃતિને વિ શેષ ન્હેમી કરી મૂકવી નહીં; તેમજ વગર પ્રસંગે સ્હેજ વાતમાં અચ્ચાંને નાહક ધમકી આપી માળાÀાળાને ભયભીત કરવાં એ બહુજ નુકશાનકારક છે. તેવા નકામા ભય ખતાવવાથી ખાળકના કુમળા મગજને અને જ્ઞાનતંતુઓને માટા ધક્કો પહોંચે છે, અને એ સખખને લીધેજ આ દેશના લાકા ખાયલા, જ્હીકણ, અષીર બને છે. તેમજ ખાળકને કદી સજા કરવાની ખાટી ધમકી આપવી નહીં; પણ પા તાના શબ્દો પ્રમાણેજ જ્યારે જરૂર પડે, ત્યારે તેને ખરી સજા કરી દેવી. ખાટી ધમકી આપવાથી હેદાબ–માખાપાના ખેલના વિશ્વાસ-વજન એ બધુ ઉડી જાય છે. અને મા ખાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
હતાય પારચ્છેદ
૭૩
બેટ દમ દેનારાં-જુઠાં બેલાં છે એમ માની તે બેદરકાર બને છે, જોકે બહુ મારવાથી બાળક નિષ્કર બને છે, પણ વાંક આવે તે સમજાવી–ભય પ્રીતિને ઉપગ કરી પોતાની ફરજ બજાવવાની પણ જરૂર છે. માટે વગર વાંકે ધમકી દેવી નહી અને વાંક આવ્યું તેને યોગ્ય શિખામણ આપવી, આ વખતે આંખે આડા કાન કરવા નહીં. તેમ બાળકને જે નીતિ, રીતિ, સુશિક્ષા આદિ વચન કહેવાં તેજ પ્રમાણે માબાપોએ પણ વર્તન રાખવું જોઈએ જ. નહીં કે ભટજીનાં પિથીમાંનાં રીંગણાંની પેઠે કહેવું ખરું, પણ ખોટું વસ્તી પિતાના પરને રેસ લગાડી દે.
બાળકને લાડ–પ્યારમાં પણ અશુદ્ધ-અનુચિત-અસભ્ય શબ્દનો કદિ પણ ઉપયોગ ન કરે. બાળક જુઠું બેલડું જણાય કે તુરત તેને તેજ વખતે યાચિત શિક્ષા આપવી. કોઈ પ્રકારની હાંસી–મશ્કરીને બચ્ચાના દેખતાં બાપ કે માએ ઉપયોગ કરે જ નહીં. નકામી વગર ફાયદાની, નિરસ સમય વગર કઈ પણ વાતે, કહેવતે ભરી પડી વાંચવી નહીં, તેમ બાળકને પણ તેવી ચોપડીઓ વાંચવા દેવી નહીં. નઠારી ચાલચલગત વાળાં છોકરાંની સોબત કરતાં પોતાનાં બાળકેને તુરત
કવાં. કદિ બાળકેની ઇચ્છાથી ભૂલીને પણ નઠારૂં કથન નિકળી આવે તે તુરત તેને શિખામણ આપવી. કદાચ ઘરની કે કેઈની પણ કઈ ચીજ પિતાનું બાળક વગર કહો ઉઠાવી લેતું જણાયું કે તેજ ઘડીએ ચેરી કરવાથી થતાં નુકસાનેનો પૂરે અહેવાલ બતાવી, સમજાવી ઉઠાવી લીધેલી ચીજ તેની જ પાસે પાછી જયાં હતી ને જેની હતી ત્યાં અને તેને અપાવી દેવરાવવી, અને નસિહત–દંડ પણ દે. કે જેથી ફરી તેવાં કામ તરફ બાળક લક્ષ્ય દેરે નહિ માબાપ એ બાળકના વર્તનના ગુરૂ છે- કઈ કે મા બાપ ન્હાનાં બાળકને એક બીજાને લપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
લાક મારતાં શીખવાડે છે એટલે કે-“જા તારા બાપને લપડાક મારી આવ જે અથવા “જા તારી માના મોં ઉપર તમારો મારી આવ.”એવું આનંદ ખાતર શીખવાડતાં બાળકને તેવીનઠારીટેવ પડે છે અને તે ટેવ યાદીમાં રહેતાં મેટી વયે તેજ બાળક માબાપની હામે લડવા મારવા તૈયાર થાય છે. ઘણી ખરી માતા પિતાના બાળકની ટેપી જે બાળકના બાપે લાવેલી છે તેને બાળકના માથા ઉપરથી ઉઠાવી લઈ છુપાવી કહેવા લાગે છે કે-ટેપી તે કાગડે લઈ ગયે!” પછી થોડી વાર પછી પાછી તેજ ટેપી તે બાળકના હાથમાં આવે છે કે તેને માનું બોલવું જુઠું છે એમ સમજવા લાગે છે. અને એ બાળક પતે–પિતાના માથાપરની ટેપી સંતાડી દઈ માને કહેવા લાગે છે કે-જે બા! ટેપી કાગડા લઈ ગયે!' આવી આવી સેંકડે વાતે બાળકે મા બાપ મારફત શીખે છે. અને આખર જે માબાપે અવગુણે શીખવાડ્યા હોય છે તેજ વધતા જાય છે અને એથી તે પહેલા નંબરનાં જુદાં બને છે. તથા તે જુઠના સબબથી કઈ વખત જેલખાનું પણ જોવાનો વખત આવે છે.
કઈ કઈ માતાએ તે એવી જોવામાં આવી છે ને આવે છે કે–પિતાનું બાળક કદાચિત્ ભૂલ્ય ચૂકયે કેઈની કોઈ ચીજ ઉઠાવી લાવ્યું કે તરત તે ચીજ જોઈ હસીને ઘરમાં મૂકી દે છે, અને તેને એક નજીવી વાત સમજી કશી પણ પૂછપરછ કરતી નથી. આથી તે બાળક તે વાતને સારી સમજી અથવા એથી મારી મા રાજી થાય છે એમ માની પિતાનું ધ્યાન ચોરી તરફ વધારે ને વધારે દેરવા માંડે છે ને આખર તે પહેલા નંબરને ચાર બને છે. જે તેવું કામ કરેલું જોતાં જ તે બાળકની મા સહેજ મહેનતથી રેકી દે તે તે ખરાબ ટેવભૂલી જ જાય અને ભવિષ્યમાં માઠાં પરિણામનીપજવાને વખત જ ન આવે.
કેઈને ન મળવાની ઈચ્છાથી અજ્ઞાની માતપિતાઓ બા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
૭૫
ળક પાસે જવાબ અપાવે છે કે મારી મા કે મારા બાપા ઘેર નથી; ખહાર ગયા છે. બાળક જઇને તેમ કહે છે અને કોઇ તા વિશેષમાં જણાવે છે કે મારી મા કે આપે મને કહેવા મેકહ્યા છે. ’ બાળકના આ ખેલ ઉપરથી માબાપનુ તેાલ ઘટયું જાણી તે મામાપા તે બાળકને લપડાક લગાવી દે છે. કહેા ? આ કેવી તાલીમ ? પહેલાંથી જ છેાકરાને જી ું ખેલવાનું શિક્ષણ આપવામાં આવે એ શુ ઓછી મૂર્ખતા છે? ગુલિસ્તાનમાં એક વાત છે કે “ નાશેરવાં નામના ખાદશાહ મહાન ન્યાયી હતા અને જેના ન્યાય જગપ્રસિદ્ધ થઇ રહ્યા હતા. તે બાદશાહ એક વખત જ ંગલની અંદર કઇ કારણસર ગયા હતા ને ત્યાં ભૂખ લાગવાથી રસાઇ અનાવવા લાગ્યા. પણ તે વખતે તેને થાડા મીઠાની જરૂર પડી અને સિલકમાં હતુ નહીં, તેથી એક નાકરને કહ્યું–જા જલ્દી ગામમાં જઈ પૈસા રોકડા આપી મીઠું લઇ આવ, ’ તેમ એ માટે કહ્યું કે જો એક વખત મફત લાવવવાની ટેવ પાડીએ તે પછી નોકરી હમેશાં ઘરના કાયદા અમલમા લઇ મતના માલ લૂટી ખાતા શિખે છે અને રસ પડવાથી પછી એક હદ ઓળ‘ગી રૈયતને રંજાડવા તત્પર રહ્યા કરે છે. એમ ધારી પૈસા આપી લાવવા કહ્યું હતું. નાકરે અરજ કરી– આલમપનાહ ! શું એટલા મીઠા માટે પણ પૈસા ન આપીયે તે રૈયત તાખાડ થાય છે ? ' આદશાહે કહ્યું—“ હા, પહેલાં થાડી છુટ મળતાં વધારે છુટ લેવાની ઇચ્છા વધે છે અને પછી પાપના વધારી વધતાં જુલ્મ જોર પર આવી રૈયતને તેબાહુ કરે છે. જે બાદશાહેા, જે માલિકા કે જે માબાપેા પ્રથમથી જ અન્યાય અનીતિ વગેરેને અટકાવવા ચાંપતા ઉપાય અમલમાં નથી લેતા તે પેાતાની પ્રજાને કે મંડળીને તેખાડ કરવા જ ઉદ્યમ આદરે છે એમ મારૂ માનવુ છે. રાજા કે માઆપેા જરા દુરાચારી હાય તા તેની પ્રજા તેવી જ નીવડે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
અને રાજા જે જરાક અધર્મ કરે તો તેના નેકરે બેડર જુલ્મી નીવડવાને વખત હાથ લાગે છે. જે રાજા, પ્રજાની વાડીમાંથી એક ફળ માલ ધણીને વગર કહ્યું કે મફત ચુંટીને ખાઈ લે તે તેના નેકરે રાજાની રીતિના અનુસારે ચાલી આખી વાડી ઉજ્જડ કરે છે.”
આ વાત ઉપરથી એજ સમજવાનું છે કે બાળકને તેનાં માબાપ પડતી ખરાબ આદતેને શરૂઆતથી જ ન રેકે તે તેથી બાળકના હક્કમાં આગળ ભારે નુકશાન થાય છે માટે પ્રથમથી જ ચાંપતાં પગલાં ભરવાં. કેમકે જે રંગ બચપણના કુમળા કાળજામાં પ્રવેશ–દાખલ થઈ બધે ફેલાઈ જાય છે તે રંગ ઘણે જ પાકે બની જાય છે.
કઈ વખત પોતાનું બાળક કેઈ સાથે લડીને કે કોઈનું નુકશાન કરી મારીને આવે તે તેના માબાપોએ તેનું ખોટું ઉપરાણું લઈ એલંભે દેવા આવનાર સાથે લડવું નહીં, તેમ એલ દેવા એવા જ કારણસર સામાને ત્યાં જવું નહીં. પણ તેવી વેળાએ પોતાના બાળકને વાંક હોય કે ન હોય તે પણ તેને ઘરને ખૂણે લઈ જઈ એગ્ય નશિહત અને દંડ આપ કે જેથી તે બાળક બીજી વખતે તેવું કામ કરવા મન દેડાવે નહીં, ને દુરાચાર દુર્વ્યસનથી અટકી પડે.
કેટલાંક માબાપે પિતાના બાળકને નિશાળમાં એકતા નથી અને મેકલે છે તે બાળકના લાભની ખાતર મહેતાજી જરા ધમકી આપે છે કે હેજ સેટીને કે લપરાકને કે ચુંટીને ઉપયોગ કરે તે તે બાળક તેના માબાપને તે ફરીયાદ કરી રડી પડે છે. એથી તે હિતશત્રુ માબાપ મહેતાજીને એલ દે છે અગર નિશાળે ન જવાનું ફરમાવે છે એથી બાળકના સુખને સિતારે અસ્ત થઈ જાય છે. પરંતુ તેવા વખતે તેમ ન કરતાં તેને શિખામણ આપી સમજાવી જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ
૩૭ જણાય તે બે આકરા શબ્દો બેલીને પણ બાળકને નિશાળે મોકલવા જોઈએ.
આ પ્રસંગે કેટલીક અજ્ઞાનમાતાઓ કહે છે કે છોકરાંને મારશે નહીં. ભલે ભણ્યા વગર જ રહે. આવું ભણવું ચુલ્લામાં ગયું, નહીં ભણશે તે મહેનત મજુરી કરી ખાશે. બહુ ભણાવીને મેટે સૂબો બનાવ નથી. થોડું વાંચતાં લખતાં આવડે એ કંઈ ઓછું છે કે ?” “ભણેલા માંગે ભીખ, વગર ભણ્યા ઘેડે ચડે નશીબ હશે તો ભણ્યાની કંઈ જરૂર નથી.”વગેરે વગેરે બોલી બાળકને નેહથી ચુમી લઈ ખેાળામાં બેસારી નિશાળે ન જવાની ધીરજ આપે છે. અને એ બેટા લાડ યારથી આખર પરિણામ એ આવે છે કે મહીને બે રૂપિયા રળવા તે પણ બાળકથી મુશ્કેલ થઈ પડે છે. ભણ્યા વગર કયાં પોસાય? મનુષ્યની મૂર્ખતામાં માન નથી ! એથી જ્યાં ત્યાં ઉન્હાલાના વંત્યાકની પેઠે અથડાઈ હુંબા ખાઈ જીવન પુરૂં કરવું પડે છે. સોબત તેવી અસર–
તમે જ્યારે તમારા ફરજ દેની સમીપ બેઠાં છે, ત્યારે તેના સાંભળતાં અગ્ય વાત ન કરે. નીતિ ભ્રષ્ટ ગાયને ન ગા, ગાળે ન બેલે, ન બીજાને તેવું કરવા દે, અને પિતાના બળને નઠારી સેબતથી નકારી જગાના સંસર્ગથી ને નઠારી ટેવોથી દૂર રાખે.
જેવી સોબત તેવી અસર થાય છે જ, માટે તમારી સેબતથી તેમ પરની સોબતથી સદા બાળકને લાભ મળે તેવી વર્તણુંક પર ખાસ ધ્યાન આપે, અને નીચેની બે ત્રણ નિશિહત ભરી વાત તરફ ધ્યાન કરે.
ધવંતરી વૈધના જે લુકમાન હકીમ સીકંદર બાદશાહના વખતમાં થયે હતું, તેણે એકવાર પિતાના છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
92
મહિલા મહાય.
રાને એક ખરાબ વર્ત્તનવાળા મનુષ્યની સાથે વાતચીત કરતે જોયે. એટલે ઘેર આવ્યા આઇ પુત્ર પ્રત્યે તેણે કહ્યું- બેટા ! એવા નઠારી વકવાળા માણસની સાથે વાતચીતના પ્રસંગ રાખવા એ બહુ જ નુકશાનકારક છે, માટે તેની સાખત છેડી દેવા મારી ખાસ ભલામણ છે. ” પુત્રે કહ્યું- બાપાજી ! હું તેની દોસ્તી કરવા ચાહતા નથી કે જેથી મને તેની અસર લાગશે. ફકત પૂછે તેના જવાબ દેવા જેટલી તેની સાથે વાત કરવી તેથી કંઈ મને તેની અસર થવાની છે ?” પિતાએ કહ્યું “ હશે તેમ કરવું તે પણ ઠીક છે, પણ જરા હાલ એક દવા તૈયાર કરવા માટે કોલસાની જરૂર છે તેા સ્હામેની ટેકરીમાંથી ખાત્રા ભરી કાલસા લાવી હાજર કરો.” આ પ્રમાણે પિતાની આજ્ઞા થતાં તે કાલસાના ખાખા ભરી લાગ્યે ને પિતા અગાડી તેણે રજુ કર્યો, પણ તેથી તેના હાથ કાળા થયેલા જોતાં પિતાએ પુન: પુત્રને ટકોર મારી–“ બેટા! જે જરા ધ્યાન આપ તું અકલમંદ છે. ખાહેાશ છે પણ ફકત કાલસાને જરા પ કર્યા તેટલામાં તે જેમ તારા હાથને તે કાલસાએ પોતાની કાળાશ અક્ષી છે, તેમ નઠારા માણુસના સંગ સ્પર્શથી પ કાળા ડાધ લાગ્યા વિના રહેતા જ નથી. ” પુત્રે તે વાત કબૂલ કરી અને ફરીથી કાઇપણ નમળી. સામતને છાંયડા પણ લીધે નહીં.
આ પ્રમાણે પેાતાનાં પ્યારાં ક્રુજ દીને દુષ્ટ જનાના છાં યડાથી પણ દૂર રહેવાની હિતશિક્ષા આપવી. તેમજ તે સદ્દવનમાં વત્તી પેાતાના સંતાનેાના મનપર સત્તનની છાપ છાપવી.
એક ડૉક્ટર કહેતા કે-ડાકા, તમાકુ પીવાથી પાંચ વર્ષની આવરદા ઓછી થાય છે, અને તેનાથી ખીજાં પણ ઘણાં નુકશાન થાય છે. વળી તે પોતાના પુત્રને પણ તમાકુની સાખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
ન કરવા સમજુતિ આપ્યા કરતા હતા. ડૉકટરને પોતાના પુત્રની પદ્મી ખાતરી હતી કે, મારા કહ્યાગરા દીકરા મારા કહ્યા મુજબ તમાકુની તરફ ધિ:ષ્કારની નજરથી જુવે છે. એક દિવસ ડોકટર પેાતાના એક મિત્રને ખાનગીમાં કહેવા લાગ્યું કે–પ્રિય દોસ્ત ! મારાથી તમાકુ પીવાથી થતા દોષા પૂર્ણ પણે સમજાયા છે, હું બીક્તઓને તેનાથી દૂર રહેવા ખાસ ભલામણ કરૂં છું અને હું પાતે તેનાથી દૂર રહેવા ઘણું જ ચાહું છું; પરંતુ તે મારાથી દુર્વ્યસન છૂટી શકતુ નથી. તેને કાઈ ખાય છે, કાઇ પીએ છે ને કાઈ સુ ધે છે. જો કે ખાનાર તુરત થુંકવા લાગે છે, પીનાર તુરત કુકવા લાગે છે અને સુઘનાર તુરત નાક છીકવા લાગે છે તેથી સ્પષ્ટ સમજાય છે કે તમાકુને આત્મા જ પસંદ કરતા નથી, છતાં પણ તમાકુએ પાતાની સજ્ઞા સેંકડે પંચાણુ ટકા જેટલા જનાપર ફેલાવી મૂકી છે. તમાકુ નથી વ્રતમાં રોકાતી કે નથી તીર્થયાત્રામાં છે।ડાતી. પહેલાં હુવા સુધારવાની હવન સામગ્રીની થેલી સાથે રહેતી હતી, પણ આજ તેની અવેજીમાં તમાકુની શૈલી સાથે રહે છે અને ફકત ખાનપાનાદિમાં જ ધર્મ માને છે. તમાકુ પીનારા કાળી ભીલ તકની એડી સારીી અડેલી ચલમ પણ પીએ છે, તેમાં એકખીજાનું શું અને શ્વાસની હવા લાગેલ રહે છે, છતાં તે પીવાથી ધની ચિંતા રહેતી નથી. તમાકુ પીવાથી હાથની હથેળી અને હોઠ કાળા પડે છે. તેવુ જ કાળજી પણ કાળુ થાય છે, અને તેને મેલ આંતરડાંમાં જામી જાય છે.
તમાકુ પીનારનુ ઘર, સુધનારનાં કપડાં અને ખાનારની બેઠક ગઢકીથી છાઈ રહે છે. હાકા પીનારનુ ઘર કાલસાછાણાં દેવતા૨ખ્યા વગેરેની ઢગલીએથી ગંદું જણાય છે. તમાકુ પીનાર, ખાનાર મેસ્મેરીઝમ વગેરેના પ્રયાગમાં કામ આવતા નથી અને તેનુ મ્હોં દુર્ગંધ માર્યો કરે છે, તથા સારા મનુષ્યેાની મ`ડળીમાં ખુલ્લે મ્હોંએ ખેલવા પણુ પામતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
તમાકુને ઝેરી મહીમા– - અમેરિકા કે જે તમાકુનું મુખ્ય સ્થળ છે, ત્યાંના ઇડિયન રહીશે પિતાના તીરની અણીને તમાકુનું જ પાણી ચડાવે છે. કેમકે તેમ કરવાથી ઝેરી બનેલું તીર પોતાના દુશ્મન ઉપર ચલાવ્યું હોય તે તેના ઘાથી તફતે ૩૦ મીનીટમાં મરી જાય છે, તે લેકે ઊંદર-બીલાડી–કીડા વગેરેનાં નાક કાનમાં તે પાણીનાં ટીપાં નાખી તેને મારી નાખતા હતા. બેહોશ બનાવવાની દવા તમાકુમાંથી બનાવવામાં આવે છે એને પ્રભાવ કલેરે ફોર્મ જે તરત અમલ કરે છે, તમાકુમાંથી બનાવેલી દવા ભીંત ઉપર છાંટવાથી માખી, મછરાં, પતંગી, કરેની આ વગેરેની પીડા ઓછી થાય છે. તમાકુને ધૂમાડે તેઓને પણ નુકશાનકારક છે. * આર્યો પ્રભાતે ન્હાવાને બદલે હેકાને જુવરાવે છે, પૂ જાને બદલે ચલમની સેવા કરે છે. અને સ્તવના ધ્યાન જાપની જોએ હેકાનું સ્મરણ સ્તવન કરે છે. અફસ! કાનું પાણી જ્યાં ફેંકવામાં આવે છે ત્યાં વસતાં કે હરતાં ફરતાં જીવજંતુઓ તરત મરણને શરણ થાય છે. આસપાસ બેઠેલા લેકેને બદબુથી કંટાળો આપે છે અને હવાને બગાડી મૂકે છે, તે હેકા ઉપર આટલો બધો પ્યાર? જે બે દિવસનું વાસી હેકાનું પાણી હોય તે મળમૂત્ર કરતાં પણ વધારે ગંધાય છે. તેમજ હેકાની નૈ ઉપર હેકામાં દાખલ કરવાની જગાએ જે લુગડું વીંટવામાં આવે છે તે ઘણે ભાગે ધોતીયાના કે ઘાઘરા, સાલ્લાના ચીથરામાંનું જ હોય છે કે ગંદી વસ્તુના સંસર્ગમાં પસાર કરનારું હોય છે તેની છેલછાશ કર્યા વગર તે લપેટી તેને કસ કુંકમાં લે છે એ શું ઓછી શોચની વાત છે ? શું એથી ધર્મ કર્મ નષ્ટ નથી થતાં? છતાં પણ માલમ નથી પડતું કે તેમાં શું લાભ સમજી તેને ઉપયોગ કરી ખુશ રહે છે? તેને જ તાબે થઈ જાય છે અને તે પોતાને ઈષ્ટદેવ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
હાકા ચલમ કે બીડી પીનારાઓ પેાતાની કમાણીના પૈસાથી આણેલી તમાકુમાં દેવતા કે દીવાસળી પોતાના હાથેથી મૂકી ખુશી થાય છે, એટલુ છતાં તેના વધી પડેલા વપરાસને લીધે કસદાર જમીનમાં ઘડું, અડદ વગેરે પૈષ્ટિક ચીજો વાવવાને બદલે હજારા વીધાંમાં ઝેરી ચીજ વવાય છે.
૧
તમાકુના હિંદમાં પ્રવેશ—
અકબરશાહના વખતમાં પેટુગીજ લેાકો અમેરીકામાંથી તમાકુને આ દેશની અંદર લાવ્યા હતા. અકબરશાહે તેની તરફ વિશેષ ધ્યાન આપ્યું નહતુ પણ જહાંગીરશાહે ‘કતલુમૂજી કમલુઇજી' સમજીને બહુજ કઠણ દંડ તમાકુની વપરાસ માટે ઠરાવ્યેા હતા. નાક, કાન કાપવાની સજા ક્રમાવવામાં આવતી હતી. દશ ખાર મનુષ્યને લાહોરમાં કંઇક દ્વિવસ રહેવા વખતે એ ઈંડ અમલમાં આણ્યા હતા. પરંતુ આલમગીરના વખતમાં તમાકુને આલમગીરી મળી હતી. એથી એ ત્રણસો વર્ષના અરસામાં તે તે તમાકુએ દાંત, પેઢાં, કાન, નાક, સ્વર અને પાચનશક્તિ વગેરે બધાને હાની પહોંચાડવામાં'કંઇ મણા રાખી નથી. મલકામ્સે પોતાના દરખારમાં હાકા પીનારને પેસવા નહીં દેવાના. આર કમાભ્યા હતા, અને તે ચાહતા હતા કે નાજીક મિજાજની સ્ત્રીઓને તમાકુના ધૂમાડાથી કે તેવા દુર્ગંધી મ્હાંની અદભુથી પીડા ન પમાડવી દુરસ્ત છે. પરંતુ દિલગીરીની વાત છે કે આજે તા સ્ત્રીઓ પણ તમાકુના છૂટથી ઉપયોગ કરવા લાગ્યાના સમાચાર પણ કેઇ કેઇ જગાએથી માવી કાન ઉપર અથડાવા લાગ્યા છે. આ બધા દોષો મારા જાણવામાં હાવાથી હું તમાકુને નિğ છું; તથાપિ તેને હું ઊડી શકતા નથી; મેં' મારા પુત્રને કદી તેના ઉપયોગ ન કરે તેમ મેં આ બધી ખાખત સારી પેઠે સમળવી ઠસાવી દીધી છે. ’ આ પ્રમાણે વાત કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
૮૨
મહિલા મહદય.
કરતા અને મિત્ર બહાર ચાલ્યા ગયા. પણ છેડે રસ્તો કાપ્યા, પછી યાદ આવ્યું કે લાકડી છતરી ઘેર રહી ગઈ માટે લઈ આવીએ એથી તે બેઉ ઘેર આવ્યા અને જુવે છે તે છોકરે પલંગ પર પડ્યો પડે છે કે પી રહ્યો છે. તે પિતાએ અને તેના મિત્રે દીઠું એથી ડૉકટર ખિસીઆણે પડી ગયો. મિત્ર તે વખતે ડૉકટર પ્રત્યે કહ્યું-“મિત્ર! તમેએ સાધારણ રીતિથી બેલીને ઉપદેશ આપે હતું, પરંતુ બોલેલા બેલેને અમલ કરી પુત્રને બતાવ્યું નડતે, એથી પુત્રે જાણ્યું કે “જે છેકે એ નઠારી ચીજ હતી તે મારા બાપુજી શા સારૂ પીત? પણ ફક્ત ખર્ચને બચાવ કરવા માટે મને હોકે પીવાની મના કરતા હશે.” એથી આ વખત આવ્યે. બાળકે અને દાગીના– - ન્હાનપણમાં બાળકોને હાથે-પગે-ડેકે—કે કાને દાગીના પહેરાવવાથી તે તે ભાગને મળતું કુદરતી પિષણ નિર્બળ પડે છે ને તેથી તે તે અવયવે નબળા નીવડે છે. પરંતુ આ જમાનાની મોટાઈમાં સપડાઈ જનારી બહેનોને તે લત છુટતી નથી. જે કઈ સમજદાર જન તેણુઓને આવી બચ્ચાંઓને ઘરેણાં પહેરાવવાની મના કરશે અને તેના ગુણ દેષ કહી બતાવશે તે તેને ખાસ વૈરી સમજે છે. પરંતુ તે પિતે નથી સમજતી કે એ વૈરી નથી પણ અમે પિતે જ પિતાનાં પ્યાર ફરજંદનાં સાચાં વૈરી-દુશ્મન છીયે. જે ઘરેણાને લીધે દર વર્ષ જ જગેથી લોકેની મારફત અને ન્યૂસપેપર દ્વારા મહા શેકકારી ખબર સાંભળીએ-વાંચીએ છીએ કે ઘરેણાની લાલચે અમુકના બાળકને અમુક પઠાણે મારી નાંખે, અમુકને ઉપાડી ગયું, અમુકના હાથ પગ કાપી નાંખ્યા, અમુકની આજે કઈ હરામખેરે કંઠી કહાડી લીધી, અમુકના કાનની વાળી ખેંચી લીધી જેથી લેહી દદડે છે, અમુક પગની કલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચછેદ,
ઝાંઝરી લઈ ગયે. વગેરે સમાચારો ચાલુ જ રહે છે, છતાં પણ પિતાના બાળકને દાગીના પહેરાવ્યા વગર રહેતી નથી. પહેરાવે છે તેનું કારણ તે એજ કે આપણા બાકળના શરીર ઉપર દાગીનાં ન હોય તે આપણી શ્રીમંતાઈ જણાય નહિ. ગરીબ કંજૂસ જાણે કઈ વેવિશાળ ન કરે, બાળકને લ્હા શો મળે? દેલત શું દેવતા મૂકવાના કામની છે? કાલ કેણે દીઠી છે. જે પહેરાવ્યું એાઢાડયું તે ખરૂં, મનની હોંશ મનમાંને મનમાં રહે તે શું કામની, ઈત્યાદિ સબબેને વળગી નાહક બાળકનું ભૂંડું ચાહે છે. છેક હાના બાળકને તે દાગીને કંટાળો આપે છે, તેને ભાર લાગે છે, તેને ખેંચે છે, વાગે છે તેથી તે રૂવે છે અને કુમળાં અવયને તેનાથી મળતું પોષણ કાય છે ને તેથી તે તે અવય વધવાને બદલે ગળી નિર્બળ થઈ જાય છે. વળી બાળકે દાગીનાની લતને લીધે ખુમારીવાળાં બને છે જેથી પછી તેઓને ભણવું–લખવું-શીખવું સારું લાગતું નથી–ફકત દાગીના પહેરી રેફ મારે જ ગમે છે, ત્રીજું દાગીના પહેરવાની ટેવને લીધે કોઈ વખત દાગીનોન પહેરવા આપે તો તે દીલગીર થશે. કંકાશ કરશે, તેફાન મચાવશે એથી પણ તન મનને માઠી અસર થાય છે. ચોથું દાગીનાની જગેએ મેલ રહી જાય છે તેથી ગંદા અને ત્વચારોગવાળાં - ખાય છે. પાંચમું કેઈ તે લાલચથી–મારી લૂંટી ફૂટી બાળકને પ્રાણ લે છે, છડું દાગીના પહેરેલું બાળક જરા છુટું પડે છે ત્યારે તેના જાનમાલને ભય રહે છે. ઇત્યાદિ ઈત્યાદિ ગેરલાભ છે. જે તમને તમારા પ્યારા બાળક તરફ ખરે પ્યાર હોય તે તે નુકસાન કરનારાં ઘરેણુ બાજુ પર મૂકી મનુષ્યનું સાચું ઘરેણું સદવિદ્યા કળા છે તે વડે તેને શોભાદાર મોભાદાર બનાવને ? નાહક સોની, લુહાર કે ચેકસીનું ભલું કરી બાળકનું ભૂંડું કરવા કેમ તત્પર રહે છે? કેમ રૂપિયાના આઠ આના અગર સેના સાઠ કરે છે? કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૪
મહિલા મહાય.
તેના લાહીનાં તરસ્યાં અના છે? કેમ તેને બદલે સારા મેવા માલતાલ કે જે મગજ મદનને જોરદાર બનાવે તે ખવરાવવામાં બેદરકાર રહી ઝેરની ગાળી રૂપ ઘરેણાં ઘડાવી લટકાવી તેમને જોખમમાં ઝોંકાવા છે ? કેમ સારાં વસ્ત્ર પહેરાવીને જ સતાષ માનતા નથી ? દાગીનાની લાલચુ માતાએ જરા ચેતા ને હિતાહિતના વિચાર કરતાં અના.
બાળમજન
આળકને જન્મથી માંડી પાંચ વર્ષનું થાય ત્યાં સુધી હંમેશાં જરૂર કાજળ આંજવુ, કાજળ ઘી કે એરડીયાના દિવાથી પાડી ઘીમાં કાલવી તેની અંદર ઉમદા ખરાસ, એલચી, ધેાળા મરી ચીનાઇ સાકર થાડા પ્રમાણમાં નાખી કાજળ તૈયાર કરવું, અને બાળકની આંખ્યામાં સાફ આંગળીથી ( પહેલા ડાબી અને જમણી આંખમાં ) કાજળ આંજવું, કે જેથી આંખ મેટી દેખાવડી અને રેગ રહિત બને છે. બાળાગાળી
નિયમીત રીતે ઉછેરતાં બાળકને કાઇ દવાની જરૂર જ નથી, છતાં કર્દિ જરૂરી જેવું જણાય ( દુખળ શરિર કે દદાના હુમલા થતા જણાય) તેા અતિવિ બંની કળી, લી'ડીપીપર અને ઉત્તમ બનાવટના મડુર. એ અધાં સરખાં લઈ પાણી સાથે છુટી એક જીવ કરી મગ જેવડી ગોળીઓ વાળી ઉપયાગમાં લેવી જેથી આળક બળવાન લાહીવાળુ અને નિરોગી અને છે. અગર નીચે પ્રમાણે ખાળાગાળી કરીને દેવી. એલચી, જાયફળ, લવીંગ, અજમાદ, કરમાણી, અજ મા,દ્વિવેચી અજમા, વાપુ ભાં, મરડાશિંગ, કચ્ચાંના ગાળા, ઇંદ્રજવ, અતિવિષ, ખીલીના ગર્ભ, વાવડીંગ, સવા, સાકર, વાવેલી ભાંગ, કેસર, આંબાની ગોટલી, કાથા, સંચળ, ધાવડીનાં ફૂલ, સુંઠ, જાપુના ઠળીઆના મીજ, પિત્તપાપડા (ખાખરાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
૫
પાપડી ), લીંડી પીપર, શેાધેા હિંગળક, હેરફેદળ, રાઇ, કાળુ અને પીળુ ખાપરિયુ, ખેારાસાના અજમા (શુદ્ધ કરેલા) શેષગુ ંદર, કડાછાલ, કચૂરા, એદાર, સુગંધીવાળા અને મેથ એ બધાં સરખાં લઇ ખાંડી વસ્ત્રગાળ કરી સાકર મેળવી ઢાડેમના રસ સાથે ઘુંટી વટાણા જેવડી ગાળીઓ મનાવી છાંયડે સુકવી બાળકને રાજ ખવરાવવી કે જેવી સારી પેઠે તન્દુરસ્તી જળવાઈ રહે છે. ખાળકને ઉંઘાડવા અણુ કે અીઝુવાળી બાળાગાળી કદી વાપરવી નહીં. કેમકે મીણુની આદતથી માળક નખળું~એઢી,મિજાજી અને પરાધીન અનેછે. માટે બાળકને મીઝુના સ્પર્શ થવા દેવા નિહ. બાળકને બળીયા શીળી કઢાવવાં—
મોટા ભાગે ખાળકાને આરી-અછમા કે શીળીના ભય વધારે રહે છે. શીળીના રોગને માતા-મસૂકા કે શીતળાના નામથી આપણે ઓળખાવીએ છીએ. મહેામેદના ચેચક, અગાળીએ વસન્ત અને ઈંગ્રેશે સ્માલપાકસના નામથી એળ-. ખાવે છે, એ રાગ મહાન દુષ્ટ છે. એમાંથી ઉગયું એ મરણના મ્હાંમાંથી બચ્યું ગણાય છે અને મચી જાય છે તેા પણ નિશાની ઘેાડી કે ઘણી પશુ રહેવા તા પામેજ છે. એના લીધે કાઇ કદરૂપાં, આંધળાં, લૂલાં, લંગડાં, કાણાં, ફૂલાવાળાં, ઢળકતા ડાળાનાં, મહેરાં અને ફૂમડાં બની જાય છે કે જેના લીધે તેનુ જીવન નકામુ જાય છે. એ રોગ ગર્ભાધાનથી જ બાળકના અદનમાં દાખલ થયેલા હોય છે; કેમકે રજસ્વળા ન થવાથી-ગર્ભ રહી રક્ત બંધ પડે છે તેની ગરમીથી બાળકના અદનમાં વાસ કરી રહે છે. જ્યારે જન્મ થાય છે ત્યારે વખત આવ્યે તે ગરમી બહાર ઉભરાઇ આવે છે; કારણ વિષષિત વાયુને લીધે પોતે પ્રગટ થાય છે અને ચેપી સંસર્ગથી થનારી-ફેલાવનારા રાગ હાવાથી જે માહાલા કે ગામમાં જ્યાં એ એકને લાગુ થયા કે તે બધે ફેલાઈ વળે છે. એવા રાગીને દેશી રિવાજ મુજબ પહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોય.
દામાં રાખે છે, કાળા લુગડાને અને કઈ ખરાબ જનને પડછા પણ પડવા દેતા નથી. લીંબડાની ડાળીઓ તાજીને તાજી કેકાણે ઠેકાણે ત્યાં બેસી રાખે છે. હવા સ્વચ્છ થવા સુગધી ધૂપ કર્યા જ કરે છે. જ્યહરા વાવે છે, કેસરચંદનના છાંટા નાખે છે, અને કેઈને આવ જા કરવા દેતા નથી, ન કપડાં ધોવાં, ન હજામત કરાવવી, ન કેઈને દેવતા, કી આપે, એ રિવાજ રાખે છે. જો કે આ સર્વ શિવાને સકારણ છે, પરંતુ તેનું ખરું રહસ્ય સમજવામાં ન હોવાથી તે વહેમમાં ગણી તેને વળગી રહ્યા છે. લીમડાની હવા તે ખરાબ હવાને દૂર કરનારી અને રેગી બાળકને શાંતિ આ. પનારી છે. આવજા પરછાયે વગેરે બંધ કરવાનું કારણ ઝાઝી ભીડ કચપચ ન થવા દેવા માટે છે. વધારે લેકેની આવજાથી દરદી કંટાળે છે, ઘરનાં માણસે આવનાર જનારની ઠઠમઠ સત્કાર વગેરેમાં રોકાવાથી દેદીની બરોબર સંભાળ લઈ શકે નહીં, ઘણા જનના સંસર્ગથી હવા બગડે છે, અને તે ચેપી રાગ હેવાથી એકથી બીજે જલ્દી ફેલાવે થાય છે અને બૈરીએની નાહીમ્મત ભરી વાતનું વાતાવરણ સબળ થવાથી દહીં નાહિમ્મતદાર બને છે. ધૂપ, કેસર વગેરે સુગંધી પદાર્થો હવાને સુધારે છે, વહરા વગેરે ગરમીને ઓછી કરનારાં સાબને છે અને બોલચાલ દિ દેવતા પણ આવજા રોકવાને માટે જ છે. સફથી સરસ અને હેલે તે એજ ઉપાય છે કે બાળકને સીની કેતરાવવી કે જેથી એ દુષ્ઠ રોગને ભેગ થતાં બાળકે અટકી પડે છે. કદાચ શીળી છેતર્યા છતાં શીળી નીકળે તે પણ બહુજ કમોસમાં નીકળશે. શીળી કહેડાવતી વખતે ખાસ એ સાવચેતી રાખવાની જરૂર છે કે જે બાળકને ચેપ મુકવામાં આવે તે બાળક તન્દુરસ્ત-મજબૂત બાંધાનું જેવું, તેના વારસામાં રતવા, ચાંદી, કોઢ, ભગંદર, સંધીવા વગેરે દર્દાને ઉતાર પ્રાપ્ત થયેલ હોય અને ભરવાડ, રબારી, કેળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
૭
ભીલ, રજપૂત વગેરે શૂરી નિડર જાતનુ હોવાની જરૂર છે. જો તેમાં ભૂલ થાય કે હૈારાના છેકરાના ચેપ લેવામાં આવે તે તે ખચ્ચુ નળુ-નિસ્તેજ-નિર્માલ્ય બની આખર નકામુ નીવડે છે, માટે તેની ચેાકસી રાખી ચેપ લેવરાવવા કે જેથી સારૂ પરિણામ આવે છે. કેટલીક માતાએ બાળકને શીળી કહેડાવવા ના પાડે છે. શીળી કાઢનારને લલચાવી પાછા વાળે છે અને શીળીથી ખાળક હેરાન થાય છે એવું સમજી બેસે છે તે મામાપાની માટી ભૂલ છે. બાળક તન્દુરસ્ત હાલતમાં અને ઘણે ભાગે શિયાળાની માસમ હાય તે તરત શીળી કહેડાવવી. તથા તે વખતે બાળકની તન્દુરસ્તી જાળવવાના ઉપાય માટેની કાળજી રાખવી એ ખળકના ભવિષ્યને નિર્ભ્રાય કરે છે. મળકાને પ્રાથમિક શિક્ષણ
માતા અને પિતાએ પેાતાના બાળકને સમજણુ આવતાંજ વડીલેા--સતાની સેવા ( વડીલેા આગળ કેવી રીતે ખેલવુ, બેસવુ, ઉઠવુ, ચાલવું.) શાખવવી તથા કેમ 'ખવુ, પીવુ, સુવુ, એસવુ, એવુ, ચાલવું, કપડાં પહેરવાં વગેરે પશુ સમાચિત શીખવું. હમેશાં વડીલેાથી નમ્રત્તા હસતે Ìર શીશ નમાવવું, કામ જેટલું જ અને પૂછે તે સ્વાલના જવા પૂરતુજ ખેલવુ, તમે ને બદલે આપ શબ્દ વાપરી વાત કરવી. સભ્યતા જાળવી રહેવુ. કાઇને ઘેર જવાનું થાય તેા વિવેકથી પરવાનગી લેવી, ખુલ્લે મ્હોંએ હસવું નહીં, વાત કરતાં વચમાં ખેલી ડહાપણું બતાવવું નહીં, કપડાં વગેરે સભાળીને બેસવુ. કાઇનું અપમાન થાય તેવું વન ચલાવવું નહીં, કઈ ચીજ મળે તે માતા પિતાની રજા શિવાય લેવી કે ખાવી નહીં. ફાઇને અડપલું કરવું નહીં, ખરાબ શબ્દ ન લવા, મામાપને સવારે સાંજરે પ્રીતિ પૂર્વક પગે લાગવું, મામાપ વડીલો વગેરેની સ્વામે ન ખેલવુ', ટુંકારેથી ન મેલવું, કાઇ ચીજ માટે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૮
મહિલા મહદય.
કછ કરી માબાપને ન પજવવાં, રસ્તામાં સીધું ચાલવું, તેફાન કરવું નહીં, લવારે કરે નહીં, કોઈ ચીજ બજારમાંથી લઈ બજારમાં જ ખાઈ જવી નહીં, પિતાની મરજી મુજબ કઈ ચીજ ખરીદવી નહીં, જૂઠું બોલવું નહીં, કોઈ જીવને સતાવે કે મારે નહીં, ભણવા–વાંચવામાં પૂર્ણ કાળજી રાખવી. તન્દુરસ્તી જાળવવી વધારે બૈરાંના સહવાસમાં રહી અજ્ઞ સ્ત્રીઓના વિચારેને અંતરમાં ઉતારવા નહીં, કુળાચાર શીખવે, દીવાને કુંક મારી ન ઓલવવે. (એને ધૂમાડો શ્વાસ સાથે મળવાથી આરોગ્યતા બગાડે છે,) સંધ્યા વખતે કોઈ ઝાડને અડવું નહીં, (એ વખતે તે ઝાડ ખરાબ હવા બહાર કહાડતું હોય છે) ભોજન ખૂબ ચાવી ચાવીને સભ્યતાથી જમવું, જમતી કે પાણી પીતી વખતે હસવું નહીં, જળાશયથી, અગ્નિ, આતશબાજીથી, મારકણાં ઢોર-જોરથી, ઝેરી જાનવરથી, દુર્થ સનથી, અજાણ્યા જનથી દૂર રહેવું, કપડાં, શરીર સ્વચ્છ રાખવાં. મીઠી વાણી વડે દરેકને આનંદ આવે, વહેલું સુવું, વહેલું ઉડવું, કસરત કરવી, ખરાબ હવાથી બચવું, નાણું ન કરવું, રાત્રીએ બહાર ન જવું, પૂજા દર્શન વગેરેની ટેવ પાડવી. (એમ કરવાથી આ સ્તિક બને છે. અને શરીરની આરેગ્યતા વધે છે કેમકે દર્શનના
સ્થળમાં-દેવમંદિરમાં ઉત્તમ રજકણનું વાતાવરણ ઘટ બનેલું હેવાથી પવિત્ર રજકણેની પ્રાપ્તિ થાય છે. પૂજામાં ન્હાવાથી આરોગ્યતા જળવાય છે, ધૂપથી ખરાબ હવા મટી પુષ્પથી પ્રદ મળતાં હવામાં તરત ફેલનારા ઈથરોના સંબંધથી વિજળી વધે છે. પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. સ્તવન-ધ્યાન-જપથી મને બળ–સંક૯૫ની દઢતા વધે છે ને તેથી સુદઢવા મળે છે.) તે શિવાય જંગલ જઈ આવ્યા બાદ હાથ પગ મહીં દેવા-દાતણ કે ગળા કરવા-હાવું, સર્વદા સારા ભાઈબંધેની સાથે રમવું ખેલવું વગેરે વગેરે શીખવવાની ફરજ અદા કરવી તથા તેને જે હુન્નર તરફ શેખ હેય તે હુન્નરની કેળવણી આપવી, તેમજ જે ભાષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિઅેદ.
તરફ વિશેષ પ્યાર હોય તે ભાષાનું પુરતુ જ્ઞાન સદાચારી– સવિચારીશિક્ષકથી અપાવવુ, મતલબ કે ગૃહશાળામાં માબાપે ન્યાય—નીતિ–વિનય–વ્યવહાર વગેરેનુ શિક્ષણુ આપવુ, અને જેમ ભવિષ્યમાં એક સ્વદેશરત્ન નીવડે તેમ ખત રાખવી. મળશિક્ષણમાં રાખવાની સંભાળ—
બાળકને ખેંચીને છાતી સાથે લગાડવુ' નહીં, ઉતાવળથી પથારીમાં ફેંકવું નહીં, કયારે પણ તરછેડવું નહીં, એકદમ જગાડવું નહીં, શ્વાસ ચડયા હાય, પરસેવા થયા હાય, હસ્તની હાજત લાગી હાય તે વખતે તેને ધવરાવવું નહીં, ઉંચે ઉછા ળવુ' નહીં, ગ'દીજત્રામાં રાખવું નહીં, વિષમ સ્થાનમાં બેસારવું નહીં, લૂ, ગરમ પવન, વર્ષાદ, ધૂળ, ધૂમાડા તથા પાણીમાં રહેવા દેવુ' નહીં,તેને હમેશાં રાજી રાખવુ, તેની ઈચ્છાએ ખીલવવી તે કંઇ જોવા જાણવા ચાહે તા તેને તે દેખાડવું અને સમજાવી પછી આગળ વધવું. તેને સાચા પ્યાર બતાવવા, અને સત્ત નના ચિતાર આપવા, તેમજ તેને વખતસર ધાવણ દૂધ ખારા ખાપવા. વાસી-ઠંડુ-બહુ ગરિષ્ઠ-નિ:સ્ત્રાદ લેન આપવું નહીં. મળમૂત્ર-શરદીમાંથી તરત અલગ કરવુ, રડવા માંડે તા તેના રડવાનું કારણ શેાધી તાકીઢે ઉપાય કરવા, તેને પહેરવાનાં વા, બિછાનાં, ચાદર વગેરે સુવાળાં ખુશમુદાર શખવાં. અને તેમને કશી વાતની અગવડ ન પડે તેમ કાળજી રાખવી. પિ ને ઉંદરા પણ પોતાનાં બચાં માટે પથારી બહુજ સુવાળી શખે છે. ઉદરા રેશમ સૂતરનાં કપડાં કરડે છે તે પોતાનાં બચ્ચાંને સુવાળી બિછાયત રાખવા માટેજ કરડે છે. જ્યારે પશુ પક્ષ પણ પાતાનાં બચ્ચાંઓને ઉછેરવા માટે પુષ્કળ કાલજી રાખે છે, ત્યારે મનુષ્યએ તે પ્રમાણે નહીં ખલ્કે તેથી વિશેષ કાળજી કેમ ન રાખવી જોઈયે? પક્ષીયે પણ બહાર ફ્રી ખચ્ચાંઓનું પાષણ કરવા દાણા વગેરે ખારાક શોધી લાવી તેમને સતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
*
*
મહિલા મહોય. છે અને પછી પોતે ખાય છે. તેમજ બચ્યું મોટું થાય ત્યારે તેઓને પિતાની પદ્ધતિ મુજબ ઉડવા બોલવા ખોરાક લેવા માટે બહાર ફરવાનું શીખવે છે અને એ જ રીતે બીજા પ્રાણિયો પણ પિતાનાં બચ્ચાને ઉછેરી પોત પોતાની પદ્ધતિ શીખવાડી મોટાં કરે છે. તે પછી મનુષ્યએ તે કામ અવશ્ય કેમ ન કરવું જોઈયે? તેમાં પણ પુરૂષને માથે વ્યાપાર વગેરેનું જોખમ હોવાથી તેને લાંબે વખત ધંધામાં રહેવું થાય છે, જયારે સ્ત્રીને તે ઘર આગળ જ લેવાથી બાળકને સારું કે નરસું કરવાની જવાબદારી પ્રથમ તેને શીર છે. કેમકે સ્ત્રીથી જ બાળક જન્મ લે છે. સ્ત્રીને જ ધાવીને મોટું થાય છે અને પહેલ વહેલી ભૂલી બુરી તાલીમ પણ સ્ત્રીઓથી મળે છે. આ ઉપરથી સાબિત થાય છે કે બાળકને ઉછેરવાના જોખમી કામની જવાબદારી સ્ત્રીઓને જ શિર છે. જ્યારે પુરૂષે તેમાં મદદગાર થવું અગત્યનું છે. કહ્યું છે કે –
उत्पादनमपत्यस्य जातस्य परिपालनम् । -प्रत्यहं लोकयात्रायाः प्रत्यक्ष स्त्रीनिबंधनम् ।।
છોકરાંને ઉછેરવાં, કરાં પેદા થયા તેઓનું પ્રતિપાલન કરવું અને હમેશાં ઘરનાં કામકાજ કરવામાં તૈયાર રહેવું, એ સીનું પ્રત્યક્ષ કામ છે. બાળકના રાગ પારખવાની રીત
જે બાળક વધારે રડતું હોય તે બાળકને વધારે દરદ અને જે ઓછું રડતું હોય તેને ઓછું દરદ થાય છે એમ સમજવું. એટલે કે રેજના કરતાં જ્યારે વધારે રડતું માલમ પડે ત્યારે તેમ જાણવું. તેમજ જે જગાએ વારેવારે જે બાલક હાથ અડાડતું હોય તે જગાએ તેને દરદ થાય છે એમ સમજવું, અથવા તે જે જગાએ આપણે હાથ લગાડીએ કે દબાવીએ તે જગથી શરીર ચારે કે તે સ્થળને સ્પર્શ થતાં રડવા માંડે, ત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
ત્યાંજ દરદ થાય છે એમ માનવું. આ મીંચ્યા કરતું હોય તો માથાનો દુખાવે, જીભ, હોઠ કરડે, શ્વાસ જલ્દી લે, હાથની મુઠીએ વાળે તે હદયમાં દુખાવે જાણ.ઝાડો બંધ હોય, ઉલટી થતી હેય, આંતરડાં બેલતાં હોય, પેટ ચડ્યું હોય તે પેટમાં પીડા જાણવી. ઝાડે પેશાબ બંધ હોય, ત્રાસ પામી આમ તેમ નજર ફેરવતું હોય તે પેડુમાં કે ગુહ્યમાં પીડા સમજવી. અગર ગુદા ખજવાળતું જણાય તો પેટમાં કૃમિની પીઠે છે એમ જાણવું. બાળકના ખાસ રામે
બાળક શરૂઆતના ધાવણ વખતે ડીંટડી મોંમાં ન લે, ધાવણ કી કહાડે, મોંમાં થેલીઓ આવે, માં આવે, ઝાડા *થાય, રોયા કરે, ઝમક્યા જ કરે, પેટ ઉછળ્યા કરે, ઉંચી
આંખ ન કરે, ધાવે નહીં, શૂન્ય મન પહેર્યું હતું કે, ગળામાં કફ *છેલ્યા કરે, તાળવું બેસી જાય, કાન પાકે ગુદા પાકે, તવા થાય, 'કહે વા ફેલાય તાવ આવે, આ દુખે, ગળતું જાય, ઝાડ
પેશાબ બંધ થાય, લીલું હશે, ધળું કે તરેહવાર મળને રંગ–દેખાવ હોય, અને ત્વચાવિકાર, થાય એ બધા બાળકના જ રોગ છે. (આમાં ગળું પડવું, વરાધ-વાવવી -ભાર-ડ વગેરે રોગોને સમાવેશ થઈ જાય છે.) બાળ રોગ માટે ઔષધી–
- જે બાળકને શરૂવાતમાં ડીંટડી દબાવવા તરફ અરૂચિ કે જ્ઞાન કમ હેય તે તેને સિંધાલૂણ, આમળાં, હરડેના વસ્ત્રાગાળ સૂર્ણને મધ ઘી સાથે અથવા એઓની ચટણરૂપ બનાવી તેની જીભ ઉપર આસ્તેથી ઘસવામાં આવતાં તરત ડીંટડી મહેમાં લઈ દબાવી ધાવવા લાગશે.
- જો બાળક ધાવણ ધાવીને એકી કહાડતું હોય તે ઉભી રીંગણ અને બેઠી રીંગણ (યરીંગણું) એ બન્નેના ફળને રસ લઇ તેમાં મધ અને ઘી મેળવી પાવું. અથવા લીંડીપીપર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
પિપરીમૂળ, ચવક, ચિત્રામૂળ અને સુંઠ એ પંચકેલના વસ્ત્ર ગાળ ચૂર્ણને મધ ઘી સાથે મેળવીને ખાવું તે ધાવણ ઓછી કહાડશે નહીં.
જે મહેમાં ધોળી છારી વળે-તે થુલીઓ આ હેય તે દેશી કાળી ગાજીઆણીથી જીભ ઉપરનો થર કહાડી નાખો, તથા હીમેજને શેકી લઈ સાકર સહીત પાણીમાં ઘસી જીભ ઉપર લગાવી મહેમાથી લાળ નીકળે તેમ બાળકને રાખવું. અથવા ન્હાની એચલીને આખીને આખી બાળી વાટી મધમાં કાલવી જીભ ઉપર લગાડવાથી થુલીઓ મટી જાય છે.
જે મોં આવ્યું હોય તે-દારુહળદર, હરડે, જીરું, તમાલપત્ર એના ચૂર્ણ મધ સહિત પાણીમાં નાંખી તે પાણીના કોગળા કરવા, તથા પીપળાનું છેડીયું ઘસી માં પડવું. અથવા હાની એલચી, આસગંધ, કસ્તૂરી, વંશલોચન, શંખજીરૂ અને ધળો કાથે એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ માં ભભરાવવું; અથવા મેરથુથું ફેલાવી તેમાં બમણે સેનાગેરૂ મેળવી તેના પાણીના કોગળા કરવા. અથવા રતજી, સેનાગેરૂ, લેહભસ્મ, રસવંતી એઓના વસ્ત્રગાળ ચૂર્ણને મધમાં કાલવી મહોંમાં લગાડવું. અથવા પીંપળની છાલ બળબીજ અને મધ એઓને મોંમાં લેપ કરવે જેથી હે આવેલું મટી જશે,
જે ઝાડા થતા હોય તે સુંઠ, અતિવિષની કળી, નાગર માથ, સુગંધીવાળો અને ઇજળ એઓને કવાથ સવારમાં પાવે. અથવા ગળજીભી, ધાવડીના ફૂલ, દર, બિડલવણ અને મોરમાંસી એએને કવાથ પાવે. અથવા એઓનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવુ, અથવા લીંડીપીપર, રસવંતી, અને મેથ એએનું ચૂર્ણ સાકર સાથે આપવું, અથવા અજમોદ, ગજપીંપર અને લોદર એએને કવાથ પાવે જેથી ગમે તે બાળકને ઝાડાને રોગ મટે છે.
જે ઝાડો અને ઉલટી થતાં હોય તે-લીંડીપીપર, રસવતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પછિદ. આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવું. અથવા ડાંગરની ધાણી ( મમરા), સિંધાલૂણ અને આંબાની ગોટલી એનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવું અથવા સાકર, પીપર, સિંધાલુ, સુંઠ, એલચી, મરી અને પીંપર એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા ડાંગરની વાણી અને સિંધાલણના ચૂર્ણને બીજેરાના રસમાં પાવું, જેથી ઝડા અને ઉલટો મટી જાય છે.
જે બાળક તે બહુ રેતું હોય તે-લીંડીપીપર, હરડા, બહેડાં અને આમળાં એનું ચૂર્ણ મધમાં મેળવી ચટાડવું. અથવા જેઠીમધનું ચૂર્ણ પેઢાં ઉપર આસ્તેથી ઘસવું જેથી બાળક રોતું હોય તે બંધ પડે છે. (પણ જે કંઈ ડાંસ મછરાં માંકણ ચાંચડ વગેરે જીવડાંની પીડાથી કે ભૂખની પીડાથી રતું હોય તે તેને તપાસ કરી પછી ઉપરનું ઔષધ આપવા યોગ્ય લાગે તે આપવું.) છછુંદરની હગાર, અડદ, બીલપત્ર, હળદર અને ગુગળની ધૂણી દેવી તે રાતે બાળક નહીં રૂ.
જે ભાર રહ્યો હોય તો ઘડાળી ગોળી યોગ્ય માત્રાએ આપવી. અથવા રેવંચીનીને શીરે પાવે. એરંડીયું પાવું, અથવા બીજી કોઈ રેચક દવા કરવી. (પણ બાળકના દરદનું બાળકનું, તુનું પ્રમાણ જોઈ રેચક દવા વાપરવી.) તે પેટને ભાર મટી જાય છે. અથવા કેળાનું કેસૂડાંનું કે બકરીની લીંડીઓનું બંધાણ (પેટ ઉપર) બાંધવું, જેથી દસ્ત સાદ આવી પિટને દબદબે મટી જશે. (પીળી બાંગ બાળીને પેટે બાંધવાથી પણ આરામ થાય છે.)
જો ગળું પડયું હોય તે–તાળવાની જગાએ માથામાં ખાડે પડ્યું હોય ત્યાં વડનું દૂધ લગાડવું, અથવા હરડે, વજ અને ઉપલેટ એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું, ગળું કરી જાણતું હેય તેને કંઇ આપી ગળું કરાવવું, અથવા તે સંબંધી - ચોગ્ય ઇલાજે ઉપયોગમાં લેવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
સુગળું હોય તે ગાયનું કે બકરીનું કાચું દૂધ સવારે પાવું.
જે વાવણી થઈ હોય તે શેકેલા સુવા સાથે સંચળ મેળવી બાળકની માને હરતે ફરતે ખવરાવવું જેથી લીલે ઝાડો તુરત અટકી સાફ પીળે ઝાડે આવશે અને અજીર્ણ મટી જશે.
જે વરાધ થઈ હોય તે-કસ્તુરી, સેનાની ભસ્મ અને સ્વદેશી કેસર એએને ધાવણ સાથે ધુટી પાવું, પાકા પાનમાં કાશે ચૂનો નાંખી તેને ઘુટી નિચેતી તેમાં જવખાર મેળવી પાવે. અથવા ગેરચંદન વાટીને પાવું, તથા કપાળે તેને લેપ કર, જેથી વાધ મટે છે..
જે કાન પાકતે હોય તે-દેશી દારૂનાં કાનમાં ટીપાં પાડવાં. અથવા ડુંગળીને રસ સહેજ ગરમ કરી સહેવાય તેવા કાનમાં નાખવાં અથવા અણને કસુએ કાનમાં નાખવે. અથવા ડમરે (મર)ના ટીપાં પાડવાં જેથી કાનની પીડા મટી જશે.
જે ગુદા પાકી આવી હોય તે-રસવંતી પાવી, અને રસ વતી પડવી. અથવા શંખજીરૂ, જેઠીમધ અને રસવતી એઓને પાકની જગાએ લેપ કરે અથવા શંખજીરૂ, જેઠીમધને સુર વાટીને લગાડે. જેથી પાકેલી ગુદા મટી જશે.
જે ટી પાકી હોય તેહળદર, બોદાર, ઘઉં, તેના સૂર્ણને મધમાં લસોટી ડુંટીની આસપાસ કે પાક ઉપર લેપ કરવે, તે પાકતી ડૂકી સારી થશે,
જે છીએ જે હોય તો-પીળી માટીને લાલચેળ કરી દૂધમાં ઘસી લગાડે તે તૂટીને સોજો મટી જાય છે. - જે રતવા થયો હોય તે-વિસર્પગને અટકાવનારા ઉ. પાયે ઉપયોગમાં લેવા. અથવારત-શુદ્ધી માટેના ઈલાજ કરવા અથવા રતવેલીયાનું લાકડું ઘસીને પાવું. અથવા રતવા ઉજાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચછેદ.
જે તાવ આવતું હોય તે-નાગરમોથ, હરડેની છાલ, લીંબડાની અંતરછાલ, કુકડલાનાં પાંદડાં અને જેઠીમધ એઓને કવાથઉકાળે નવશેકે પાવો. અથવા કડુ, સાકર અને મધ ચટાડવાં. અથવા ડાંગરની ધાણી, જેઠીમધ, મેરમાંસી, સાકર, રસવંતીએએનું ચૂર્ણ મધ સાથે ચટાડવું અથવા ડાંગરની ધાણી, શિલાજીત, મોરમાંસી, અને જેઠીમધ સર્વનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા લીંડીપીપર, અતિવિષની કળી અને કાકડાસીંગ એએનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા સુદર્શન ચૂર્ણને સહેજ કહે માપ અથવા ભારંગ, વાળ, દેવદાર એઓને પાણીમાં વાટી પાવું. જેથી બાળકના તમામ જાતના તાવ મટી જશે.
બાળકને ખાંસી -ઉધરસ થઈ હોય તે–તપખીરનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા વંશલોચનનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. અથવા સેંયરીંગણન નું કેસર મધ સાથે ચટાડવુ, અથવા સિતોપલાદિ ચૂર્ણ મધ ઘી સાથે ચટાડવું. અથવા નાગરમોથ, અતિવિષની કળી, અરડૂસી, લીંડીપીપર અને કાકડાશગ એઓનું ચૂર્ણ મધ સાથે ચટાડવું. જેથી બાળકની ખાંસી મટી જાય છે.
ખાંસી ને શ્વાસ બે ભેગાં હોય તે-કાળી દ્રાક્ષ, અરડૂસી, હરડેની છાલ અને લીંડીપીપર એઓનું ચૂર્ણ મધ અને ઘીની સાથે ચટાડવું, જેથી હાંફ અને ઉધરસ મટે છે.
ઉટાંટીઓ થયેલ હોય તે –લવીંગને (કલવાળા) લઇ . પાણીમાં ભીંજવી નરમ થયે તેની ૧૦૮ લવીંગની માળા પશિવવી અને તે બાળકના ગળામાં નાખવી. અથવા લીંડીપીપર, ગાસત્વ, વાચન, હાની એલચી અને જેઠીમધને શીરા એઓનું ચૂર્ણ આદુના રસમાં મેળવી તેમાં મધ નાંખી બાળકને ચટાડવું. અથવા દિવસ ઉગ્યાં પહેલાં પેલી રાયણમાંથી બાળકને પસાર કરવું જેથી ઉટાંટી મટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
મહિલા મહોદય.
- જે આંખે દુખતી હોય તે દાઢમ, સોનાગેરૂ, માથ, લેદાર એઓનું ચૂર્ણ બકરીના દૂધમાં ઘુટી આંખેની આસપાસ તેને જાડો લેપ કરે અથવા રસવતી, મનશીલ, શાખની નાભી અને પીપરનું ચૂર્ણ એઓની પરતી મધ સાથે ઘુંટી આંજવા જેવું થયે આંખ્યુંમાં આંજવું અથવા દારુહળદર, મોથ, નાગેરૂ એઓને બકરીના દૂધ સાથે ઘુટી અંગેની આસપાસ લેપ કરે, અથવા જળભાંગરે, સુંઠ, હળદર એએને પુટપાકની રીતિ મુજબ પુટપાક કરી તેમાં સિંધાલૂણ મેળવી તેનાં ટીપાં પાડવાં, જેથી આંખે દુમતી મટી જાય છે.
જે માથું દુખતું હોય તે બાળકના કાનમાં સરસીયા તેલનાં ટીપાં પાડવાં.
જે ગરમીથી પેશાબ બંધ થયા હોય તે રૂના પિલમાં સુરાપારને લપટી પાણીમાં ભીવી ડુંટી ઉપર તેના પાણીનાં ટીપાં પાડવાં.
જે ગરમીથી છેકરૂં અકળાતું હોય તે જાહેરમરાખતાઈ (એક લીલા રંગને પથરે આવે છે અને હેરાઓને ત્યાં મળે છે તે)ને દૂધ સાથે ઘસી તેમાં ગુલાબજળ અથવા ધ સાકર મેળવીને પાવું અથવા ફાલસા, દાઢમનું ને શરબત પીવરાવવું.
જે હેડકી હિચકી આવ્યા કરતી હોય તે તે બાળકના છોકરાના નાકની અંદર લીંબડાની સળી ધીરે ધીરે ફેરવવી જેથી છીંક આવતાં હેડકી બંધ થશે. અથવા કડુને બારીક વાટી મધ સાથે ચટાડવું. અથવા કાળાં મરીના ચૂર્ણને મધ સાકર સહિત બિરાના રસમાં મેળવી ચટાડવું. અથવા માખીની હદાર મધ સાથે ચટાડવી, અથવા નવસાદર ને કલીને પાણી સાથે ઘસી સહેજ સુંગાડે જેથી માથાને દખાવે ને હેડકી મટી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
*
દિતીય-પરિચ્છેદ.
વાયુને લીધે જે ચૂંક આવતી હોય તે-સુંઠ, એલચી, સિંધાલૂણ, હીંગ અને ભારંગ એઓનું ચુર્ણ મધ ઘી સાથે ચટાડવું. અથવા ગેખરૂ, સિંધાલૂણ, સુંઠ, દેવદાર, મેથે, વજ, પાષાણભેદ અને વાવડીંગ એઓનું ચુર્ણ ઘી સાથે ચટાડવું. અથવા હિંગાલ (કે ઘડીની તાજી લાદને પાણીમાં ચાળી ગળી લઈ તેમાં જરા ચેખી હીંગ નાખી પાવી.) આપવું. જેથી ચૂંક મટી જશે.
જે ચામડી સંબંધી રેગ થયા હોય તે રાઈ, ઘરમાં ધુમાડાથી બાઝેલાં બાઉવાં, ઈદ્રજાલ એએને છાશમાં વાટી તેને લેપ કરે, તે બાળકની ખસ, વિચર્ચિક, સિંઘ એ રાગ મટે છે. અથવા વજ, ઉપલેટ, વાવડીંગ એઓને કવાથ કરી તે નવશેકા પાણીથી બાળકને ન્યુવરાવવું, જેથી દાદર, વિચર્ચિકા, ખરજ અને કર્ણમિયાને રેગ મટે છે. અથવા રાઈ, ઉપલેટ, ઘરને ધુમસ, હળદર અને ઇંદ્રજાળ એઓને છાશમાં લસોટી શરીરે ચોપડવાં અથવા સુખડનું તેલ, કે કડવી બદામનું તેલ ચળવું અથવા દેશી કેરેલિક સાબુથી હુવરાવવું અથવા આ મળાંનું તેલ મશળવું જેથી ત્વચાગ-અળાઈઓ-લીઓકેહવા-ખસ વગેરે મટી જાય છે.
જે મૂત્ર રેકાયું હોય કે રકાતું રેકાતું ઉતરતું હોય તે લીંડીપીપર, કાળાં મરી, ન્હાની એલચી, સિંધાલુણ અને મધ એઓમાં સાકર મેળવી બાળકને ચટાડવું અથવા પેડુ ઉપર ઉદરની લીંડીઓને લેપ કરવે જેથી સુખે પેશાબ ઉતરે.
લાળ બહુ ગરતી હોય તે ઉપલસરી, તલ અને દેર એએને કાઢે મધ સહિત પાવે અથવા મરાઠીનાં ફૂલ મધ • સાથે ચટાડવાં.
વાઈ આવતી હોય તે વજ, સિંધાલૂણ, લીંડીપીપર, સુંઠ અને ગેળ એઓનું પાણી કરી નાસ આપ. (નાકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
મહિલા મહાદય.
રતે સુંઘાડવુ' ) અથવા અગથિયાના પાંદડાંના રસમાં મરીનુ ચૂર્ણ મેળવી નાકેથી સુધાડવુ' અથવા ટીપાં નાખવાં જેથી મૃગીના નાશ થાય છે.
સાજા આવ્યા હોય તે માથ, પીઠાનાં બીજ, દેવદાર અને ઇંદ્રજળ એનુ પાણી લસેાટી લેપ કરવા.
ગડગુમડ થયા હોય તેા ઉંટનાં હાડકાં, કંકુ અને સિફ્ર એઆને ગાયના ઘી સાથે એકજીવ કરી ચાપડવુ' જેથી ન રૂઝાય તેવી ચાંદી—ધૂત-ગડ-ગુખડ મટે છે.
પેટમાં કરમીયા પડયા હોય તે વાવડીંગનું ચૂર્ણ પાવું. કપીલા અથવા સિંધવ, અતિવિષની કળી ને વાવડીંગનુ રાષ્ટ્ર નવશેકા પાણી સાથે પાવું અથવા ઇંદ્રજળ, હરડાં, મેહેડાં, આમળાં, સુંઠ, મરી, લીંડીપીપર, વજ, લીંખડાની અંતરછાલ અને વાવડીંગનું ચૂર્ણ ગામૂત્ર સાથે આવું.
ગ્રહ દોષની શંકા હાય તા—સાપની કાંચળી, માથાના ઉતરેલા વાળ, ધેાળા સરસવ, એએને નીચેના મંત્રથી મંત્રી ખાળકની આસપાસ ધૂપ દેવા.
ॐ नमो भगवते श्रीपार्श्वनाथाय श्रीवीराय नमः सत्यं સત્યવતે સ્વાર્થી અથવા ગુગળ, સાપની કાંચળી, નગેાડ, વજ, ઉપલેટ, ધતૂરાનાં ખીજ અને ઘી એના ઘરમાં ધૂપ દેવા.
સર્વ પ્રકારે બાળકને તન્દુરસ્ત રાખવું હોય તથા દીર્ઘાયુષી–બુદ્ધિશાળી સ્મરણશક્તિવંત બનાવવુ હોય અને ગ્રહ દોષાદિથી દૂર રાખવુ` હોય તા-બ્રાહ્મી, ધમાસા, ઉપલેટ, સરસડાની છાલ, સિ ધાલૂણ, લીંડીપીપર, અજમેાદ એએના ચુર્ણ ને ગાયના માખણમાં મેળવી પકવી તેમાંથી ઘી કહાડી લઅને બાળકને હંમેશાં પાયા કરવું, અથવા પહાડમૂળ–કાળીપાઠ, ઇંદ્રજવ, સિધાલૂણ, સરગવા, હરડૅદળ, સુંઠ, પીપર, મરી એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ
એના ચુર્ણને ગાયના માખણમાં નાખી તાવી ઘી કરવું અને તે બાળકને પાવું જેથી બુદ્ધિ, સ્મૃતિ અને અંગબળ વધે છે.
ઊંઘ ન આવતી હોય તે–તેના લમણા ઉપર ખસખસનું તેલ ચોપડવું. અથવા ખાતાં શીખ્યું હોય તે ખસખસ જરા ખવરાવવી.
શરદી જણાતી હોય તે–દીને ઉકાળીને પાવે.
આંચકી આવતી હોય–તે ધાણા સાકર રૂપિયા પિયાભાર લઈ પાણીમાં ઉકાળી પાવું.
પેશાબ રેકાઈ જાય–તે કડવીનઈનું મૂળ પાણી સાથે ધસી પાઈ દેવું. હવાનું પ્રમાણુ , * તરતના જન્મેલા બાળકને એક વાવડીંગ જેટલી દવા આપવી. બીજે મહીને બે વાવડીંગ જેટલી એમ દર મહીને વધાયે જતાં આઠ મહીનાનું થાય તે વખતે વાલ જેટલી અને વર્ષ દિવસ પછી એથી માત્રા-વજન વધારવું. ચાલે ત્યાં સુધી ધાવણ ઉપર જ ગુજારો ચલાવનાર બાળકને રોગ મટાડવા બાળકની માતાને દવા આપવી. અને જે બાળકને દેવી જ પડે તે ધાવણ સાથે ઉપરના વજન મુજબ આપવી. દુધ અને અન્ન ઉપર ગુજારે કરનારને દુધ અને અન્ન સાથે દવા આપવી, અને અન્ન ઉપર ગુજારો કરનારને અન્ન સાથે જ દવા આપવી. કર્ણવેધ સંસ્કાર
આઠમે નવમે મહીને અથવા ત્રીજે-પાંચમે સાતમે વર્ષે કાન વિંધાવવા, તથા અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરાફાલ્ગની, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, ઉત્તરાભાદ્રપદ, અને રેવતી એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર, નંદા જયા પૂર્ણભદ્રા તિથિ પૈકીની તિથિ(૪-૮-૧૪) એ તિથિ ન હોય, અને રવિ, મંગળ, ગુરૂવાર તથા સારેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
લગ્નશુદ્ધિ હોય ત્યારે કાન વિંધાવવા. એમાં પણ લગ્નશુદ્ધિમાં ૩-૧૧ ભુવને શુભ ગ્રહ હય, શુભ ગ્રહના સ્થાનમાં પાપગ્રહે ન હોય તે વખતે કાન વીંધાવવા. કેશવપન સંસ્કાર–
જન્મથી સવા વર્ષનું બાળક થાય તે વખતે તેના વાળ ઉતરાવવા. અને તે જે દિવસે મૃગશિરા, પુનર્વસુ, હસ્ત, ચિત્રા,
સ્વાતિ, જ્યેષ્ઠા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી એઓ પૈકીનું નક્ષત્ર હેય, ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ એ પૈકીની તિથિ હોય, સેમ, બુધ કે શુકવાર હાય, તે દિવસે ચંદ્રબળ જોઈ બાળ વાળ ઉતરાવવા. જે રૂમાલમાં વાળ ઉતરાવ્યા હોય તેમાં રૂપાનાણું નાખી, હજામને ખુશ કરે. પછી બાળકનું માથું ગધથી ધોઈ સાફ પાણીથી સાફ શુદ્ધ કરી હુવરાવી, સ્વજન સ્વજનેને જમાડવાને બંદેબરૂં કરે અને દેવગુરૂ ધર્મની પવિત્ર ભક્તિ (દ્રવ્યભાવથી) કરી આનંદ પ્રાપ્ત કર. ઉપનયન સંસ્કાર
આઠ વર્ષની ઉમ્મરને થતાં ઉપનયન સંસ્કાર કરે. (પહેલાં તે વિધિ સહિત જેને પવિત (જેનેઈ) આપવામાં આવતું હતું. પણ હવે તે રિવાજ બંધ પાડવામાં આવે છે. અને ફકત પૂજા પ્રસંગે જઈ પેડે અંતરવાસી રાખે છે) ઉપનયન સંસ્કાર કરવામાં આવે તે દિવસે અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા અને રેવતી એ પિકીનું નક્ષત્ર હોય, ૨-૩-૫-૭–૧૦-૧૩ એતિથિ પૈકીની તિથિ હોય, બુધ, ગુરૂ, શુક, એ વાર પૈકીને વાર હોય કે તે દિવસે) નિથ ગુરૂની પાસે બાળકને લઈ જઈ સ્વધર્મ મંત્રનો વાસક્ષેપ કરાવે. કેમકે જઈ આવ્યા પછી બ્રાહાણ, ક્ષત્રી, વૈશ્ય, ધર્મસંસ્કારી થયાં ગણાય છે, તેમજ શ્રાવક વાસક્ષેપ કરાવ્યા પછી જેની ગણાય છે અને મહમેદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચોદ.
૧૧ પણ બિસમીક્ષા કરાવ્યા પછી જ સચ્ચા દીન-ઈસ્લામી મનાય છે. એટલે કે દરેક ધર્મની અંદર જઈ–કંઠી-વાસક્ષેપ-ધર્મમંત્ર વગેરે કરવા પછી જ તે ધર્મસંસ્કારી થયે લેખવાય છે. ધર્મ અને ધર્મમંત્ર-નમસ્કારમંત્ર વડે જ બધાઓ આરામ અને ચેન પ્રાપ્ત કરી શકે છે, માટે તે અવસરે પણ દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ કરી સુમાર્ગમાં યથાશક્તિ ધન વાપરવું. ( જ્યાં ગુરૂને વેગ ન હોય ત્યાં વાજતે ગાજતે દેવમંદિરમાં જઈ બાળકને પિતે માબાપે જ આજ્ઞા આપી મંત્ર આપ.) વિદ્યારંભ સંસ્કાર
- દુનિયામાં વિદ્યાકળા સમાન બીજી એકે પણ અમૂલ્ય વસ્તુ નથી, કેમકે બધી વસ્તુ વિદ્યાકળાથી જ જાણવામાં આવે છે, જેથી તે બધાની માતા વિદ્યાકળા જ છે. ધન દોલત આજે છે, કાલ જતી રહેશે, પણ વિદ્યા પ્રાપ્ત થયેલી કદી પણ જતી રહેતી નથી. ચોર, અગ્નિ, જળ, ભાગીયા, રાજદંડ વગેરેને દેલતને શિરે ભય છે, પણ વિદ્યાકળાને તે કેઈને ભય નથી. રાજા પોતાના જ રાજ્યમાં સત્કાર પામે છે, અને વિદ્યાકળાવંત જ્યાં જાય, ત્યાં માન સત્કાર મેળવે છે. વિદ્યાકળાને ભાર ઉપાડવો પડતો નથી કે કશું કષ્ટ વેઠવું પડતું નથી, છતાં હમેશાં તે સુખાનંદ આપે છે. જે માબાપ પૈસાના ગર્વથી છેતાનાં સંતાનને વિદ્યાકળાની પૂરી અને ઉંચી કેળવણી નથી આપતા તે તેના શત્રુ છે. નિશાળે જવાથી બહારની હવાને લાભ મળે છે, નવી નવી બાબતે જેવાથી અનુભવી થાય છે, નિડર બને છે. મહેતાજીની ધાકથી દાબથી સારી રીતે શિક્ષણ મેળવી શકે છે અને તેમ કરવાથી ખેરડાને મુન્સી ન બનતાં મંડળ, દરબારમાં માહાલનાર મુની થાય છે, માટે બાળક પાંચ વર્ષનું થાય કે નિશાળે જતું કરવું જ ઉચિત છે. કેટલાક ગ્રંથે આઠ વર્ષની ઉમર પછી વિદ્યારંભ સમય બતાવે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
ને વીશ વર્ષની ઉમર થાય ત્યારે અવધિ પૂર્ણ થયેલ લેખવે છે. એટલે કે બાર વર્ષ વિદ્યાગ્રહણને ઉમદા સમય છે. તેમજ બાળક આઠ વર્ષનું થવાથી શરીર બળવાયું થાય જેથી તે વિધા પરિશ્રમને બેજો ઉઠાવી શકે છે. હાની-કુમળી વયથી ભણે વાને વધારે છે જે પડવાથી બાળક દુર્બળ બનવા સંભવ છે, માટે એ બન્નેમાંથી જે એગ્ય લાગે તેમ કરવું.
વિદ્યારંભમાં અશ્વિની, મૃગશિરા, આદ્ર, પુનર્વસુ, પુષ્પ, અ®લેષા, પૂર્વાફાલ્ગની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, મૂળ, પૂર્વાષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, અને પૂર્વાભાદ્રપદ એ નક્ષત્ર પૈકીનું નક્ષત્ર હોય, ૨-૩-૫-૧૦-૧૧–૧૨–૧૩ એ પૈકીની કઈ તિથિ હોય, રવિ, સેમ, બુધ કે ગુરૂવાર હેય, કિંવા શુક્રવાર હેય અને ઉત્તમ લગ્ન હોય તે સમયે સૂર્યસ્વર ચાલતાં બાળકને વિદ્યાભ્યાસ શરૂ કરાવ, જેથી વિદ્યાકળા તાકીદે પ્રાપ્ત થાય છે.
ભણાવનાર સારા આચાર વિચારને, કુળવાન, શાંત, પરોપકારી, દયાળુ, ગુણવાળે હોવો જોઈએ. કેમકે તેની મારફતથી ધાર્મિક-વ્યવહારિક કેળવણું મળવાની હોવાથી જે તે સારી ભાવનાવાળે ન હોય તે તેના સહવાસ-સંસ્કારથી તેવાજ ગુણની બાળકને અસર થાય છે. શિક્ષણમાં માતાના સંકલ્પબળની અસર–
બાળકના ભેજાની ખીલવણી તેની માતાના વિચારોના બળ ઉપર આધાર રાખે છે. માટે જ પ્રજાને સ્વતંત્ર ભેજાની સુશિક્ષિત તેમજ કળાપૂર્ણ બનાવવા માતાઓને સંસ્કારી બનાવવાની જરૂર છે. વિજયવંત વાસવામી, વિદ્યાવિશારદ યશોવિજયજી, શ્રીમદ્દ શંકરાચાર્ય, ગૌતમબુદ્ધ, મહમદ સાહેબ વગેરે અનેક સમર્થ ભેજાના પુરૂષના ગુણગાન આપણે કરીએ છીએ તે માતાના ફળ સંકલ્પ અને ઉત્તમ ગુરૂ શિક્ષણનું ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય-પરિચ્છેદ.
૧૦૩
છે. હાલ પાશ્ચિમાત્ય પ્રદેશમાં સકલ્પમળના પ્રચાર થવાથી ત્યાં ઘણાં માળક સારા પેદા થાય છે એવી પ્રતીતિ મળી રહી છે. જુઓ લ‘ડેન શહેરમાં માસ્ટર લેમ્બ નામના એક છે કરી છે, તેની માતાના સંકલ્પબળથી તે જન્મ્યા ત્યારે ૨૩ શેર વજનના હતા. તેની ભૂખ રાક્ષસી હતી, અને તે પંદર દિવસના થયા કે તેના તાલમાં દશ શેરના વધારા થયા હતા ! અમેરિકાના ચિકાગો શહેરમાં કૉલેટ્ટારેગન નામની એડી છે, તે તેણીના માના સંકલ્પબળથી ઘણીજ ન્હાની ઉમરમાં હીંડતાં શીખી છે, કે તેણીને જોઈ મેટા ડાકટરો પણ હેરત પામે છે. ત્રણ દિવસની થઈ કેતે પેટે ચાલવાને ઉભી થઇ. ટગુમનુ આખા ઓરડામાં ક્રુરવા લાગી. તે પેાતાની મેળે ધાવણની શીશી લઇ ધાવતી હતી અને તાલબધ ટકારા વગાડી શકે છે! ન્યુઅન્સ વીક પ્રગણાના ડૅાનાલ્ડસરફ઼ી નામના ટેકરાએ તેની માતાના સખળ સંકલ્પ સંસ્કારથી છ વર્ષની ઉમરમાં જ નવામ સરખા રમકડાનું પેટન' મેળવ્યું હતું! છલીના શહેરના આલબ સ્મીથ નામના શકરાએ માતાની સંક૯૫ સિદ્ધિવડે બાર વર્ષની ઉમરે હાડી હુંકારવાના એક નવા સાંચાની શેાધ કરી • પેટન્ટ ' મેળવ્યુ હતુ. બ્રુકલીન શહેરના જ્યેાજ એનસ્ટેટ નામના ટેકરાને તેની માની સ ંકલ્પસિદ્ધિને લીધે અગ્નિમાંથી બચવાના સાંચાની શેાધ માટે ૧૨૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. સેમ્યુઅલ ટે ફક્ત પંદર વર્ષની જ ઉમરે પોતાની માના સુદૃઢ સંકલ્પ સંસ્કારથી પ્રખ્યાત રીવાવરની અનાવટ સંબંધી શોધ મેળવી હતી ! વિદ્યુત્થા પારંગત સુપ્રસિદ્ધ મી, એડીસને સત્તર વર્ષોંની ઉમરે પોતાના માના મનેામળ સંસ્કારવર્ડ પેાતાની મેળે કામ કરતા તારના એક યંત્રની શોધ કરી હતી! જર્મનના હ્યુમેક શહેરમાં ક્રિશ્ચિયન હેઇને કે જે એક વર્ષની ઉમરમાં જ પાતાની માના સંકલ્પ અળવડે વાંચવા માંડ્યુ હતુ અને ત્રણ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૯૪
મહિલા મહદય.
વર્ષને થતાં પહેલાં તેણે લખવું શરૂ કર્યું હતું! બેરેટીયર નામને પ્રખ્યાત ભાષાશાસ્ત્રી પિતાની માના ઉત્તમ સંસ્કાર સંકલ્પથી પાંચ વર્ષની જ ઉમર થતાં પહેલાં ફેંચ, લેટીન, અને જર્મની ભાષા બેલી શક્તિ હતે. અને દશ વર્ષને થતાં ૫હેલાં તેણે હિબ્રુ ભાષાને એક કેષ રચ્યું હતું! જેમ્સકીસ્ટન નામનો પ્રસિદ્ધ બુદ્ધિશાળી વીશ વર્ષની ઉમરે પહોંચતાં સર્વ વિદ્યાકળામાં નિપુણ નીવડા હતા. તેમજ દશ જાતની ભાષાઓમાં ઘણજ સરલતાથી લખતે વાંચતું હતું, અને સંગીત વાઘ અશ્વારેહણ કળામાં પણ પૂર્ણ કુશળ હત! યુપના સેને હઠાવનાર પ્રખ્યાત ઇડિયન સેન્ડ પ્રોફેસર રામમૃતિ કે જે કળિયુગને ભીમ કહેવાય છે તે માતાના સંક૯૫ બળવડે યુવાન વયમાં જ મહાન પરાક્રમ બતાવી વિશ્વવિદિત થયા છે ! ગ્વાલીયર સ્ટેટની અંદર બાબુ તારામ ગૃહસ્થ સારા હોદ્દેદાર છે તેમના પુત્ર શકરાનંદ માતાપિતાના જબરદસ્ત સંકલ્પબળથી ફકત ચાર વર્ષની ઉમરને થતાં વાલ્મીકી રામાયણના સંસ્કૃત કે મધુર સ્વરે ગાવા લાગે, અને આઠ વર્ષને થતાં પ્રમાણભૂત ગણાતા મોટા મેટા લેખકોનાં પુસ્તકને ઉડે અભ્યાસ કરવા માંડયેઅને તેર વર્ષને થતાં તે પંજાબની યુનિવસીટીની સંસ્કૃત ભાષાની એમ. એ. ની પરીક્ષામાં પાસ થયે. જામનગરના પ્રખ્યાત શાસ્ત્રી કાળીદાસ ગોવિંદજી તેમજ ગટલાલજીએ ફક્ત ૮-૧૦ વર્ષની ઉમરમાં જ અષ્ટાધ્યાયી કંઠસ્થ કરી વિદ્વાનેને આનંદ આપે હતો ! શ્રીમતી લક્ષ્મીબાઈ રાણીએ માતાના ઘઢ સંકલ્પ બળવડે.ઘણું જ ન્હાની ઉમરમાં અશ્વારોહણ, શઅવિદ્યા અને શૈર્ય હૈયેતાદિ પ્રાપ્ત કરી હતી, અને અમલમાં પણ આ હતી! મિસીસ મેનીબીસેટે પણ તે જ બળથી પ્રખ્યાતી મેળવી છે. વિકટેરિયન સારડના પ્રમુખપણા હેઠળ ચાલતી સોસાઈટી ઓફ ડામેટીક એથર્સ નામની સંસ્થામાં એક દશ વર્ષની બાળાએ ઘણું નાટક રચ્યાં છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય–પરિચ્છેદ.
૧૫
ઘણીજ હાની વયથી લખતાં વાંચતાં શીખી હતી. તેણીએ પાંચ વર્ષની ઉંમરમાં તા લંડનની અંદર પ્રિન્સેસ માટે પા તાની રચેલી કેટલીક કવિતાઓ ગાઇ હતી. આશ્ચર્ય લાયક એ છે કે તે ભાષાજ્ઞાનથી અનભિજ્ઞ .હતી; છતાં જ્યાં નજર કરે ત્યાંથી સાર ગ્રહણ કરી માણસના મનાભાવ જાણી નાટક–નવલકથા વગેરે રચતી હતી ! મરાંબાઇ, કોદેવી, તારામતી વગેરે વિશ્વવિખ્યાત સ્રીરત્નાએ પણ પેાતાની માતાના સુદૃઢ સંકલ્પ ખળની સબળ અસરવડે જ પાતાની અમરકીતિ કરેલ છે. ઠા. ચ`ગ એ વર્ષના થતાં પૂરછટાથી વાંચતા હતા, ચાર વર્ષના થતાં પહેલાં તેણે બે વખત બાઈબલ અથેતિ વાંચ્યું હતું. તથા સાત વર્ષની ઉંમરે ગણીતશાસ્ત્ર શરૂ કર્યું હતુ, તેમજ લેટીનથ્રીક, હીન્દુ, ફ્રેંચ, ઈટાલિયન, વિગેરે ભાષાઓ, ગણીતનામુ, ઈજનેરીકામ અને દુખીન બનાવવાનું કામ પૂણું પણે તેણે જાણી લઇ ચૈાદ વર્ષની ઉમરે સારા શિક્ષકની લાયકાત મેળવી હતી ! વિલિયમ ડીસન હેમીલ્ટન ત્રણ વર્ષ ની ઉંમર થતાં પહેલાં હીદુ ભાષાના અભ્યાસી થયે હતા. અને સાત વર્ષની ઉંમર થતાં તે ભાષાની પૂર્ણતા સંશ્રી ડબ્લીનની પ્રીનીટી કાલેજના ફેલાને પણ કબૂલ કરવું' પડયું હતુ કે ફેલાની જગાના ઉમેદવારમાં પણ આના જેટલું જ્ઞાન નહીં હશે. ' તેર વર્ષની ઉંમરે તેણે તેર જાતની ભાષાનું સારૂં જ્ઞાન મેળવ્યું હતું. અને યૂરોપની અંદર હાલમાં ખેલાતી તથા અસલની ભાષાઓ ઉપરાંત અરબ્બી, ફારસી, સંસ્કૃત, હિંદી અને મલય ભાષાનું પણ ઉત્તમ શિક્ષણ મેળવ્યું હતું ! વગેરે વગેરે ઘણા દાખલાઓ જોવામાં આવે છે. અને એ બધા પ્રતાપ માતા પિતાના મહાન સંકલ્પ સંસ્કારનાજ હોય છે. માટેજ ગભા ધાનથીજ ઉચ્ચ સ`સ્કાર સબળ સ’કલ્પ વડે જે જે કળા, જેવું જેવું રૂપ, જેવી જેવી શક્તિ આપવા ઉઘુક્ત રહેવાશે તે ધારણા પ્રમાણેજ સતતી પેદા કરી શકે છે.
-
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
તૃતીય પરિચ્છેદ પુત્રી શિક્ષણ
પૂર્વકાળમાં સ્ત્રીઓ એસકે કળાઓમાં નિપૂણતા ધરાવતી હતી અને એટલી બધી ઉચ્ચ પદની અધિકારિણી હતી કે જેથી મરૂદેવીનંદન અષભ, અચિરાનંદન શાંતિ, શિવદેવી, માત મલ્હારનેમિ, વામા સુત પાશ્વ અને ત્રિશલા તનય વીર, દેવકીનંદન કૃષ્ણ, કુંતિપુત્ર યુધિષિર, કોશલ્યાનંદન રામ અને સુમિત્રા પુત્ર લક્ષમણ એમ સીએના નામથી ભૂમિભૂષણનું ઓળખાણ આપતું હતું. તે માતાએ સંસ્કૃત ભાષામાં જ પિતાની સંતતિને બેલતાં શિખવતી, અને માની જ શિખવાડી માના ખેળારૂપ પાઠશાળાથી પ્રાપ્ત થનારી પહેલી શિક્ષા મેળવવાને હક્ક હોવાને લીધે મદરરંગ, માદ્વી સુધાન માતભાષા અમારી અમુક છે એમજ કહેવાને પરાપૂર્વથી રિવાજ છે. કેઈ નથી કહેતું કે ફદરરંગ. પિઢી જુબાન, પિતૃભાષા અમારી અમુક છે. શી રીતે કહી શકે? પિતાથી મળેલી હોય તે કહી શકેને? પિતા એમ. એ. બી. એ. હેવા છતાં તેનાં બાળક અંગ્રેજી, સંસ્કૃત બોલી શકતાં નથી, પરંતુ જે માતા વિદ્વાન હોય તે તેના બાળક અવશ્ય તે ભાષા સહેલાઈથી બોલી શકે છે માટે સહુથી પહેલાં સ્ત્રીઓનેજ વિદ્યા ભણાવવાની જરૂર છે. ફ્રેંચ લેકેમાં કહેવત છે કે- “ જે આપણું બાળકને સુધારવાની ઇચ્છા હોય તે આપણે તેમની માની માને સુધારવી જોઈએ. એટલે કે જે દાદીમાં સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
તૃતીય-પરિચ્છેદ.
૧૦૭
શિક્ષણ પામેલી હોય તે તે તેના પુત્રીને સારું શિક્ષણ - રસામાં આપેજ આપે અને તેણીનાં બાળકને સારા શિક્ષણની લ્હાણ મળેજ મળે. માટે મારી માને સુશિક્ષિત બનાવવાની જરૂર છે.” નેપલીયન નાપાર્ટ તથા જ્યોર્જ વેલિંગ્ટન અને ચારિબલ્ડી વગેરે પ્રસિદ્ધ પુરૂષોનું પણ એજ કહેવું છે કે “જે દેશની આબાદી ચડતી ચાહતા હે તે સ્ત્રીઓને સ્તુત્ય શિક્ષણ આપી કાબેલ કરો કે જેથી ભવિષ્યમાં થનારી પ્રજા ધીર, વીર,ગુણનીવડી સ્વદેશને તારે ? માટેજ તમે તમારી પુત્રિયે, ભવિષ્યમાં થનારી પ્રજાની માતાઓને ઉંચી કેળવણી આપો. પુત્રોની પાછળ પૈસાની અપાતી આહુતી જેટલીજ પુત્રીઓને ભણાવવા પાછળ કાળ ધનની આહૂતી આપે, અને તેમને કળા કૌશલ્ય પ્રાપ્ત કરવા અધિકારિણી બનાવવા પ્રયત્ન કરે કે જેથી સહેજમાં દેશની સુધારણ થશે. જ્યાં લગી સ્ત્રીઓ રૂપી ક્ષેત્રને સુધારી સંસ્કારી કર્યું નથી, ત્યાં સુધી સુત્ય સંતતી રૂપી બીજ અધિક ફળ આપી આનંદમાં ગઈ નહીં થવાશે. કેટલાકે કહે છે કે-“શું સ્ત્રીને ભણાવી ડીજ કરી કરાવવી છે! છોકરા ભણશે તે રળીને ખવરાવશે ને ઘરનું બારણું ખુલ્લું રાખશે.” તેઓ ને પૂછીશું કે શું વિદ્યાનું ફળ ફક્ત નેકરી જ છે? શું જાપાન, જર્મન, ગ્રેટબ્રીટન, અમેરિકાની સ્ત્રીઓ નેકરીની દરકારથી વિદ્યા કળા શીખે છે? તેમ નથી. તેણીઓએ જમામઈ, હુન્નરબાજ ને ગુણજ્ઞ પુત્ર, પુત્રીઓને જન્મ આપી વીરતા, ધીરતા બતાવી સ્વદેશ સુધારણ કરી રહી છે.
માતાના વિરત્વનું ફળ-જાપાનની લડાઈ વખતે એક સ્વદેશાભિમાની વીર માતાએ પોતાના પ્રાણની એટલા જ માટે આહતી આપી હતી કે, પિતાને એકનો એક વીર પુત્ર સ્વદેશ સેવામાં જોડાઈ નહોતા શક્યા. કેમકે જેને એકથી વધારે પુત્ર હોય તેનીજ લશ્કરમાં ભરતી કરવી, પણ એકજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૮
મહિલા મહાવ્ય.
પુત્ર હોય તેા તેની ભરતી કરવી નહીં. કેમકે તે એકજ હેાવાથી કદાચિત્ અકસ્માત્ રણમેદાનમાં મરણને શરણુ થઇ જાય તા વંશવૃદ્ધિ નિર્મૂળ થઈ જાય. અને પાછળ રહેલાઓનુ પાષણ ન થાય. આ કારણથી તે વીરમાતાના એકજ પુત્રની લશ્કરમાં ભરતી થઇ શકી નહી. માતાના જાણવામાં એ વાત આવવાથી તેણીને વંશવૃદ્ધિની તા ફિકર ન હતી, પણ પેાતાના પાષણની જ જાળ હતી જેથી વિચાર આવ્યે કે“ હું મારા પુત્રની વીરવતા ઝળકવા માટે અને સ્વદેશની સેવા અર્થે મારા પ્રાણનાજ ભાગ આપી દઉં' કે જેથી મારા પુત્રને નિવિલ એ લશ્કરમાં જોડાઇ જવાના વખત મળે. ” એમ નિશ્ચય કરી મરવાની તૈયારી કરી અને એક પત્રમાં તેણીએ લખ્યુ કે “ હું સ્વદેશ સેવાની ખાતર પ્રાણના ભાગ આપી તને ઉપાધિથી મુક્ત કરૂ છે; માટે હવે વ્હાલા પુત્ર ! દેશ ભક્ત થા અને દેશની રક્ષા કરી વિજયી ગણાવ. ” તે મરી ગઇ. પુત્રે તે ચીઠી વાંચી અને તેણીની સ્વદેશસેવાની શિક્ષા ધ્યાનમાં લઇ તે પુત્ર સ્વદેશ સેવા માટે કટિબદ્ધ થયા. કહા વીરમાતાના પ્રયાસથી કેવા વીરપુત્રા પાકે છે ?
レ
શ્રીનુ મગજ પુરૂષ કરતાં ઘણુંજ તેજ હોય છે ને તેના માટે હજાદા ઋષિ, ડોકટરેશની સંમતી છે કે પુરૂષ જે ગુણ વિદ્યા પચીશ વર્ષની અવસ્થામાં શીખી શકે છે તેટલી જ વિદ્યા, ગુણુ સ્ત્રી સેાળ વર્ષીમાં શીખી શકે છે. શિક્ષિત સ્ત્રીના ગૃહસ’સાર—
અિ સુશિક્ષિત હોય તે કાઇના આવ્યા ગયાની, હીસાબ કિતાખની, ઘરમાં ચીજ-વસ્તુની અને સ્થિતિને અનુસરી ગૃહસસાર ચલાવવાની સારી ગાઠવણુ કરી શકે છે. અને પુરૂષના શિરથી ખીજો ખાજો એછા થતાં પુરૂષ અન્ય સ્તુત્ય કામમાં મન લગાડી ઉન્નતિને ભેટી શકે છે. કેટલાક કહે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
તૃતીય-પરિચ્છેદ.
૧૦૯
“ સ્ત્રીઓને છૂટ આપવાથી સ્વતંત્ર બનતાં ખચલનની અને છે.” ત્યારે શુ` એજલ-પરદામાં રહેનારી અધીશ્રીઓ-પરતંત્રપણાના વશથી નેકચલન–સારી ચાલની રહેતી હશે? કંઇ નહીં. એતેા મન ઉપર આધાર છે. પૂર્ણ કેળવણી પામેલી વિવેકી સ્ત્રીઓ કરતાં અર્ધદગ્ધ પામેલી તાલીમવાળી અવિવેકી ઘણીજ નઠારી ચાલની નીવડતી માલમ પડે છે. ગમે તેમ હા પણ સમજૂની બલિહારી છે ! પૂર્વકાળની પૂર્ણ કેળવણી પામેલી શ્રીઓનાં ટુ’· ચરિત્રા આગળ કહીશું તાપણુ તેવી - આમાં કેવી અને કેટલી સભ્યતા હતી તેનીચેના લેાકથી જોવાશે.
પતિએ પરદેશ જતી વખતે પત્નિ પાસે પરદેશ જવાની વિચારણા જણાવી ઉત્તર માગ્યા ત્યારે યે કહ્યું કેઃ—— ( શાર્દૂલવિક્રીત છંદ. )
>
"
vr मा याहीत्यपमंगलं व्रज पुनः स्नेहेन हीनं वचस्तिष्ठेति प्रभुता यथारुचिकुरुष्वैषाप्युदासीनता । नो जीवामि विना त्वयेति वचसा संभाव्यते वा न वां तन्मां शिक्षय मित्र ! यत् समुचितं गंतु त्वयि प्रस्थिते ॥ જો હું આપને કહું કે આપ ન પધારશે ’ તે તે જતી વખતે અમંગળ ગણુવામાં આવે. જો એમ કહું કે ‘ ભલે આપ પધારો ” તા તે સ્નેહીનની કૃતિ ગણાય. શું હું · જાઓ ’ એ શબ્દ કહી દેવા તત્પર થાઉં ? જો કહું કે આપે કૈરી જાએ ’ તા એક જાતની મેટાઈ ગણાય તે હું આપની દાસી આપ અગાડી વડાઈ દર્શાવવા ચાગ્ય છું? જો આપને રૂચે તેમ કરી ’ એમ કહું તેા સભ્યતાના નાશ થાય છે, એમ કહેવાથી ઉદાસીનતા સમજવામાં આવે છે. મારી આપમાં અધીનાના સબંધ છે, તા એવુ કેમ ખાલાય ! અને જો ‘ આપના પધાર વાથી વિંચેોગવશ થતાં જીવી શકીશજ નહીં. ' એમ કહુ ને કદાચ ન મરી ગઈ તા નુઠનુ મહાપાપ લાગે છે. એ માટે હવે આપ જ ફરમાવે કે હું આપને શું ઉત્તર આપું ? ”
૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ પશ્ચિછેદ.
પ્રાચિન સતિઓનું શિક્ષણીય જીવન —
સતિ એ જગતની દૈવિ છે, તેના જીવનના અભ્યાસથી સ્રીરત્ના અનેક અનુભવ પ્રાપ્ત કરી પોતાનુ જીવન સમાગે રોકી શકે છે માટે તેવાં કેટલાંક ચરિત્રામાંથી શિક્ષણીય પ્રસંગ આલેખવાની તક લેવી દુરસ્ત ધારી છે.
કૈાશલ્યા—જ્યારે રામચંદ્રજી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ જવાની તૈયારી કરી માતાની રજા માંગવા ગયા ત્યારે સતી રામજનેતા પ્રભુપૂજન સ્તવન કરતાં હતાં. તેમણે રામને ગાદીને બદલે વનવાસ મળ્યે જા ત્યારે વ્યથાને બદલે ધૈર્ય દર્શાવી આશીવચન આપતાં ખેલ્યાં—“ પ્રિયપુત્ર ! પિતાની આશા પાલન કરવી તેજ પુત્રધર્મ છે. ભાઈ સુખેથી આજ્ઞા ઉઠાવા–સતાની સેવા, દુષ્ટાને દંડ કરી, વ્રત,’જપ, તપ આદરી વિજય સહિત વ્હેલા આવા, તમને પ'ચપરમેષ્ઠિ સદૈવ મંગલ આપે।. ” અહા ! એવા અકસ્માત્ વિપત્તિ-વિયેાગ સૂચક સમાચાર મળતાં છતાં પણ કેવા ધૈય સહિત માતૃધર્મ જાળબ્યા ! ! શું આજની અભણ સ્ત્રી એવા વખતે એવી ધીરજ રાખી શકશે ? ધૈર્યવાન માતાની કુખમાં લેાટેલા પુત્રા પણ કેવા ધૈર્ય વાત્ હતા ! તેનેા ખ્યાલ કરો.
સીતા—લકાની અશેકવાડીમાં જ્યારે રાક્ષસીએના પહેરા નીચે જાનકીજી (સીતાજી) હતા અને હનુમંત રામકથનથી તેમની શેાધ કરવા ત્યાં જઈ પહોંચ્યા ત્યારે તે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ-પરિચ્છેદ.
૧૧
વચ્ચે થયેલા પ્રશ્નોત્તર તદ્દન સંસ્કૃત ભાષામાંજ થયા હતા જેથી રાક્ષસીઓ વિદ્યમાન છતાં કશું સમજવા પામી નહીં. તેમજ રાવણને અનેક હિતશિક્ષા યુક્તિઓથી જાનકીજીએ સમજાવેલ એ બધે સદવિદ્યાનો જ પ્રતાપ હતે. શું આજે તેવું સંસ્કૃત બોલનારી કે શત્રુને પણ યુક્તિ પુરસ્સરનિડરપણે હામે ઉત્તર દેનારી આર્યબાળાઓ છે? કવચિત હશે !
સુમિત્રા-લક્ષમણજીની માતા લક્ષમણજીને રામ સાથે જતા જોઈ લક્ષમણજી પ્રત્યે કહેવા લાગ્યાં કે
ભરી ભાગ્ય ભાજન ભએલ, મેહિ સમેત બલિ જાઉં, જે તમારે મન છડિ છલ, કિન્ડ રામપદ ઠાઉં.
બલિહાર જાઉ બેટા! આ તમારા કૃત્યથી હું અને તું મહાન ભાગ્યભાજન થયાં છિયે, તથાપિ જે તમારા મને છળ છેડીને રામની ચરણસેવામાં નિવાસ કર્યો હશે તે અર્થાત જે પ્રપંચ રહિત બની રામચરણમાં પ્રીતિ રાખશે તે તે આપણુ અને મહાભાગ્યવાન થયાં છિયે, પણ જે કેવળ લેકમાં સારું દેખાડવા માટેજ સાથે જતા હશે તે સઘળું વ્યર્થ છે.” એક માતાની ઓરમાયા પુત્ર પ્રત્યેની આવી નિભેદ લાગણી દર્શાવનાર જનેતા કયાં? અને તેની આજ્ઞામાં રહી અભિન્નતા દર્શાવી ભાત ભાવની વૃદ્ધિ કરનાર બધુ કયાં? શું અજ્ઞાત કે અર્ધદગ્ધ કેળવણુ પામેલી સુંદરી આવી ઉચ્ચ વિચારણા યુક્ત સ્નેહ દાખવી શકશે ખરી? અને તે પણ વૈર્યતા સાથે આવી લાગણી દર્શાવી શકે એવી કઈ છે? કવચિત્ હશે?
જરત્યારૂ–જરત કરૂ નામને એક સમર્થ વિદ્વાન હતે અને તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જે મારા નામવાળી સ્ત્રી મળે તથા મારા જેવીજ વિદુષિ હેય અને મને ઉંઘમાંથી તે કોઈ દિવસ જગાડે, અગર જગાડે છે તે મારા ઘરમાંથી મારે હુકમ થતાં ચાલી જ જાય એવી હોય તે પરશું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨
મહિલા મહોય.
આખર સમય સાનુકૂળ થતાં તેવી જ સ્ત્રી મળી જેથી તે પરણ. તે જ્યારે સગર્ભા થઈ ત્યારે એક વખત તે ભેજન તૈયાર કરી રહી હતી, પતિ સૂતે હતે તે વખતે અતિથિ આવી ભજન પદાર્થની ઈચ્છા જણાવી ઉભો રહ્યો, પણ પતિના ઈષ્ટદેવ અગાડી નૈવેદ્ય ધર્યા વગર તે જન કેઈને અપાય નહીં એથી તેણીએ વિચાર્યું કે જે પતિને નથી જગાડતી તે અતિથિ સુધાતુર છતાં પાછા વળી જશે, અને જે જગાડું છું તો મારે ઘર છેડીને ચાલ્યા જવાનો વખત આવે! તે બેમાંથી શું કરવું? છેવટે વિચાર્યું કે મને ઘરમાંથી કદાચ કહાડી મૂકશે તે હું કયાંય પણ જઈ શીળ જાળવી આયુ પૂર્ણ કરીશ, પણ અતિથિ પાછા જાય તે ગૃહસ્થના ધર્મ વિરૂદ્ધ વાર્તા છે. બધા પદાર્થો જતા રહેશે પણ ધર્મ સદા સાથેજ રહેનાર છે માટે તે ધર્મ ખંડન કરે નહીં. કહે છે કે –
मृतं शरीरमुत्सृज्य काष्ठलोष्ठसमं भुवि । विमुखा बान्धवा यान्ति धर्मस्तमनुगच्छति ॥
“મરેલા સ્થૂળ શરીરને લાકડા, ઢેફની પેઠે ફેંકી વિમુખ બની બંધુઓ પાછા ચાલ્યા જાય છે, પણ ધર્મ એક જીવની સાથેજ જાય છે.” એમ ધારી પતિને જાગૃત કર્યો. હાઈ પ્રભુને નૈવેધાદિ સમર્પણ કરી દ્રવ્ય-ભાવ પૂજા સાચવી અતિથિને જમાડી તૃપ્ત કર્યો. પતીએ જાગી એ સર્વ જોઈ
ને જગાડવા સંબંધી કારણ પૂછતાં તેણુએ ધર્મ કાયમ રહેવાની સત્ય વાર્તા કહી, છતાં પણ પિતાની પ્રતિજ્ઞા પાળવા તેણે સ્ત્રીને ઘરમાંથી કડાડી મૂકી. તેમ તે પણ પતિની આજ્ઞાને માથે ચડાવી દૂર દેશ ભણી ચાલી ગઈ. કહ્યું છે કે જ્યારે દુર્દશાના દિવસેનાં દર્શન થાય ત્યારે દેશ છોડી પરદેશ ચાલ્યું જવું કે જ્યાં કેઈ ઓળખીતું ન હોવાથી ગમે તે મજુરી કરી સારી રીતે ગુજરાન ચલાવી દુઃખને સમય વ્યતીત કરાય” એમ જાણું તેણુએ એક પહાડની ખો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ-પરિચ્છેદ.
૧૧૩ ભણમાં નિવાસ કરી ફળપાન ખાઈ ગર્ભકાળ પૂર્ણ કર્યો, અને પ્રારબ્ધની પ્રબળતાને લીધે પુત્ર રત્નને જન્મ આપે. અવસર મુજબ તેનું પાલન પોષણ કરી સમય પ્રાપ્ત થતાં તે પુત્રને સારી પેઠે ઉંચી કેળવણું આપી એક સારે વિદ્વાન બનાવ્યું. એક વખત ત્યાં થઈને કેઈ સમર્થ સાક્ષર ઋષિ જતા હતા તે મણે તે છોકરાને નિર્વાણગિરા ઉશરતે જોઈ પૂછયું કે“તને આ ઉચ્ચ કેળવણી કેનાથી મળી છે?” કરે વિનયથી કહ્યું-“મને મારી માતાથી મળી છે.” ત્રાષિયે પૂછયું-તારી માતા કયાં છે?” તેવી જ્ઞાતા દેવીના દર્શન કરવાં તે પણ અહો ભાગ્ય છે. ઋષિ દર્શન અને નેક તક તથા ગુરૂ આશિવદના પરીણામે અંતે સારું થયું. પરંતુ તેમના જીવનમાં અતિથિવાત્સલ્ય ધર્મ અને પતિ આજ્ઞાનું પાલન તેમજ સંતતી શિક્ષણ અમર રહી ગયાં છે.
ઉભય ભારતી–કાશીના પ્રસિદ્ધ પંડિત મંડનમિશ્રની સી ઉભયભારતી હતી. એ બન્ને ઘણું ધણીઆણીની વિકતા સંબંધીને યશ આખાભૂમંડળમાં ફેલાયેલું હતું. પ્રયાગમાં શકરાચાર્યજીએ તેઓની પ્રશંસા સાંભળી તેઓની સાથે શાસ્ત્રાર્થ કરવા કાશી જવાની ઉમેદ થતાં તેઓ ત્યાં ગયા અને કાશીમાં એક લેયણને પૂછ્યું કે “મંડન મિશ્રનું ઘર કયાં છે?”
યણ પાણહારીએ કહ્યુંस्वतः प्रमाणं परतः प्रमाणं शुकांगना यत्र गिरं गिरन्ति । शिष्योपशिष्यरुपशोभितानम् अवेहि तन्मंडनमिश्रधाम ||
જ્યાં પાંજરામાં રહેલી ચકલીઓ પણ સ્વતઃ પ્રમાણ અને ચરત: પ્રમાણ દઈ રહી છે અને જ્યાં વિદ્યાથીઓ ભણી રહ્યો છે ત્યાં જ મંડન મિશ્રનું ઘર છે. માટે એ નિશાની મુજબ ચાલી શોધી લે.” શંકરાચાર્યજીએ જાણ્યું કે “ જ્યાંની પનિહારીઓ પણ આવું સંસ્કૃત ભાષણ કરે છે ત્યાં પછી મંડન મિશ્ર કેટલો વિદ્વાન હશે એ વિચારવા જેવું છે.” ઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૪
મહિલા માદય.
ત્યાદિ વિચાર કરતા પોતાના વિદ્યામળની નિડરતાથી મડનમિશ્રને ત્યાં જઇ પહોંચ્યા. મડનમિત્રે અતિથિ જાણી ગૃહસ્થાશ્રમ ધર્મ મુજબ ભેજનાર્દિના વિનય સાચવી પછી આગમનનું કારણ પૂછતાં શાસ્રા માટે આવેલ છે તેમ જાણી કહ્યું“ આપણા એઉના વિજય પરાજયને નિર્ણય કરનાર કાણુ મ ધ્યસ્થ છે ? શકરે કહ્યું- આપની જ સ્ત્રી ” પછી શાસ્રા ચાલ્યા ને આખર મ’ડનમિશ્રના પરાજય થયા. ઉભયભારતીએ ન્યાયપૂર્વક ફેસલા આપ્યું કે-વિકીવિડી વિતરી ન સંચયઃ-સ્વામી શકરાચાર્યજીના વિજય થવામાં કંઈ સં દેહ નથી. એટલું એલી તેણીએ કહ્યું પણ સ્વામી, મારા પતિને પૂછું જીત્યા નહીં ગણાશે; કેમકે હું તેમનું અરધું અંગ હજુ વિવાદ કરવા તત્પર છું, મને જીતે તે પછી પૂ જીત થઇ મનાશે. પછી પતિ સહિત મને શિષ્ય બનાવા. ” પછી કેટલીક વાર્તો થયા પછી આખર નિવાદ શરૂ થયા; અને ૧૭ દિવસ સુધી પ્રમાણયુક્ત તર્ક સિદ્ધાંત શાસ્ત્ર થયા, જેમાં છેવટ પાતાના પતિની બુદ્ધિ, કૌશલ્યતા વગેરેમાં અધિકતા અતાવવા ઉભયભારતીએ કહ્યું- કામદેવની આભ્યંતર અને બાહ્ય કળાઓ કેટલી છે ? ” સ્વામિએ ઉત્તર આપ્યા ક
"
"
“હું જન્મથી બ્રહ્મચારી હાવાથી એ વાત મારા જાણવામાં નથી. ” યે કહ્યું–“ ત્યારે સવિધા સપન્નનું બિરૂદ શી રીતે કાયમ રહું ? આપના કરતાં મારા પતિ એવી ઘણી કળાઆના જાણુ છે જેથી તથા મને પૂરતા ઉત્તર ન આપી શકયા એથી આપ જીત્યા ગણાએ તેમ નથી. ” હશે, ગમે તે હશે તેની આપણને જરૂર નથી, પણ એ જોવાનુ` છે કે પતિના વિ જય ચાહવાને સ્ત્રી કેવી ઉત્સુક હતી ? તેમજ કેવી વિદ્વાન, બુદ્ધિવાન્ ને તર્ક શક્તિવાળી હતી ?
લીલાવતી—વિદ્યાવિલાસી ભાજરાજાની રાણી હતી. તે ગણિતશાસ્ત્રમાં અત્યંત પ્રવીણુ હતી. એણીએ બીજગણિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ “પરિચ્છેદ.
પ
રચેલ છે. અને તે એવી રચનાવાળુ` છે કે આજના મોટી મેટી ડીગ્રીઓ મેળવેલા માફ઼ેસરા પણ તેમાંના પ્રશ્નાના ખુલાસા મનમાનતા આપવા સમર્થ નીવડતા નથી. આજે તા ગણિતશાસ્ત્ર રચવાની વાત તે દૂર રહી પણ ગણિત સમજનારી સ્ત્રીએના પણ ટાટા છે. પૂરા સેા ગણતાં પણ કેટલી પંચાત કરવી પડે તેવી સ્ત્રીઓ હાવાથી જ હિંદની આ દશા થવા પામી છે.
ટ્રીપદી—પાંડવાની પતિવ્રતા પત્નિ હતાં. પતિની સાથે ખાર વર્ષ વનમાં અસહ્ય સંકટો વેઠી લીધાં, પુત્રાને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર અશ્વત્થામાને અચાયેા અને સત્યભામાને પતિવ્રતા ધર્મ શીખવ્યેા તથા પાતે સદ્ગતિના સાધન માટે જપ તપ વ્રત આદરી પતિસહ સદ્દગતિમાં પધાર્યા. ધન્ય છે એવી પૂજ્ય સતીચેાને!
ગાધારી—કં ધહારના રાજાની પુત્રી અને અધરાજા ધૃતરાષ્ટ્રની પત્ની હતી. તેણીએ પેાતાના અધપતિની અનહદ સેવા કરી પતિવ્રત પાળ્યું, પુત્રાને પાંડવા સાથે ટટા થવાના વખતે ઉત્તમ ધ આપ્યા હતા.
――
મદાલસા—ઋતુધ્વજની પત્ની હતી. તેણીએ પાતાના પુત્રને તત્ત્વજ્ઞાનના એધ આપ્યા હતા કે: शुद्धोसि बुद्धसि निरंजनोसि संसारमाया परिवर्त्तितोसि । संसारसुतं त्यजमोहनिद्रां मंदालसा वाचमुवाच पुत्रम् ॥
“હે પુત્ર! આ સંસાર સ્વપ્નાની ક્ષણીક રચના જેવા છે; માટે મોહનિદ્રાના ત્યાગ કરેા, ભ્રમ-જાળથી નીકળી પાતાને શુદ્ધ-બુદ્ધ-નિર ંજન જાણેા.” કહેા આ સ્ત્રીની કેવી તત્વજ્ઞતા ?
દમયંતી—રાજા નળની સતી શિરામણી સ્ત્રી હતી. તેથી પતિ સાથે વનમાં ભટકી અને પતિએ તેના ત્યાગ કર્યો ત્યારે અકથનીય કષ્ટ સહન કરી અંતે તેમની જ સેવામાં જીવન ગાળ્યું એ વાત જગવિતિ છે. શું આજે પતિ સાથે દુ:ખ સહી વનવાસ ભાગવનારી, પતિના ત્યાગથી પતિભક્તિમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
મહિલા મહદય.
તત્પર રહેનારી અને કષ્ટકર્સટીમાં કમનીય કંચનવત્ પ્રકાશ નારી સુંદરીઓ છે? આજે તે જરા દુઃખ પડે, કે પતિ છેણ કરે તેમાં તે ફજેતીને ફાળકે ફરવા માંડે છે. હાલ તે હિંદની આ દશા છે?
મદદથીજાલિમ રાવણની પટ્ટરાણી હતી, અને તેને એ સીતાપર ગુજરતા જુલ્મ વખતે પતિને ઉત્તમત્તમ શિક્ષા આપી હતી. તેમજ પતિ આજ્ઞાથી સીતાને સમજાવતાં સીતા તરફથી પણ શિખામણ ગ્રહી હતી તેને તત્વ ગ્રહણ કરી પતિને આપેલ બેધ પ્રકાશિત છે.
તારામતી-સત્યવાદી રાજા હરિચંદ્રની પટરાણી હતી. તેણે પતિની ટેકને માટે વેચાણી, સ્મશાનમાં પુત્રને બાળવામાં પણ પતિધર્મની સામે ન થઈ તેમજ પતિની નેક ટેકને ખાતર શીળ સાચવી અનેક કષ્ટ સહ્યાં તે જગજાહેર છે.
મેનાવતી–ગોપીચંદની માતાએ સંસારની અનિત્યતા ધ્યાનમાં લઈ પુત્રને વૈરાગ્ય ઉત્પન્ન કરી,ગ અંગીકાર કરાવીઆત્મકલ્યાણ કરવાની પ્રેરણા કરી હતી, શું આજે પુત્રને તે બધું આપી દીક્ષા અંગીકાર કરવાની શિક્ષા દે તેવી માં છે?
કર્માદેવી–ચિત્તોડના મહારાણુ સમરસિંહની પટરાણ હતી. તેણીએ પોતાના પતિને પૃથુરાજ ચૈહાણની સહાયતા કરતાં સ્વર્ગવાસ થયા પછી ચિત્તોડપર ચડાઈ કરી ગઢ કજો લેવા આવેલા કુતુબુદ્દીનના ઉમેગેને નાશ કરી તેને રણમાંથી ભંડે હવાલે ભગાડ્યું હતું, અને વીરતા સહ પિતાના પતિની ઉજવળ કીતિ રાખવા તત્પર રહી હતી. શું એ ભણ્યા વગર એવી યુદ્ધકનાની જાણકાર અને ક્ષત્રીઆણુને ધર્મ સમજનારી નીવડી હશે?
તારાબાઈ–જયમલના પત્નિ કે જેણે પિતાપર જુલ્મ ગુજારનાર લીલા પઠાણ વગેરે અફગનેના લશ્કરપર છાપ મારી વિજય મેળવી પિતાપર જુમને બદલે અને પતિનું સંરક્ષણ મદદ વગેરેની શોભા મેળવી અમરકીતિ પ્રાપ્ત કરી છે.
પદ્માવતી–સીંહલદ્વીપના ચૈહાણ હમીરસિંહની પુત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ-પરિચ્છેદ.
અને ચિત્તોડના મહારાણા લક્ષ્મણસિંહના કાકા ભીમસિંહની રાણી (પીની) હતી. અલ્લાઉદ્દીને તેણના રૂપપર મોહિત થઈ સંવત ૧૨૭૨ માં ચિત્તેડને ઘેર્યું. લડાઈમાં ફત્તેહની આશા ન જણાતાં અભિલાષાને પૂર્ણ કરવા બાદશાહે ભીમસિંહને કહેવરાવ્યું કે જે મને તમારી રાણી પદ્માવતીનાં દર્શન કરાવે તે તેણીને જોઈ પાછો ચાલ્યા જાઉં.”ભીમસિંહ વગેરેએ સાક્ષાત નહીં પણ આરસી મારફત પદ્માવતીનું દર્શન કરાવવાની હિકમત ચલાવી પણ તેમ થયા પછી તેણે છળ કરી ભીમસિંહને કેદ કરી લીધે ને પણને આપવા પછીજ મુક્ત કરીશ એ મુકરર વિચાર જણાવ્યું. આથી પદ્યાવતીએ પિતાના સંબંધીઓની સલાહ મેળવી, બાદશાહને કહેવરાવ્યું કે“મારા પતિને કેદ કરવા જેટલે શ્રમ શા માટે લેવું પડશે. હું પિતે જ મારી સખી સાહેલીઓ સાથ આપને મળવા તૈયાર છું. માત્ર સાત મિયાના એકલાવી દે, અને રેકટેક વગર આપની હજૂર આવવા દેઅને અરધેકલાક રાણાથી વાત કરવા દે. બસ પછી આપની મનકામના પૂરી થશે.” ઈત્યાદિ ખબરથી બાદશાહ પ્રસન્ન થયે તેજ પ્રમાણે મિયાના મોકલ્યા, રેકટેક વગર અંદર આવવા દીધા. કામી અંધ હોય છે, ગર જવાનને અક્કલ હોતી નથી. એથી એ બન્યું કે રાણાને પડ્યાવતી મળતાંજ કરી રાખેલી ગોઠવણ મુજબ બન્ને મિયાનામાં બેસી થોડા મિયાનાઓ સાથે સહીસલામત ચિત્તોડગઢમાં જઈ પહોંચ્યાં. બાકી રહેલા મિયાનાઓમાં તે સાહેલીઓને બદલે શૂરા શિશેદિયાહતા. તથા મિયાના ઉચકનાર જોઈને બદલે પણ શૂરા શિશદીયાજ શસ્ત્રબદ્ધ હતા તે મરણીયા થઈ તૂટી પડ્યા અને નામના મેળવી. પદ્માવતીએ કેવી યુક્તિ કરી પતિને છોડાવ્યા અને પિતાનું શીળસંરક્ષણ કર્યું ! કહે એ શું અને ભણ-બહીકણ સીઓથી બને તેવું કામ હતું? યુદ્ધકળાનાં પુસ્તક વાંચ્યા વિચાર્યો અનુભવ્યા વગર એવી રચના થઈ શકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૮ મહિલા મહેય. જ નહીં. હાલમાં તે નાહિમ્મતદાર ને ઉંદરડીથી ડરી ભાગનાર સ્ત્રીઓ વધી પડી છે કે જેથી તેણીઓની સંતતી પણ તેવી જ પરતંત્ર નીવડે તેમાં આશ્ચર્ય શું?
પ્રતાપરાણુની પત્નિ–મહારાણા પ્રતાપી-પ્રતાપના ઉપર આર્યધર્મ ને સ્વદેશ-સંરક્ષણ માટે જે કણનું વાદળ તૂટી પડયું હતું તથા તેણે જે કષ્ટ સહી ધર્મ જાળ છે તે સમજી પ્રજાથી અજાણ નથી. તે રાણે એક વખત અંધારી રાતે એક પહાડની ગુફા પાસે ચિંતાતુર બની ઉભે શોચવા લાગે, કેમકે ત્યાં ટાઢ ઉડાડવા ફક્ત લાકડાં સળગતાં તૈયાર હતાં, સૂવાને પત્થરાની છીપરે મજૂદ હતી, ખાવાને મલ નામના ઘાસના બીજને લેટ હાજર હતા, ધાવણા રાજકુંવરને હિં. ચવા કે પાલણ માટે ઝાડની ડાળીઓ, રાજકુટુંબને રહેવા પહાડની ખણે કરચાકરમાં હસ્તે પિત અને વસ્ત્રાલંકારમાં જેવાં તેવાં લુગડાં હાજર હતાં. આ સામગ્રી જોઈને મહારાણા પ્રતાપનું હૃદય શેકમાં ગર્ણ થયું હતું. રાણીના જાણવામાં તે આવ્યું કે તરત તેણુએ આગળ આવી હસતે ચહેરે નમ્રતા યુક્ત પૂછ્યું. “આશું નવાઈ ? આજે મહારાણું દિલગીર શા સારૂ દેખાય છે? મુસલમાને આમ કરવાથી કહેશે કે આટલે દિવસે મહારાણા પરમ પ્રતાપી છતાં વિપત્તિ અને લડાઈથી હાર્યા છે? શું બાપારાવળના વંશજો પણ હતોત્સાહી બને ખશ કે?”
પ્રતાપે નેહ સહિત પત્નિને પ્રેમાલિંગન આપી કહ્યું – જગદીશ જાણે છે કે વિપત્તિ વિગ્રહથી ક્ષત્રિઓ દિલગીર થતા નથી, પરંતુ ન સહન થઈ શકે તેવા દેખાવથી રાજપુત્ર પણ ખેદવંત થાય છે. દેવિ ! હાલી દેવિ ? મેવાડી ભવ્યરાજ મહાલયને શોભાવનારીને આ નિરંતર ગુફાજ મહેલ વે ઘટે છે? શું મખમલની બિછાયતની જગાએ પથ્થર પર રાજકુમારે સુવે એ યોગ્ય છે? શું હિંદુપતિ બાદશાહના વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ-પરિચ્છેદ.
૧૯
કિશોરનાં પાલણું ઝાડની ડાળીઓએ લટક્તાં શેભે છે? નાકર ચાકરનું કામ શું મહારાણીને હાથે કરવું પ્રશંસનીય છે?”
રાણી બોલી–વિરમણિ! વિપત્તિ નિરંતર રહેતી નથી; પણ વીરત્વ ગૈરવ ચિરસ્થાયી રહે છે.”
પ્રતાપે કહ્યું–બહાલી જે તમારા મુખમંડળ ઉપર એક દિવસ હર્ષનુ નૂર ચમકતું જતું જેત તે મને ખેદ ન થાત, પણ દિવસે દિવસે, માસે માસે, વર્ષે વર્ષે તમે તપ
સ્વીની પેઠે દુઃખ સહન કરે છે, આ પહાડની ખીણમાં રહી તેને ત્રાસ સહે છે, કુવામાંથી જાતે પાછું ખેંચી લાવી રઈ બનાવે છે, બધા કલેશ તુચ્છ ગણે છે, આવું જીવન ગાળવા માટે તમે શું આ પ્રતાપસિંહને વર્યા હતાં! પ્રતાપસિંહ હૃદયની સુંદરીને પણ રહેવા એક રહેઠાણ આપી શકતે નથી?”.
રાએ કહ્યું “ગમે તેવું કષ્ટ પડે તે પણ શું? સ્વામીનાં સહવાસસ્થળ એજ સુંદરીનું સ્વર્ગભુવન છે. આપ સાથે છે તે આ દુઃખને હું રાજ્યભવ સમજું છું; કેમકે પતિ શિવાયનાં સુખ વૈભવ નરકાવાસનાં દુઃખ સમાન છે. શું નળરાજા વનમાં ગયે હતું ત્યારે દમયંતીને વનમાં રાજમહેલ હતો? જાનકીનેશું દંડકારણ્યમાં ભવ્ય ભુવનેને વૈભવ હતે? આપ જીવજીવન જ જ્યારે પહાડની ખીણમાં નિવાસ કરે છે ત્યારે શું આ આપની દાસી મહેલની ઈચ્છા કદિ રાખે કે? આનાથી પણ વિશેષ વિપદ કે ન હોય? તે પણ શું પાણી ગ્રહણના અર્થને સમજનારી સ્ત્રી પતિને ક્ષણભર પણું અલગ રાખવા વિચાર રાખે છે ?”
તેની પતિભક્તિપરાયણતા અને શૈર્યતા શું ઓછી પ્રસંશનિય છે?
ચારૂમતિ–રૂપનગરની રાજકુમારી કે જેણે પિતાના ધર્મરક્ષણ માટે મહારાણા વીર રાજસિંહનું શરણ લઈ ઉભયકુળ દિપાવી ગઈ છે, ધન્ય છે તેમના સાહસને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૦.
મહિલા મહદય,
મીરાંબાઈ–મેડતાના રાઠોડ જેમલના કાકા રત્નસિંહની કુંવરી હતી, અને કુંભારાણના પત્ર સંગ્રામસિહના કુમાર ભોજરાજની સ્ત્રી હતી. ન્હાની વયમાં તે રંડાઈ અને રાણા સંગના આશ્રયમાં વખત ગાળી પ્રભુ ભજનમાં મસ્ત રહેતી હતી. તે વિદુષિ બાઈનાં બનાવેલાં ભક્તિમય લાલિત્યવાળા કીર્તને ઉપરથી જ તેણુંની બુદ્ધિ, કાવ્ય રચના, પ્રભુભક્તિ અને અખંડ પતિવ્રત્યપણાનો રંગ જણાઈ આવે છે.
દુગાવતી–ગઢમંડળના ગુંડરાજાની રાણી હતી. પતિ મરણ પછી પોતે રાજ્યતંત્ર ચલાવતી હોવાથી સંવત ૧૫૧૬ માં અકબરે તુંડમિજાજી અસફખાને મોટા લશ્કર સહિત ગઢમંડળ પર ઘેરે ઘાલવા મેકલતાં તેણીએ ભારે લશ્કર સહિત હામે થઈ જાતે વીર સાજ સજી શત્રુસેનાને પરાજ્ય કર્યો હતો, અને પછીથી શત્રુ તરફને દશે છતાં પણ પોતાનું અસીમ પરાક્રમ. બતાવી હજારે વિરેનાં શબની શય્યા કરી અખંડ નિદ્રામાં સદાને માટે શયન કર્યું હતું.'
અહલ્યાબાઈ–સંધિયા કુલમાં આ દેવીને જન્મ થયે હત, તે મહારરાવના પુત્ર ખંડેરાવને વરી હતી. અને જેણે હાની વયમાં રાજ્યની લગામ લઈ પ્રશંસવા લાયક ન્યાય નીતિ સહ રાજયને શોભાવ્યું હતું. શું રાજ્યમાં સુલેહ જાળવી પ્રજા વગેરેને પૂર્ણ પ્યાર મેળવે એ મૂર્ણ સ્ત્રીઓથી બને શકે કે વિદ્યાકળા કૌશલ્યતા વાળી વિદુષિથી બને? અહલ્યાબાઈના રાજ્યપ્રબંધની કાબેલિયત જોઈ માલકમસાહેબે ઘણુંજ તારીફ કરેલી છે.
- વેજીબાઈ-મરાઠા સરદાર દીવાનશ્રી રાવઘટની પુત્રી અને દેલતરાવ સંધિયાની સ્ત્રી હતી, અને તેણીએ પણ પ્રશંસા કરવા યોગ્ય રાજ્યતંત્ર ચલાવ્યું હતું.
રાચંદા-પંજાબના વીરકેસરી રણજીતની પત્નિ અને લીપસિંહની માતા હતી. તથા તેણીએ બહાદુરીથી રાજ્ય કારોબાર કરી પ્રજાને પૂર્ણ સંતોષ આપ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ–પરિચ્છેદ.
૧૧
એવી સ્ત્રીએ પૂર્વકાળમાં વિદ્યાકળાની ઉચ્ચ કેળવણીને લીધેજ હિંદના કૈાહીનૂર જેવી ઉત્પન્ન થઈ હતી.
હાલમાં પણ તેવી નહીં; પણ તેની કંઈક યાદી કરાવે તેવી વિદુષી આઈચા છે અને જેનાં નામ કામ નીચે મુજબ છે: શ્રીમતીહરદેવી- લાલા રોશનલાલ એરીરની વિવાહિતા સ્ત્રી છે. જેણીએ માતૃભાષામાં કુશળતા મેળવ્યા ઉપરાંત ઇંગ્રેજી ને ઉર્દૂ પણ સારા અભ્યાસ કર્યો છે. તેણીએ ઘણાં ઉપચેાગી પુસ્તકો રચ્યાં છે. “ભારત ભગીની” નામના માસિકની તે જન્મદાતા છે. અને તેથી દેશી અહેનાને અને દેશને સારા લાભ પહોંચાડી સ્ત્રીઓમાં વિદ્યાના ફેલાવા કરવામાં વિશ્વવિદિત નીવડી છે.
કાહાનદેવી-લાલા દેવરાજની માતા કે જે ધર્મ ભાવસહનશીલતા, સત્યવ્રત-મધુર ભાષણ અને ગૃહસ્થની મર્યાદા વગેરે ગુણાથી જગજાહેર છે, કન્યા મહાવિદ્યાલયની ઉન્નતિ એ આઈના પ્રતાપથીજ છે, અને આશ્રમવાસિની કન્યાઓને પુત્રીવત્ માની બીમારીની વખતે તરત ખખર લઇ તે તેણીઓનુ સારી પેઠે રક્ષણ કરે છે.
પરમેશ્વરીદેવી રાષડ આર્ય સમાજના મંત્રી લાલા સામનાથજીની સત્યવાદીની ધમપ્રિયા સુશીળ પત્નિ છે, માનપણે ઉત્તમ આચારથી દેશના ઉપકાર કરી રહેલ છે, અને આય આન્ધવાની લેાજનાદિથી સેવા બજાવી સનાતન ધર્મમાં લીન રહી છે.
રઘુરાજ કુમારી–મહારાજા પ્રતાપગઢાધીશની મુખ્ય રાણી છે. તેણીએ વિદ્યાભ્યાસ ઘણા સારા કરેલા છે, અને હિંદી કવિતા તેમાં પણ ભક્તિ રસની કવિતાઓ ઘણીજ ખુષીથી કુરેલી છે.
સરલાદેવી—કલકત્તાના પ્રસિદ્ધ મ ંગલા “ ભારતી ” માસિકની સ`પાદિકા છે. કસરત, વીરતા તરફ ઘણાજ શાખ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૨
મહિલા મહદય.
ધરાવનારી છે. જાપાનના યુદ્ધ વખતે જખમી થયેલા લડવૈયાએની સારવાર કરવા તત્પર થઈ હતી. બ્રહ્મસમાજ છે, લગભગ ૩૨ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યા પછી પરણી છે. સાર્વજનિક કાર્યોને આંદોલનમાં તત્પર રહેનારી છે, અને પંજાબ ચીફ કેટના વકીલ પંડિત રામભક્તદર ચોધરીના પત્નિ છે.
આ સિવાય નૂરજહાં, મહારાણું કેસરેહિંદ વિકટેરિયા, લેડી ડફરીન, બેગમ ભેપાલની, હેમંતકુમારી, ચંદ્રકળા, પ્રેમદેવી, જગન્નાથન, કાદંબીની ગાંગેલી, પિર્તગાલની રાણ, આપણી રાજ્યકર્તા શહેનશાહની યુવરાજ પત્નિ, એનીબીસેન્ટ, અને મિસ્ટેસ એ. પી. સેન્ટિ વગેરે ઘણી સ્ત્રી વિઘામાં, ગાયન કળામાં, ચાતુર્યતામાં, સ્વદેશ સેવામાં અને શે-- ધમાં ફત્તેહ પામેલી વિદ્યમાન છે. અજ્ઞાન સ્ત્રીઓનું વર્તન- .
વિદ્યાકળાના અભાવથી સ્ત્રીઓ પિતાનાં ખરાં કર્તબેને ઉલટે દેખાવ આપે છે એટલે કે ધન સંગ્રહ કરે એ સ્ત્રીએની જ મુખ્ય ફરજ છે. કરકસર પૈસાદાર થવાની માતા છે. તે વાતથી અજાણ હોવાને લીધે વર દશ કમાય કે વહુએ બાર રૂપિયામાં દિવાસળી મૂકી જ રાખેલી હોય છે, અને તે પણ નકામાં કામ માટે, કહે પૈસે કયાંથી એકઠે થાય? આવક જાવકને સ્ત્રીએ સારી પેઠે હીસાબ રાખવો જ જોઈએ. પરંતુ પિતે કાળા અક્ષરને ફૂટી મારતી હોય, દશ સુધી ગણવામાં પણ મુંઝવણ આવતી હોય અને અંધેરી ખર્ચ ચલાવતી હોય ત્યાં પિપાબાઈના રાજ્યની પેઠે આવક જાવકને લાભાલાભ શી રીતે સમજમાં આવે? ઘરકામમાં કાબેલ થવું પણ રસેઈની વિદ્યા જ આવડતી હોતી નથી તેમ શિલ્પકળામાં પણ મેટું મીંડું ભેજન ખરાબ થવાથી જ ઘરમાં મંદવાડ મટતે જ નથી, નિર્બળતા વધતી જ જાય અને એથી ખરાબ દશા થાય. કેમકે તે પથ્યાપથ્ય જાણતી ન હોવાથી તું બકે છે અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
-
પંચમ-પરિછેદ.. ૧૨૩ તે વિરૂદ્ધાહારનો સંગ કરે છે જેથી રોગને જન્મ મળે છે, કહો પછી તન્દુરસ્તી કયાંથી જળવાય? સ્વચ્છતાના લાભથી તેઓ બિલકુલ અજાણ હોવાથી પોતે જ આરોગ્ય વગરની હોય છે, સદા મેલી ને ગંદી રહે છે અને સંતતીને પણ તે જ વારસો આપે છે. ફકત સેના-ચાંદીના ઘરેણું શરીર ઉપર લાવવાં હોય તે તેમાં હુશીઆર જણાય છે, કેમકે પિતે તેને જ પિતાનું ભૂષણ સમજે છે. ગર્ભાધાનની તાલીમ તરફ તે કેઈનું લક્ષ જ નથી જેથી ગર્ભસંરક્ષણ બની શકતું નથી, જેથી ગર્ભપાત થાય છે, વંધ્યાએ બને છે, ભૂવા-ધૂતારાનાં ઘર ભરે
છે, અનાચાર આચરે છે અને ઉભયલેક ભ્રષ્ટ કરે છે. તેને પછી . બાળકના પાલન પોષણના સંસ્કારની આશા તે કયાંથી જ રહે?
પંચમ પાદિ . લગ્ન કેવી ઉમરથી જોડવા –
સ્વર્ગસ્થ ભારતેશ્વરી ૧૮ વર્ષ પછીજ પરણ્યાં હતાં, તેથી તેઓ વિધા કળા-ચશ–વૈભવ-દિર્ધાયુ સાથે જીવન પૂર્ણ કરી આનંદને વર્યા હતાં? ઈટલી, રસ, યૂરેપ, યુનાન, પેન સ્વીટઝર, પિટુંગાલ અને જાપાન વગેરેમાં બાળલગ્નને આદર મળતું નથી, જેથી ત્યાંના સ્ત્રી પુરૂષે પ્રશંસનીય કાર્યો કરી અમર નામના મેળવે છે, આપણા મહાન પુરૂષે તે બાળલગ્નને નિધિજ ગયા છે. પણ પશ્ચિમાત્ય પ્રજા પૈકીના પ્રખ્યાત છે. જનસન કહે છે કે-“વિવાહ-લગ્ન વખતે સ્ત્રી પુરૂષની ઉમરમાં ઓછામાં ઓછા ૭ વર્ષને તફાવત જોઈયે.” છે. કેન લખે છે કે મનુષ્યનાં હાડકાં કેટલાંક એવાં છે કે તેઓ પચીસ વર્ષની ઉમર પહેલાં મજબૂત થતાંજ નથી”. સ્મીથ કહે છે કે-“બાળલગ્નને રિવાજ ઘણજ ગેરવ્યાજબી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
જર૪
મહિલા મહેય.
કેમકે બાળલગનથી શારીરિક તથા આત્મિક બળ જતું રહે છે, ઉમંગ નાશ પામે છે અને હૉત્સાહી બને છે, તે પદ્ધ સામાજીક બળ ક્યાંથી પ્રાપ્ત થાય?” મિસીસ પી. જી. સિન લેડી ડોકટર કહે છે કે-“ હિંદુઓની સ્ત્રીઓમાં રૂધિવિકાર તથા ચમષની બીમારીઓ બહુ હેવાનું કારણ બાળલગન છે; કેમકે તેથી તરત સંતાપ પિદા થાય છે, પછી તેને ધાવણ પૂરું પાડવું પડે છે અને એમ થવાને લીધે તેણુનીર ઢીલી પડી જતાં માતા દુર્બળ થઈ અનેક પ્રકારના રોગમાં ફસાઈ પડે છે.”ડે. હરબટસ્પેસર કહે છે કે-“બાળકેની તરફના વર્તન અને તેઓની માવજત ઉપર તેમના જીવન મૃત્યુ, અને સારા કે નરસાપણાને આધાર છે જે ભવિષ્યમાં માતાપિતાનું પદ પામનાર છે તેમને બાળકની માવજત સંબંધી બિલકુલ શિક્ષણ આપવામાં આવતું નથી તે ખચિત નવાઈની વાત છે! અગ્ય રિવાજે, મનના આવેશ, તરંગ અને તે સાથે અજ્ઞાન આયા–ધાવ તથા દુરાગ્રહી સલીઓની સલાહ ઉપર ભવિષ્યની પ્રજાની નશીબને આધાર રાખે એ શું ધિકારવા યોગ્ય અને ભયંકર નથી ? જે કઈ વ્યાપારી હિસાબ-નામા-ઠામા વગેરેની માહીતી ન ધરાવતાં છતાં વ્યાપાર કરવા માંડે તે તેની બેઉકૂફી ઉપર આપણે ટીકા કરીશું તથા તેનું માથુંજ ભવિષ્ય આવવાની વકીનીજ વાટ જોઈશું, એજ મુજબ શરીરશાસાને અભ્યાસ કર્યા પહેલાં કે મનુષ્ય બેટી હીમત રાખી શાસ્ત્ર તરીકે બહાર પડે તે તેની ઉદ્ધતાઈથી આપણને આશ્ચર્ય લાગે છે અને તેની પાસે જનાર દરદીઓની આપણને દયા આવે છે. પરંતુ બાળકને ઉછેરવાના શારીરિક, માનસિક, નૈતિક તથા અધ્યાત્મિક સિદ્ધાંત, કાયદા કે જેને અનુસરીને દરેક મા બાપિને ચાલવું જ જોઈયે, તેને જરાપણ ખ્યાલ કે અભ્યાસ કર્યા સિવાય જ્યારે સ્ત્રી પુરૂષ પ્રજા ઉત્પન્ન કરવા તથા ઉછેરવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
પંચમ-પરિચ્છેદ.
૨૫
66
.
કઠીન કાર્યમાં જોડાય છે, ત્યારે તેવાં શ્રી પુરૂષ તરફ કાઈ આશ્ચર્ય થી જોતુ નથી ! તેમજ તેમની મૂખોઇનાં ભાગ થઈ પડનાર ભવિષ્યનાં આળકાની કાઈને દયા સરખી પણ આવતી નથી !! ” ડા. નીવીઝન કૃષ્ણ કહે છે કે શારીરિક મળ નષ્ટ થવાનાં જેટલાં કારણા છે તે મધાઓમાં વિશેષ ખાળલગ્ન જ છે. અને તેજ મસ્તકના બળને પણ રાકાણુ કરનાર છે. ડો. મહેન્દ્રલાલ સરકાર એમ. ડી. કહે છે કે:- બાળલગ્ન અહુજ ખુરૂ છે. એનાથી જીવનેાન્નતિની અહાર લૂંટાય છે તથા શારીરિક ઉન્નતિનું દ્વાર બંધ થઇ જાય છે. ” એટલાજ માટે આપણા પૂજ્ય આયોએ નિર્માણ કરેલ છે કે પચીશ વર્ષના • પુરૂષને સેાળ વર્ષોંની સ્ત્રી પરણવી કે જેથી સર્વ પ્રકારે શાનદ રહે છે. બાળલગ્નથી વિધવાઓના પણ હિંદમાં વિશેષ વધારા થતા જણાયા છે. માટે આળલગ્ન જો અધ કરવામાં આવે તા બેશક હિંદુની જાહેાજલાલી પુન: ઝલકી અન્ય દેશોને પૂર્વની પેઠે શરમાવનારી નીવડેજ !
લગ્ન એ મનુષ્ય જીવનના પાયા છે એમ કહી શકાય; કારણ કે એ કૃત અમુક મનુષ્યોના સુખના આધાર કે અમુક સાથેજ નિકટ સંબંધ ધરાવતું નથી, પણ તે લેાકસમુદાય, રાજ્યે અને શહેનશાહતાની આખાદી તથા કલ્યાણ સાથે પણ નિકટ સંબધ ધરાવે છે. લગ્ન લેાકેાના ઉદ્યાગ, તાબેદારી અને હુમ તનુ ખરેખરૂં મૂળ છે, લગ્ન એ કંઇ આંખ્યા વીંચી પ્રયાગ કરવાનું કામ નથી, પણ તે તે એક બહુ ગ ંભીર વિચારવાનુ
કામ છે.
કેવા વરને કન્યા પરણાવવી જોઇએ ?—
જે વર બહુ નજીક અથવા બહુજ દૂર રહેનારી ન હોય પેાતાનાથી હુ ધનવાન કે બહુ ગરીબ સ્થિતિવાળા ન હોય, કુલીન હાય, મૂર્ખ, વૃદ્ધ કે રાગી ન હોય, બહુ ક્રોધિ કે અસતુષ્ટ ન હેાય તે વરને કન્યા દેવી, આજેતા વરની તપાસ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
મહિલા મડદય.
છતાં ઘરની ને જરની વધારે તપાસ કરવામાં આવે છે. ઘર ખાનદાન છે, માલદાર છે, વગગ વસલદાર છે, અમલદાર છે એ જોવાય છે પણ જેનાથી પિતાની કન્યાને સુખ મળે તે માટે વર વિદ્યાકળા સંપન્ન છે કે નહીં? સ્વભાવ અને આચાર વિચાર ઉત્તમ છે કે નહીં ? ઉમર એગ્ય છે કે નહીં? વગેરે તરફ ભાગ્યે જ સ્થાન દેવાય છે. વરનાથી કન્યા ન્હાનીને બદલે ઘણે ઠેકાણે મટી સાથે લગ્ન થયેલાં હોય છે અને તેનાં માઠાંજ પરિણામ આવે છે પૈસાના પ્રેમી પિતા ધારણા પ્રમાણે પૈસા લઈ કન્યાને વેચે છે, અને વહાલી દીકરીને ઉંડા, અંધારા, ગોઝારા કુવામાં હડસેલે છે. લાકડે માંકડું વળગાડી દે છે. અને પુત્રીના ભલા તરફ બિલકુલ દરકાર રાખતા નથી એવાં કસાઈથી પણ વિશેષ દૂર માબાપને સતકોટિ ધિક્કાર છે, કેમકે કસાઈ પણ પિતાના બચ્ચાં કે પાળેલાં પશુઓના ગળા પર તેવી કૂરતા વરતાવતા નથી. તેમ તેવાં પુત્રીને પ્રાણ નહીં પણ સર્વસ્વ સુખનું સત્યાનાશ વાળનારું માબાપ ઝેરી સાપ કરતાં પણ વધારે નીચ દુષ્ટ છે. જી પતે સાસરે જતાં ધ્યાનમાં લેવા ગ્ય નિયમ – - ૧ પતિ એજ ઈષ્ટ દેવ, પતિ એજ તીર્થ, પતિ એજ સત્યધન, પતિ એજ સાચું સગું, પતિ એજ સત્કથા વ્રત જપ તપ પતિ સેવા એજ સત્કર્મ, અને પતિ એજ પરમ ગતિ અને થત સર્વસ્વ પતિભક્તિપરાયણતામાં સમર્પણ કરી સોદિત આનંદમાં લીન રહેવું.
૨ સારું સસરા દિયર જેઠ ભેજાઈ વગેરે સર્વની યથાએગ્ય મર્યાદા જાળવવી, તથા માતા પિતા પતિ સસરા ભાઈ મામાનાં આપેલાંજ વસ્ત્રાભૂષણે ધારણ કરવાં.
૩ રસોઈનાં કામમાં હતુ અનુકૂળ ભોજન સામગ્રી બનાવી આદરભાવ વડે વડીલે, પતિ અને ઘરનાં તમામ કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
પંચમ-પદિ .
૧૨૭
પરીજનને જમાડી સંતેષી પછી જમવું. અને રસોઈમાં એકનું એકજ નહીં પણ રાજને રાજ કંઈને કંઈ નવીન શાક ભજ્યાં મિષ્ટાન્ન રાઈતાં ચટણી વગેરે રસવતી બનાવી જમનાર વડીલ ને સ્વામીને પ્રસન્ન કરવા.
૪ વાસી ઠંડું વિરોધી પ્રકૃતિને બગાડનારૂં અને ખરાબ સ્વાદવાળું ભેજન ઉપયોગમાં લેવું જ નહીં.
૫ પ્રભાતે સહુથી વહેલાં ઉઠવું અને રાતે સહુથી પછી સુવું. (દહાડે કે દિવસે પણ સુવું નહીં.).
દઉડીને શૌચાદિથી નિવૃત્ત થઈ વડીલેને ને પતિને નમન કરવું - ૭ ક્યારેય પણ વસ્ત્ર પહેર્યા વગર સ્નાન કરવું નહીં. તેમજ વસ્ત્ર પણ તેવું રાખવું કે જેનાથી લાજ ઉપજાવનારા અને વયે જરા પણ ન દેખાય.
* ૮ સહુની માથે મિલનસાર સ્વભાવ રાખી, દુષ્ટ વાસનાને ત્યાગી ઘર કામમાં લીંપવા ઝુંપવામાં કચરો કહાડી ઝાપટ ઝુંપટ કરવામાં, વાસણ કપડાં ઘર વગેરે સાફસૂફ રાખવામાં, પાણી છાણી ન્હાવા દેવામાં એઠવાડ કહાડવામાં અને મુખવાસાદિ તથા આવ્યા ગયાને આવકાર આપવામાં વગેરે વગેરેમાં ચીવટ રાખવી.
- ૯ ઘાંટે કાઢી બેલવું નહીં, કેઈનું દિલ દુભાય તેવી જીભાન વાપરવી નહીં. જુઠું બોલવું નહીં, ઉંધું સમજાવવું નહીં, અને સદા સત્ય પ્રિય સમયાનુકૂળ મિત ભાષણ કરવું.
૧૦ પતિના મિત્ર પરિજનને સન્માન દ્રષ્ટિથી અને પતિના શત્રુને તિરસ્કાર દ્રષ્ટિથી લેવા.
૧૧ પતિની સમ્મતી મેળવવાની જરૂર હોય તે અગર કંઈ કહેવાનું હોય તે જ વખતે પતિ આનંદમાં હોય તે વખતે કેવું, પૂછવું..
૧૨ કોઈની સાથે વડાઈ કે ધર્મવિવાદ (કંકશોષ રૂપ) કરવાથી દૂર રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
મહિલા મહા૫.
૧૩ ગફલત, તાફાન, ગુસ્સા, ઇર્ષા, ઠગાઈ, ચાડી, હિંસા વેર, ગવ, ધૃત્તતા, ચારી, દશ, નિંદા, મહેણાંટાણાં, કપટ, રાગ, દ્વેષ, કલેશ, અને સતાપને છેડી દેવાં.
૧૨૯
૧૪ હંમેશાં પ્રસન્ન ચિત્તે રહેવુ, ખચ કરવામાં ઉદ્ધૃત ન અનવુ'. ખર્ચના હિસાખ રાખવા અને ઘટતા સુધારા કરવા હાય તા પતિની સ ંમતીથી કરવા. ઉત્સવ વગેરે હાય તા પણ ચેાગ્ય ખર્ચ કરવુ.
૧૫ કોઇ નવી સારી ચીજ વડીલ અને પતિને આપ્યા પછી પાતે ગ્રહજી કરવી.
૧૬ ઘરેણાં કપડાં વાસ્તે ઘરમાં કંકાસ ન કરવા. ૧૭ ઉંખરામાં એસવાની ટેવ રાખવી નહીં. ૧૮ પતિ પરગામ ગયા હોય તે સૈાભાગ્ય ચિન્હ શિવાયનાં શૃગાર ધારણ કરવા નહિ, ખીજાને ઘેરન જવું તથા ગાવું, નાચવું, કાજળ આંજવું, મશ્કરી, ઢૉલ; સાગઠાખાજી વગેરેની રમતા, વિકારી ચિત્રા, તાંબૂલ, મિષ્ટાન્ન અને જેથી મનમાં વિકારને જન્મ મળે તેવી કાઇ ચીજના ઉપયોગ યાદીમાં લાવવા નહીં.
૧૯ જ્યારે.પતિ મહારથી ઘેર આવે, ત્યારે તુરત ઉડી ઉભી થઇ અદુખ જાળવવી. બેસવા આસન તથા પંખા, પાનાદિ સમયાનુસાર ચીજ હાજર કરવી, અને આનદી ચહેરા બતાવવા.
૨૦ પતિ તરફથી કઇ પાતાની મરજી વિરૂદ્ધ કાર્ય થયું જણાય તે પણ કાઈ આગળ પતિની નીંદા ન કરવી કે વાંકું ન ખેલવુ'; પરંતુ હંમેશાં પતિ ગુણાનુવાદ ગાવા.
૨૧ પરપુરૂષ, ભાઇ, બાપ, પતિના મિત્ર, ભત્રીજો વિગેરે કાઇપણુની પાસે કાઇ વખત:એકાંતમાં બેસવુ' નહીં, છુટથી હસવું નહીં, હાથાહાથ તાળી લેવી નહીં તથા છુટથી ભાષણ કરવુ નહીં.
૨૨ દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ પતિની સન્મતિ સહુ
કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
પંચમ-પરિચ્છેદ
૧૨૯
- ર૩ ફકીર, બાવા, ભુવા, ઢેગી, ધુતારાને જરા પણ સહવાસ-પ્રસંગ ન રાખ. અન્ય દેવની માનતાઓ ન રાખવી. વહેમમાં.ભૂલી યંત્ર-મંત્ર-તંત્રને ઉપયોગ ન કરે. જાદુગરને વિશ્વાસ ન કર.
૨૪ નેકર-ચાકરના કામકાજ પર દેખરેખ ને ઘટતે દાબ રાખવા સાથે હલાવી–ફુલાવી સમયાનુસાર કામ કરાવવું. અને તેમના તરફ વાત્સલ્યભાવ રાખવે. - ૨૫ સર્વ દેવે કરતાં પતિને મહાન મહિમાવંત દેવ જાણું દર્શન-પૂજન સ્તવન–ભજન વિગેરેમાં લીન રહેવું. ભલે પિતાને પતિ મૂર્ખ, કોધી, કદરૂપે હોય તે પણ તેની નિર્મ ળ વૃત્તિથી ઉપાસના કરવી. પણ પરપુરૂષ ઇંદ્ર સમાન રૂપશુસુશાળી હોય તથાપિ તેની પ્રશંસા કે ચાહના કરવી નહીં. મન, તન, ધન સર્વ પતિને જ સમર્પણ કરવાં.
૨૬ ઘરકામ કરી જ્યારે વિશ્રાંતિ મળે ત્યારે ધર્મપુસ્તકે વાંચી વિચારી મનન કરવાં. અગર સખીમંડળને તે સંભળાવી સમજાવવાં. પ્રાચિન પતિવ્રતા ને સતીઓનાં ઈતિહાસ, આખ્યાન, વાર્તા, કથા વાંચી તેને સાર ગ્રહણ કર.
ર૭ ઘરમાં બાળકને ઉંચી કેળવણું આપવા ખાસ કાળજી રાખવી.
૨૮ હમેશાં એવાં કામ કરવાં કે પીયર-સાસરાની ચડતી શોભા વિસ્તરે અને આ લેક તથા પરકમાં સુખ મળે.
૨૯ લાજને કઈ વખત પણ ત્યાગ ન કરે. પરંતુ બેટી લાજમાં ફસાઈ પ્રાણુને સંકટમાં ન નાંખ, એજલપડદો રાખે કે લાંબા ઘુંઘટા ખેંચવામાં કે ધીમા સાદે બોલવામાં જ લાજ જળવાઈ મનાય છે એમ સમજવાનું નથી, પણ શરમ-મરજાદને હેતુ એ છે કે વિવાહ વાજનમાં કે છેળીના તહેવારમાં ગાળે કે ફટાણાં, છતી ખુલ્લી મૂકી ફૂટવામાંરવામાં, પતિના ભવાડા કરવામાં, નદી-તળાવ-કૂવા કાંઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૦
મહિલા મહેય. ન્હાવા બેલવામાં શરમાવું અને વડીલેની આજ્ઞા મર્યાદાપૂર્વક જાળવવી તે જ ખરી મરજાદ છે.
૩૦ પતિ દુર્વ્યસની હોય કે તેવા કેઈ તેના દુર્ગુણે જાણવા છતાં પણ જરા મહે ન મરડવું, પ્રેમભાવ જેવો ને તે જ રાખી સેવા-ચાકરીમાં તત્પર રહેવું અને યથાયોગ્ય વખતે તે દુર્વ્યસનથી દૂર રહેવા તથા તેના લાભાલાભ સંબંધી વિવેચન સાથે પ્રાર્થના કરવી.
૩૧ સદા સત્ય કેમળ પ્રિય ભાષણ કરવું, બહુ ન બેલવું તેમ વધારે મન પણ ન રહેવું. મતલબ કે સમય વગર લવારે ન કરે, અને જરૂરી ચેતવણી વખતે માની ન બનવું, મનની છુપી વાત, ઘરનું છિદ્ર કેઈ આગળ પ્રગટ ન કરવું, વિશ્વાસ લાયક વાત કરવી, પ્રતિજ્ઞામાં વાયદામાં જૂઠું ન પડવું, વાત જાણતા છતાં પણ જ્યાં સુધી હામું મનુષ્ય ન પૂછે ત્યાં સુધી તે ન કહેવી. અજાણી વાતમાં હકારે ન ભણા, પરપેંઠ નિંદા ન કરવી, વિચારી વિવેકથી જ બલવું.
૩ર ઘરેણાં પહેરી નદી કાંઠે ન જવું, રાત્રે સાવધાનીથી સૂવું, આપણાં ઘરેણાં બીજાનાં કરતાં હલકાંડાં છે એવું ન શચવું, અવસ્થાલાયક વસ્ત્રાલંકાર સજવાં, માંગેલું ઘરેણું લાવી શરીર શોભાવવાની ટેવ ન રાખવી. નાક-કાનમાં ભારેવજનદાર ઘરેણું ન પહેરવું, મુસાફરીમાં વધારે ઘરેણાંની શેભા બતાવવાનું છોડી દેવું.
૩૩ હમેશાં સત્યથી જગતને, શીળથી શત્રુને, ધનથી કૃપણને, વિવેક વચનોથી વિદ્વાનેને, ભક્તિથી સ્વામિનાથને, આજ્ઞાપાલનથી રાજાને, શાંતપણાથી કોધીને, સ્નેહથી કુટું બિને, મનહર કથા-વાર્તાએથી મૂર્ખાઓને, દાનથી દીનગરીબને અને દાબથી શઠ જનેને વશ કરવા.
૩૪ ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે પાળેલા પ્રાણીઓની પૂરેપૂરી ખાનપાન વગેરેથી સંભાળ રાખવી. વર્ષાદની મોસમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
પંચમ-પરિચ્છેદ.
૧૩૧
પહેલાં ઘરની મરામત વગેરે કરાવવી. કપડાં વરાવવાની,ઈતી ચીજ વસ્તુ ઘરમાં લાવવાની તથા તેને ઝાટકી વિણું રખેળી ઝઈ દબાવી સંભાળ રાખવાની, ગરમ કે હીરાગડ કપડાંને તાપ ધૂપ દેખાડવાની, દરેક ચીજની મોસમ આવ્યું તે તે ચીજ સંગ્રહવાની અને નવરાસની વખત હારમાં માહિતી મેળવવાની ટેવ રાખવી. .
૩૫ મેળાઓમાં, ચટામાં, યાત્રામાં, કથાકીર્તનમાં અને નાટિક, નાચ, તમાસામાં જવાને શેખ રાખવે નહીં.
૩૬ દૈવયેગે શોકય હોય તે તે ઉપર પણ નેહ રાખી સંતોષથી વર્તવું.
૩૭ ચટકમટક ચાલવું નહિ, ચીપી ચીપીને બેલિવું નહિ, રૂપ, ગુણ, ધન કે અમને ગર્વ રાખ નહીં.
૨૮ અતિથિ અભ્યાગત દિન ભિક્ષુક અબલા જીવે તરફ દાતવ્ય બુદ્ધિ ધારણ કરવી. મેટાઈથી નહીં પણ કર્તવ્ય સમજી તેમને દાનમાનથી પિષવા.
૩૯ પુરૂષના હાથે ન્હાવું, તેલ મસળવું કે પીઠી ચેલાવવી નહીં.
૪૦ ગણુ, વેશ્યા, દાસી, નઠારી ચાલવાળી સ્ત્રી, ચિતારી, રંગરેજણી, બણ, માલણ, ઘાંયજી, અને કારિગરની સ્ત્રીઓથી સંસર્ગ ન રાખવે; કેમકે એ દુતિમાં ગણતી હોવાથી મનને નઠારા સંસ્કારે નાખવા યત્ન આદરે છે. - ૪૧ પિતાની સર્વ ઇદ્રિને કાબૂમાં રાખવી. પિતાના ઘરમાં સુખે કિંવા દુઃખે સદાકાળ સતેષ રાખી રહેવું.
૪૨ સાસરીને સર્વ સુખને આધાર ગણું, પીયરની પાલખીને છેડી સાસરીની શુળીને ચાહવી. પારકે ઘેર વિના કારણે જવું નહીં. જનસમુદાયમાં સુશીળતાથી સાથી છાપ બેસારવી. સંસ્થા વખતે બારણા, અગાડી કે બારીમાં ઉભું રહેવું નહીં. સ્વામીના સુખ દુઃખ ને ખરી મહેનતમાં ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
મહિલા મહાદય.
લેવા. દુ:ખ આવ્યે હિમ્મત હારવી નહીં. તેવે વખતે પતિને ધૈર્ય આપવુ. હુ વખતે ઘમડી થવું નહીં, સહુ સાથે હળીમળી ચાલી દ્રવ્ય-અધિકારના સદુપયોગ કરી લેાકપ્રિયતા મેળવવી.
૪૩ પતિને ઘરના વ્યવહારના કાર્ય વગરની અન્ય વાત પૂછવી નહીં અને પૂછવાની આવશ્યકતા માલમ પડે તેા એકવાર પણ ઉત્તર ન મળે તે તે જાણવા દ્વારાગ્રહ કરવા નહીં.
૪૪ બાળકને નઠારી દેવા, નઠારી સેાખતા અને વિધાઓથી દૂર રાખી સુશિક્ષણમાં આસક્ત બનાવવું.
૪૫ હીરા, માણેક, 'સુવર્ણના ભ્રષણ કરતાં શીયળને સર્વોત્કૃષ્ટ અમૂલ્ય આભૂષણ સમજી, તેને જાળવી રાખી અમરકીર્ત્તિ વવી.
૪૬ પતિની:હામે અમ કે ડહાપણના ગવ ધરી ઉત્તર વાળવા નહીં, હમેશાં સભ્યતાપૂર્વક વર્તવું.
૪૭ પતિની ગેરહાજરી વખતે મેમાન આવ્યા હાય તે પેાતાની પ્રતિષ્ઠા જાળવવા ગુજાસ મુજબ તેની પરાણાગત સાચવવી; પણ ઘરની ગુંજાસ ઉઘાડી થઇ આવેતેમ કરવું નહીં.
૪૮ પતિથી કદિ:પણુ વિરૂદ્ધ વન ચલાવી—રીસાઇ કોઈ વાતની આડાઈ આદરી દુનિયાની દેખાદેખીને વશ થઇ એવ* ખનવું નહીં. ખીજાની હવેલી જોઈ ઝુપડુ પાડી નાંખવાની હઠ લાવી કે કરજ કરીઘર, દાગીના, ગાડી વગેરે કરાવી ભપકા મારવા વિચારવુ નહીં.
૪૯ પતિ તરફથી વિશેષ માન મળતાં છકી જવું નહીં. કોઇ વાતમાં ભૂલ આવી હાય તા પતિ પાસે તરત કબૂલ કરવી, નકામાં એસી રહેવું નહીં પણ કંઇ ને કંઇ ઉદ્યોગમાં લીન રહેવુ.
૫૦ ભૂત વળગાડમાં ભૂલા ભમી, તથા સંતતીના અભાવથી કુમાર્ગે દ્વારાઈ મહાતર પરિયાને બાળવાં નહીં.
૫૧ રાત પડયે પાતાના ઘરના ઉંબરા છેાડી કયાંય જવુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
પંચમ-પરિચછેદ.
૧૩૩
નહીં. દેવદર્શન, ધર્મોપદેશ, વ્રત, પચ્ચખાણ, તીર્થયાત્રા વગેરે માટે પતિની મંજૂરી મળતાં તેમાં પ્રવર્તવું; તે પણ સદાચારી વૃદ્ધ સ્ત્રીઓના સંગે જવું આવવું.
પર વઢવાડ-તમાસા અને રેવા કૂટવાની બુરી રીતે જેવામાં મન લગાવું નહીં. બાંઠે લુગડું પહેરી ફરવું હરવું નહીં, કાંચળી વિના કેઈ વખતે પણ રહેવું નહીં. શરીર દેખાય એવાં ઝીણાં કપડાં પહેરવાનો શોખ રાખે નહીં, ઘરના મોભા મુજબ વસ્ત્રાલંકાર રાખવાં.
૫૩ પતિના મનને મુખમુદ્રા ઉપરથી ભાવ સમજી તે કામ બજાવી પતિની પ્રસન્નતા મેળવવી. પતિસેવાથી કદિ પણ (રજસ્વલા સમય સિવાય) દૂર રહેવું નહીં. પિતાનું દુઃખ કઈ અગાડી પ્રકાશવું નહીં, સદ્દગુણી રસીઓને જ સંગ રાખ. .
૫૪ ઘરનાં સાહિત્ય ઠેકાણાસર રાખવાં કે જે વખતે જે ચીજની જરૂર પડે તે વખતે તે ચીજ તુરત હાથ લાગે. ગૃહવ્યાપારમાં કુશળતા મેળવવી. ઘરની આબરૂ વધવાનાં જ સાધન સાધ્ય કરવાં.
૫૫ માતા, પિતા, પતિ કે પુત્રોથી જુદાં ને છેટે રહેવા કદી ચાહવું નહીં.
૫૬ પતિને કાર્ય કરવામાં સલાહ આપનાર મંત્રીપ્રધાન જેવી, કામ કરવામાં દાસી જેવી, જમાડવામાં ચાહ - ખનાર માતા જેવી, શયનને વિષે પ્રીતિ પિા કરનારી રક્ષા જેવી, ધર્મકાર્ય અનુકૂળ અને ક્ષમા ધરવામાં પૃથિવી જેવી થવું.
પ૭ એક બીજાની આઘાપાછી નિંદા કરવી નહીં. પિતને દેષ ધ્યાનમાં લઈ તેને દૂર કરવા યત્ન આદર, બુદ્ધિમાનની હિત-શિક્ષા માન્ય કરી તે પ્રમાણે વર્તવું.
૫૮ કોઈને બિગાડ થાય-કેઈનું અનિષ્ટ થાય તેવી હીલચાલ કરવી નહીં. સર્વ જીવ ઉપર કરૂણાભાવ રાખી તેએની ચડતી ચાહી આનંદી થવું.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૪
.
મહિલા મહદય.
૫૯ હમેશાં સારા અધ્યવસાય રાખી, ધર્મધ્યાન, શુકલધ્યાન ભજી, આરોદ્ર સ્થાન તજી સબળ પરમાણુઓનું વાતાવેરણ ઘટ્ટ કરી પતિવ્રતા ધર્મને વિજયધ્વજ ફરકાવ અને સ્વદેશની ઉન્નતિના માર્ગમાં પતિને મદદ આપી જીવન સફળ કરવું.
૬૦ પતિ એજ સ્ત્રીઓનું સર્વોપરિ ધન, ઈષ્ટદેવ, પ્રવીણ કપતાન, કે કલ્પવૃક્ષ છે માટે તેના વડે સર્વોત્તમ વૈભવ, અખંડાનંદી સ્થળ અને ઈચ્છિત સિદ્ધિની સફળતા પ્રાપ્ત થાય છે. આ સંસારમાં પતિથી વધારે વહાલું સગું કઈ જ નથી. તેથી લગ્ન પ્રસંગે પતિની સાથે પંચની સાક્ષીએ જીવન પર્યત શુદ્ધ મનથી વત્તી તાબે રહેવાના કેલકરાર કરવાના હોય છે. - ૬૧ યુવાન પુરૂષની સાથે એકલાં મુસાફરીએ કે તીર્થ યાત્રાએ જવું નહિ, નાટકના તમાસામાં લીન બનવું નહિ. પતિ પ્રત્યેના ધર્મ માટે શાસોની આજ્ઞા
જે સ્ત્રી પતિને પરમદેવ સમજીને તેમની સેવા બંદગી કરે છે તે ઉભય લેકમાં આનંદ મેળવે છે.
જે સ્ત્રી મન-વચન-કાયાથી પિતાના પતિને દુખ નથી દેતી તે પરમગતિને પામે છે અને ઉત્તમ જને તેણીને પરમપુનિત સતી કહે છે. - જે સ્ત્રી પતિના પ્રિય અને હિતાર્થને સાધ્ય કરી જીતેપ્રિય બની ઉત્તમ આચરણેથી રહે છે તેની જ સંસારમાં આ લેકમાં સુકીતિ અને પરલોકમાં સુગતિ થાય છે.
જે સ્ત્રી પતિની સેવા કરે છે તે સર્વ સુખ અને સ્વર્ગ પ્રાપ્ત કરે છે, અને પુન: માનવભવ ધારણ કરી સમસ્ત સુખશાલીની થાય છે.
જે સ્ત્રી અન્ય વાતોને છોડી પતિભક્તિમાં તત્પર રહે તે અને ઉભય ભવમાં સત્કાર થાય છે. અનેક વ્રત, તપ, જપ દ્વારા ધર્મસાધન કરી સ્વર્ગ મેળવવા કરતાં પતિ નામનું જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
પંચમપરિચ્છેદ..
૧૫
વ્રત, પતિ નામને જ તપ, પતિ નામને જ જાપ જપી પાપ અપાવી સ્વર્ગ મેળવવું વધારે પ્રશંસનીય છે. સ્ત્રીઓને પરમ ધર્મ એજ છે કે પતિસેવા કરવી અર્થાત્ પતિનું સદા હિત કર્યા કરવું.
સુખેચ્છ સુંદરિયે માટે પૂજય ગુરૂ, દેવ, રાજા જે ગણે તે પતિ જ છે. તે જ મનકામના પૂર્ણ કરનાર, તે જ તમને સદ્ધ આપી સન્માર્ગમાં પ્રવર્તાવી સદગતિ અપાવનાર અને તેજ તમને ચગ્ય શાસન કરનાર છે એમાં કશો શક નથી.
રૂ૫ ગુણવંત ને કુલીન તે જ રી ગણાય છે કે જે શીલ સંપન્ન પતિના મનેતૃત્યાનુસારિણું છે. ગુણવડ રૂપ ને કુળ શેભે છે, નહીં કે ગુણ વગર શોભશે? કહી છે કે - (અવર ઘરેણાં હું તે અંગે ન અડાડું એ પ્રભાતિયાને રાગ.) .
અવર ઘરેણાં તમે અગે ન અડાડે, શીલ ઘરગં ગણે સાચું રે કામ ન લાગે ભાર ન લાગે, ભાંગ્યું ન વજથી ભાંગે રે, ચેરનું ચે કદિ ન ચોરાયે, ભાગીઓ ભાગ ન માંગેરે. અ.૧ કોઈ દિન પહેરવા માંગે ન કેઈ, ઓળવે નહીં કે એને ઘાસે નહીં કદિ ગુમ નહીં થાએ, જરિયેન હરક્ત જેનેરે. અર સદા રહે સુંદર સુરતનું, એપ ન ઊતરે એને રે, અગ્નિ જળ આદિથી ન વિણશે, કહો એને ડર કેનેરે? અ. ૩ પિટી પટારાનું કામ ન પહશે, એને મૂકવા માટે, વાકે ઘાટે જંગલમાં પણ પહેરી ફરે મહા ઠાર. અ. ૪ જેમ જેમ વખત જશે ઝાઝે, તેમ તેમ કીંમત તેની વધતી જશેજ વિશેષ વિશે, ઝાઝી ખુબી છે જેની રે. અ. ૫ આ ભવ પરભવમાં વળી એથી, મળશે લાભજ મેટેરે, અંગેથી અલગ ન કરશો તે કહે, જાશે કદિય ન ટેરે. અ. ૬ બાળચંદ્ર કહે પહેરે પ્રતિદિન, એ ભૂષણ બાઈ ભાઈ, તજી દે તકલાદી ભૂષણને, છે જે સદા દુઃખદાયીર. અ. ૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
મહિલા મહેય.
ઘરેણાં કેવાં પહેરવાં?
જે માથે ઘરેણું પહેરવાની જરૂર હોય તે બુદ્ધિરૂપી સુંદર ચાક બાર વગેરે ધારણ કરે કે જેથી તમારાં તમામ કામ સુધરી જશે. બુદ્ધિ ભૂષણ વગર મનુષ્ય દીવાને જ ગણાય છે. જે કાનમાં વાળીઓ પહેરવાનું મન હોય તે જ્ઞાનરૂપી સુંદર સતેજ વાળીએ હિતશિક્ષાના કામ અને દયારૂપી મેતીની સેરે શોભાવે. જે ગળાની અંદર દાગીના પહેરવાની જરૂર હોય તે તમારી ભલાઈની મેહનમાળા ધારણ કરે. બાંહ ઉપર જે આભૂષણ પહેરવાની જરૂર હોય તે બાહુબળ રૂપી બાજુબંધ બેરખા ભાવે કે જેથી મનધાર્યા કામમાં ફિતેહ મળશે. હાથને શોભાવવાની ઈચ્છા હોય તો હુન્નર-કારીગીરી શીખે કે જેથી કઈ વખતે કેઈન એશીયાળાં નહીં બનશો. કેડમાં ઘરેણાની જરૂર જણાય તે હર વખત સારા કામમાં કટિબદ્ધ શહે. અને પગમાં ભૂષણ પહેરવાની અગત્ય જ હોય તે સદેવ ધર્મમાર્ગમાં પગને સ્થિર કરે-સત્ય માર્ગ માંથી પગ ન ડગાવે. જે દાગીના તૈયાર કરાવતાં સેના સાઠ થાય, જેને લીધે કર રહે, જેને જાળવવાં પડે અને દુષ્ટ કામી જનેનાં ચિત્ત પોતાની તરફ દેશય, તેવા દાગીનાઓ પર વ્યાસેહ તજશે. જાપાન વગેરે દેશની સ્ત્રીઓ તેવા દાગીનાઓની તરફ તિરસ્કાર બતાવી વિદ્યા કળા-સ્વદેશાભિમાન સદવર્તન રૂપી સાચા દાગીનાની જ દરકાર રાખતી હોવાથી સેંકડે સાઠ જણઓ ઉંચી કેળવણી પામી ગ્રેજયુએટ નીવડેલી નજરે આવે છે, અને એથી તેઓનાં દેશવિદેશમાં સુંદર શોભાનાં યશગાન થયા કરે છે. બહેને! તમે પણ તેજકતિને અંગીકાર કરી આર્યાવર્તની ઉન્નતિ કરી તમારા સુયશચંદ્રને દિગંત લગી પ્રકાશ પહોંચાડે. યાદ રાખજો કે સોના-રૂપાના ઘરેણાં તે ક્ષણભંગુર, દુઃખદાયક અને જીવને જોખમમાં નાંખનારું દગાબાજ દાગીના છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠ પરિચ્છેદ.
પૃષ્ઠ પારોટ.
૧૩૭
પ્રતિવ્રતા પ્રમદાએ—
t
સુલસાસતી—રાજગૃહી નગરીમાં નાગદેવની સ્ત્રી પરમપુનિત પતિવ્રતા સતી સુંદરી હતી, એક વખત પુત્રપ્રાપ્તિ માટે પતિને ખેદ્ય કરતાં નિહાળી તે પતિને દિલાસા દઈ ધમ મંત્રારાધન કરવા લાગી. તથા તે ધર્મ મંત્રાાધનને ધ્યાનમાં લઈ ઈંદ્રે પેાતાની સભા મધ્યમાં સુલસાની પ્રશંસા કરી કેન્ “ હાલમાં સુલસા જેવી ધર્મઢ સુદરી કાઈ નથી.” આ પ્રશસા તરફ્ થક લાવી એક મિથ્યાત્વી દેવે તેણીને ધર્મથી પતિત કરવા એ સાધુના રૂપ રચી સુલસાને ઘેર આવી તેણીના ઘરમાં લક્ષપાક તેલ હતુ તે માટે ઈચ્છા જાહેર કરી. સુલસાએ અહા ભાગ્ય માની સાધુઓની ચિકિત્સામાં ઉપયોગ આવવા તે તેલને ઘડાં લઇ આવી પણુ દેવમાયાથી તે ભાંગી ગયા. એટલે ખીજો-ત્રીજો-ચેાથા એમ ઉપરાઉપર લાવવા લાગી, તથાપિ તે બધાંએની એજ ગતિ થઇ; છતાં પણ ભારે નુકસા નવડે જશ શાચ ન કરતી ચડતા ભાવમાં જ લીન રહેલી જણાણી, જેથી દેવ અસલ સ્વરૂપ પ્રકટ કરી પગે લાગ્યાં અને વર માંગવાનું કહ્યું. સુલસાએ પુત્ર થવાનું વર માંડ્યું, જેના લીધે દેવે ખત્રીશ મંત્ર પ્રભાવપૂતિ ગાળીએ આપી ને અત્રીશ વખત ખાવાથી ખત્રીશ વીરનર પાકવાનુ જણાવી કાર્ય વખતે યાદ કરતાં હાજર થવાની વિનતી કરી તે દેવ પોતાના કલ્પમાં ગયા. સુલસાએ મંત્રીશ. વખત ધર્મકાર્યોંમાં ખલલ થવાના ભયથી તે મંત્રીશે ગેાળીએ એકી વખતે ખાઇ લીધી, જેથી દેવવચનથી ખત્રીશ માળક ગર્ભ માં પેદા થયા. અને તેજ દેવની સહાયતાથી સુખ પૂર્ણાંક તેને જન્મ આપ્યા. ખસ બહેના એ કથામાંથી આપણે આટલે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩
મહિલા મહાય.
સાર ગ્રહણ કરી તથા શ્રીમહાવીર પ્રભુએ અંખડ મારત તેણીને ધર્મલાભ કહેવરાવ્યા એ ધ્યાનમાં લઇ કહીશું કે દેવ', કરેલી પ્રસંસા, ધ્રુવનું વરદાન, અને દેવાધિદેવે તેણીના ધર્મ તરફ બતાવેલી તારક બુદ્ધિ એ પતિવ્રતા ધર્મના જ પ્રતાપ હતા.
મદનરે ખા—સુદર્શનપુરના મણિશ્થરાજાના યુવરાજ જુગમાડુની શ્રી મદનરેખા હતી. તે સતી સ્ત્રીના રૂપ લાવણ્યતામાં મણિરથે માઠું પામી આખર દુષ્ટ વાસનાને પૂરી પાડવા પાતાના ન્હાનાભાઈ જુગમાહુને મારી નાંખ્યા, અને તે માહિનીને હાથ કરવા યત્ન આદર્યો; પણ તેમાંથી તે છટકી નાશી ગઈ. જંગલમાં ગયા ખાદ્ય તેણીએ એક પુત્રને જન્મ આપ્યા. પણ ખીજેજ દિવસે સરેાવરમાંના જળહસ્તી તેણીને પકડી ઉંચે ઉછાળી, પણ ત્યાં એક વિદ્યાધરે બચાવી લીધી. પરંતુ તે તેણી ઉપર માહિત થઇ પોતાને ત્યાં લઇ ગયા અને તેણે પણ પોતાની અદાનત જાહેર કરી. સતીએ તે ક્દમાંથી અચવા, ‘ ન’ટ્વીશ્વર દ્વીપ લઈ ગયાથી તમારા કહેવા તરફ ધ્યાન દઇશ ’ એવી કબૂલાત આપી, વિદ્યાધર ને સતી અને નદીશ્વર દ્વીપે ગયાં. પિતા મુનિશ્રીના સુખથી ધર્મોપદેશ શ્રવણ કર્યો કે તે વિધાધરે ખાઇને વ્હેન કહી ખમાવ્યું. ખમાવવાનું કારણુ મુનિના ઉપદેશ હતા, અને તે સતીને પતિ મરણ પામી તેણીના સદુપદેશખળથી દેવ થયા હતા તે ત્યાં આવ્યે એથી તેણે માી માગી. આટલીજ વાત ઉપરથી જોવાશે કે મદનરેખાને વીતેલાં વીતક પ્રસંગે તે પોતાનું શીળ સાચવવા શક્તિવંત થઈ અને દેવ જેની સહાયતાને માટે આવ્યે એ અધેા પતિવૃત્તના જ પ્રતાપ હતા.
.
દમયંતી—કાશળ દેશના નૈષધરાજાના પુત્ર નળરાજની સ્ત્રી હતી. નળરાજાને રાજ્ય મળવાથી યુવરાજ અરે પ્રચ’ડવડે નળરાજને જુગાર રમાડી રાજ્ય હસ્ત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
જઈ પારદ
૧૩૮
નળ દમયંતીને વનવાસ આપે. પણ દમયંતીને સુખ પડતું નિહાળી તે ન સહન થતાં તેને ઉંઘતી જ છોડી નળ ચાલ્યા ગયે. દમયંતીને શરણ પરમાત્માનું અને આધાર પૃથ્વી સિવાય કોઈને ન રહ્યો. તે પણ પતિનું જ સ્મરણ કરતી દમયંતી વનમાં વિહરવા લાગી. રસ્તામાં ઘાતકી દૂર પ્રાણિ મળતાં પણ શીળ પ્રતાપથી શાંત બની સેવા બજાવતાં હતાં. ચારે પણ લૂંટવા આવ્યા, પરંતુ સંઘના રક્ષણ માટે મનેમળ રાવી હુંકાર શબ્દવડે તેણીએ તેને નસાડી શીળ પ્રભાવ દર્શાવ્યું. રાક્ષસ મળે ત્યારે તેને બાધવડે પ્રસન્ન કર્યો. વૃષ્ટિ બંધ કરી તાપસે, સાર્થવાહ વગેરેને જળ ત્રાસથી ઉગાર્યા. તૃષા લાગી ત્યાં પગ પ્રહારવડે પૃથ્વીમાંથી પાણી પ્રગટ કરી શાંતિ મેળવી. દુષ્ટ રાક્ષસી મળતાં તેણુને તંલિત કરી મૂકી. અને એ જેણની સહાયતા કરી તથા શીળ જાળવી પતિને સૈખ્ય પમાડી જીવન સફળ કરી સદગતિ સ્વાધિન કરી. એ બધે શીળ-પતિવ્રતપણાને જ પ્રતાપ હતા!
સીતાજી–જનક તનયા અને રામચંદ્રજીની સ્ત્રી સીતાએ જુલ્મી-કામાંધ રાવણના ત્રાસ વખતે પણ મહાન વૈર્યતા સાથે શીળ.સાચવી રાવણને ધૂતકાર્યો કર્યો. અને છેવટે તેને કુળ સહિત નાશ થયે. તેમજ પાછળથી વગર ગુન્હ વનમાં કાઢી મૂકતાં છતાં પતિભક્તિને જાળવી ત્યાં લવ-કુશના જન્મ વખતે અનેક વનસંકટ સહી સ્વદેશરક્ષક પુત્રોને મોટા કરી શસસ્ત્ર કુશળ બનાવ્યા અને પતિને પ્રમાદ આવે. તથા જેના પાદસ્પર્શથી અગ્નિ પણ પાણીરૂપ થયો હતો, એ બધા પતિવ્રતપણાને જ પ્રતાપ હતા.
સુભદ્રા–વસંતપુરના જિનદાસ શ્રેણીની પુત્રી હતી. તેણીને બુદ્ધદાસ મિથ્યાત્વી કપટ શ્રાવક બની પરણી ગયે અને ધર્મદ્રેષથી મુનિની આંખમાંથી તૃણની પીડા વારતાં સાસુએ કલંક આપ્યું, એથી એ કલંક નિવારણ માટે કાઉસગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૯
મહિલા મહાદય.
દ્વારા શાસનદેવીને સહાયકારિણી કરી ચાલીને કાચા તાતણાથી બાંધી તે વડે કુવામાંથી પાણી કાઢી બંધ થયેલા ચંપાનગરીના દરવાજાને છાંટતાં જ ઉઘડી ગયાં. એ બધે પ્રતાપ પતિવ્રતના તેજને જ હતો.
અંજનાસુંદરી–મહેંદ્રરાજાની પુત્રી અને પવનજયની પત્નિ હતી. અને તે કેઈ:કારણની શંકાએ પતિની અણમાનીતી થઈ પડી હતી. એક વખત પવનજય વરૂણની સાથે યુદ્ધ કરવાનું રાવણ તરફથી બીડું ઝડપી પરાજય કરવા જતાં રસ્તામાં વિયાગી ચકવીને વિલાપ સાંભળી વિગિની અંજનાસું દરીના દુ:ખને ખ્યાલ તેને થઈ આવ્યું. એથી તેને ભેટી વિરહદુઃખ મટાડી આનંદ આપે. પરંતુ ગર્ભ રહેવાને લીધે સાસરીયાં તેમજ પીપરીયાએ હરામ હમેલ રહ્યા જાણે કુળખાંપણની બદનામીને લીધે કુટુંબે તજી દીધી તેથી અસહા સંકટ વેઠતી એક ગિરીગુફામાં રહી હનુમંત પુત્રરત્નને જન્મ આપે. અને પતિ ઘરે આવતાં આ હકીકતને ભરમ ભેદી તેના તરફ દયા પ્રેમ લાવી પોતાને ત્યાં લઈ ગયે અને શીળ સાચવી પ્રાણની આહુતિ આપતા પતિને: આનંદ સહ તેણીએ બચાવી સુખપૂર્વક:સુયશમય સમય વ્યતિત કર્યો. એ બધા પ્રતાપ પતિવ્રતપણાને નહિ તે બીજું શું?
શિવાયુંદરી-ચેટકરાજાની પુત્રી અને ચંડમતનની રાણી હતી. તેણીને શીળથી ચુકાવા એક દેવે બહુ બહુ ચન કર્યો અને છેવટે તે શહેરમાં અગ્નિને ઉપદ્રવ પ્રગટ કર્યો, પરંતુ જળ છાંટી રાત-દિવસ પ્રજવલિત થતા અગ્નિને ક્ષણમાં શાંત કરી દેવને છમ વ્યર્થ કર્યો. એ બધો પ્રતાપ પતિવ્રતપણાને જ હતું!
ટ્રિપદી--પદરાજાની પુત્રી અને પ્રતાપી પાંડવોની પત્નિ હતી. કૌરના કપટથી પાંડને વનવાસ થયે, ત્યારે સાથે રહીને ત્યાં અસહ્ય સંકટ સહન કરી તથા અમરકંકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
થઇ પરિચછેદ,
,
90.
નગરીના પાત્તર રાજાના હરણ કરવાથી અનેક ત્રાસ-કષ્ટ વેઠી ને પણ ધર્મનું રક્ષણ કરી તેણીએ અમર નામના મેળવી.
ચેષ્ટા–ચેટકરાજાની કુંવરી અને નંદિવર્તન રાજાની રાણી હતી. એકવાર શકે કે તેણના હઠ શીળની અત્યંત તારીફ કરી જેથી એક દેવતા તેણીને ચળવા હરણ કરી વનમાં લઈ ગયે તથા હાથી, ઘેડા, સ્થ, દિલાદિની મહાસેના રચી : તે દબદબાથી તેણીનું મન ચળાવા તે ઉતમ આદર્યો. તથાપિ કઈ પ્રકારે ચળી નહીં, એથી દેવ પ્રગટ થવા સાથે પ્રસન્ન થઈ સ્તુતિ કરી પોતાના સ્થાનકે ગયે. એ બધે પ્રભાવ શિયળની દઢતાને જ સમજ.
મૃગાવતી-સતાનિક રાજાની પટરાણી હતી, તેના રૂપથી મેહ પામી ચંદ્રપ્રલોતને ચડાઈ કરી સતાનિકરાજાને ભારે મુંઝ, તથા તેથી અતિસાર થતાં તેનું મરણ થયું. પછી વિધઇ મૃગાવતીને હાથ કરવા વૃષિ મકલી પિત્તની લેટ લઈ આનંદ માપવા સૂચવ્યું, પરંતુ તેમાં પણ છેવટે આશા ભંગ થવાને લીધે હૃદયુદ્ધ મચાવ્યું, છતાં શીયળના પ્રભાવથી અને મહા લાભનું કારણ જાણી ખુદ શ્રીદેવાધિદેવ વીર પ્રભુ
ત્યાં પધાર્યા અને સર્વ કલહ શમ્યો. એ પ્રતાપ શીયળ ધર્મનિજ હતે.
કળાવતી-વિજયસેન રાજાની કુંવરી અને શંકરાજાની રાણી હતી. સગર્ભા અવસ્થામાં પિયરથી તેણીને ભાઈ બે બેરખા લાવ્યું હતું તે તેણીએ હર્ષ સહિત હાથે પહેર્યા તથા પિતાના ભાઇના સ્તુત્ય પ્રેમની સખી સન્મુખ પ્રસંશા કરી એથી “ભાઈ પ્રત્યે રાણીની બદનિગાહ હશેજ” એવી રાજ, શંકા લાવી મહાન ક્રોધવંત બની ગયે. અને રાત્રીએ વનમાં તેણીને વિદાય કરાવી બેરખા સહીત બન્ને કાંડાં કપાવી નાખી મહા દુખ દીધું. પરંતુ તે કાપેલાં કાંઠં, ઝાડની કલમ કરેલી ડાળ પુનઃ પાંગરે તેમ પુન: નવાં પ્રાપ્ત થયાં એ પ્રતાપ પતિવ્રત ધર્મજ હતો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
-
૧૪ર
મહિલા મહોય. શીળવતી-જિનદત્ત શેઠની કન્યા અને અજિતસેન શેઠની પત્નિ હતી. એક વખત રાત્રીએ શીયાલણને શબ્દ સાંભળી તેણી માથા ઉપર ઘડો ધારણ કરી નદી ઉપર ગઈ. ને થોડા વખત પછી આવી શયન કર્યું, પરંતુ રાત્રીએ બહાર છાની રીતે જવાને માર્ગ લીધે. તેણીના સસરાને તેણની બદચલન માટે શક ગયે અને પિતાના પુત્રને તે શક ઠસાવી દઈ તેણુને પિયર વિદાય કરવા રથમાં બેસારી પતે પહોંચાડવા ગયે. રસ્તાણાં એક વહેતી નદી આવતાં સસરાએ તેણીને જેઠા ઉતારી નદી ઉતરવાનું કહ્યું, પણ તેણી તે જેઠા સહિત ઉતરી પેલી પાર ગઈ. એથી સસરાએ તેણીને સ્વચ્છેદચારિ
જ માની લીધી. આગળ જતાં મગનું ખેતર આવ્યું જોઈ સસરાએ “આ ક્ષેત્રમાંથી તેના માલિકને ઘણે પાક મળશે એમ કહ્યું એટલે તેણુએ કહ્યું કે “જે એને કઈ આઈ નહીં જાય તો તેમ થશે. આથી સસરાને વધારે ખરાબ લાગ્યું, પુનઃ આગળ જતાં સમૃદ્ધિપૂર્ણ શહેર આવેલું જેમાં તેના સસરાએ શહેરનાં બહુ વખાણ કર્યા. એટલે વહુએ કહ્યું કે “એ ઉજક હોત તે વધારે સારું.” એવું કહેલું સાંભળી સસરાએ માની લીધું કે એ મારી મશ્કરી કર્યા કરે છે, હશે એનું ફળ તેને મળી જ રહેશે. તે પછી આગળ જતાં એક લડવૈયાને લેહી લુ હાણ થયેલ જે સસરાએ તેની વીરતા વખાણું, ત્યારે વહુએ તેની કાયરતા અને બાયલાપણું જાહેર કર્યું. અગાડી ચાલતાં વળી એક સુંદર ગામ આવ્યું તેને સાસરાએ વખાણ્યું કે - હુએ તે ગામને “ઉજડ છે એમ જણાવ્યું. તે પછી વળી એક ચાર ઝુંપડાં.વાળું ગામડું આવ્યું તેને વહુએ વસ્તીવાળું બતાવ્યું. તે ગામમાં શીળવતીને મામે રહેતે હતિ તેણે શેઠને જમાડ્યા. સત્કાર કરી બહુ આગ્રહ સહ રહેવાનું કહ્યું, પણ શેઠ વહુનું સાલ કહાડવા ધારતે હતો તેથી રહ્યો નહીં. એટલે તેણે કરંબાનું ભાતું બંધાવી વિદાય કર્યા. રસ્તામાં એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
પણ પરિદ.
વડનું ઝાડ આવ્યું, ત્યાં શેઠ વડની છાયામાં બેઠે કે વહુએતડકે જઈ બેસી માથે કપડું નાંખી લીધું. વને દૂર બેઠેલી જોઈ સાસરે છાયડે બેસવા કહ્યું છતાં પણ આવી નહીં. તે પછી આ ગળ જતા એક કેરડાના ઝાડ પાસેના વૃક્ષ હેઠે જઈ શકે તે શથન કર્યું એટલે વહુ બીજા વૃક્ષને છાંયડે એસી કરબે ખાવા લાગી. એટલામાં કાગડો કંઈ બોલવા લાગ્યો જેથી તે બોલી કે,
ભાઈ એક વાર એક જણના બોલવા ઉપરથી મારે પિયરની વાટ પકડવી પડી છે અને વળી તારું કહું માનું તે પિયરીયાને પણ મળવું મુશ્કેલ થઈ પડે. સત્ય કહેનાર કે વર્તાનારને મહા દુઃખ પડે છે.” ઈત્યાદિ વહુનાં વચન: સાંભળી જાગતાં સૂતેલા સસરાએ બેઠા થઈ પૂછ્યું કે-વહૂ! આમ વિવેક વગર કટાક્ષ કથન કેમ કહાડે છે?” વહુએ કહ્યું- હેમેશાં ગુણ દેષ રૂપેજ દેખાવ દેતા જણાય છે. જુઓ વનસ્પતિ ફળ ફૂલ આપનારી થાય કે તરત તેની ડાળીઓ ચુંટાવાને વખત આવે છે. મેર પીછાંથી આનંદ આપનાર જણાય કે તે પીછ હાથ કરનાર તેને મરણને શરણ કરે છે. સારી ચાલના ઘોડાને ગાડીમાં જોડે છે અને મીઠા બોલથી આનંદ આપનાર પોપટ જે પાંજરામાં પુરાવું પડે છે. બાલ્યાવસ્થામાં ભાઈના આગ્રહથી પશુ પક્ષીઓની ભાષાનું પણ મેં ગુરૂગમ સાથ જ્ઞાન મેળવ્યું, જેથી મારી આ દશા થઇ છે. સસરાએ આ સર્વ વાત જાણવા બહુ આગ્રહ કર્યો એટલે તેણે જણાવ્યું કે તે રાત્રીએ શિયાલણ એવું બોલી હતી કે નદીમાં એક મડદું તણાતું આવે છે તેની પાસે લાખનાં મૂલ્યનાં ઘરેણાં છે.” એમ જાણું છું તમે જાણતા હતા ત્યારે નદી પર ગઈ હતી ને તે શબ ઉપરનાં ઘરેણાં હાથ કરી ત્યાંજ નિશાની બંધ દાટી થોડી વખત પછી પાછી આવી હતી. અત્યારે આ કાગડો બોલે છે તે બતાવે છે કે કેરડા નીચે દશ લાખ સેના હારે છે અને કરંબા ખાવા માંગે છે. કહો તે આપું. અને પરીક્ષા લેવી હોય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૪%
મહિલા મહોય.
તે આ કુહાડી વતી કેરડાના મૂળમાં બેસી જાઓ કે પ્રતીતિ મળે.” સસરાએ તેમજ કર્યું તે તેટલી મહેરો હાથ લાગી. એ જોઈ સસરાએ તેણીની માફી માંગી અને દિલગીરી દર્શાવી. પછી સસરાએ રથ પિતાના ઘર ભણી પાછા વળાવ્યો અને રસ્તામાં ગામડું આવ્યું તે જોઈ વહૂને પૂછયું “કુળદીપીકા! આ ગામડાને વસ્તીવાળું કેમ લખાયું?” વહુ બોલી આ ગામમાં મારા મામાનું ઘર છે જેમાં આપણું સગુ સ્નેહી રહેતું હોય તેજ વસ્તીવાળું ગણાય કે જ્યાં આદર મળે. વસ્તી ઘણી છતાં આપણને આદર ન મળે તો તે ગામ આપણે મન શનું જ ગણાવું. એથી વસ્તીવાળું કહ્યું હતું. બીજા શહેરને મેં ઉજડ એ સબબને લીધેજ કહ્યું હતું. સસરાજી વહુનું વર્તન હેત પુરસર જાણ હર્ષિત થયે, અને પુછયું
તમે વડ નીચે ન બેસતાં તડકે કેમ બેઠાં હતાં ?” વડના મૂળમાં સાપ વગેરે ઝેરી જાનવર કંડકને લીધે રહેતાં હેવાથી તેનાથી છેટે રહેવું જ છે. તેમ વળી વડઘટામાં બેલે કાગડા જે માથે હગાર કરે તે પતિને છ માસમાં અને નર્થની પ્રાપ્તિ થાય એ માટે તેમ કર્યું હતું. પુનઃ પુછયું તે ઘવાયેલા વીર પુરૂષને બાયેલો કેમ કહે હો?” વહુ બેલી તેની પીઠમાં ઝટકા વાગ્યા હતા. મારથી ભાગેલાને જ પીઠમાં ક્ટકા પડે છે. શૂરવીર હામી છાતીએ લડે જેથી છાતીમાં ઘા થાય, માટે એને બાય કહો.હતે ફરી પૂછયું “નદીમાં જે કેમ નહેતા ઉતાર્યા? વહુએ કહ્યું, જીવ જંતુ કાચ વગેરેથી બચવા નહોતાં ઉતાય આ પ્રમાણે મળેલા ખુલાસાથી સાસરે બહુજ ખુશી થયે અને ઘેર પહોંચી બધી વાત જણાવી સર્વેને સતિષ આપે.
એક વખત રાજાએ બુદ્ધિવતની શોધ માટે ઢો પીટા કે-જે મને લાત મારે તેને શું શિક્ષા કરવી ?” સર્વે લેકેએ જણાવ્યું કે તેનું માથું ઉડાવી દેવું. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
પણ-પરિચ્છેદ.
-
૧૪૫
શીળવતીના બુદ્ધિબળની પ્રેરણાથી તેણીના પતિએ કહ્યુંઆપને લાતે મારનારને મેવા મીઠાઈ ખવરાવવી અને અમે લ્ય વસ્ત્રાલંકાર આપવાં જોઈએ.” આથી બીજા બધા નારાજ થયા પણ રાજા બહુ ખુશી થયે. કેમકે રાજાને લાત મારનાર તેને ગભરૂ રાજકુંવરજ હેય, તે તેને તેમજ કરવું ગ્ય ગણાય એ ઉપરથી તેણીના પતીને મુખ્ય પ્રધાનની જગ્યા મળી. - એક વખત તે રાજા બીજા રાજાને પરાજય કરવા ચાલ્યા તે વખતે શીખવતીના પતીને સાથે રહેવાને હુકમ કર્યો. એથી મંત્રીશ્વર નારાજ થયે, પણ શીળવતીએ પોતાના સાનની સાક્ષી માટેની પુષ્પમાળા આપી પતીને કહ્યું-આપ ખુશીથી મહારાજા સાથે પધારો. મારી તરફની કશી ફિકર રાખશે નહીં. જે આ માળા કરમાય તે જાણવું કે હું પતિવ્રતપણાથી ભ્રષ્ટ થઈ છું.” એમ કહી વિદાય કર્યા છે
રાજાએ વગડામાં પુષ્પનો અભાવ હોવા છતાં તાજી પુષ્પમાળા રહેલી જોઈ મંત્રીશ્વરને તેનું કારણ પૂછયું તે તેણે જે હતું તે કહી દીધું. એથી શીળવતીનું સતીત્રત ચળાવવા રાજાએ પ્રથમ અશકકુમારને મોકલ્યો. તેણે જઈ પોતાની ચેષ્ટા શરૂ કરી, એથી શીળવતી જાણી ગઈ. તેણને પિતાને ઘેર બોલાવી યુક્તિથી એક ઉંડા ખાડામાં ઝુંકાવી દીધો, અને જરૂર જોતું અને પાણી પહોંચાડવું શરૂ રાખ્યું. એને પા ને લાગે એટલે રાજાએ બીજે રિતિકેલી, તે પછી કામાકુર અને તે પછી લલીતાંગકુમાર એમ વારા ફરતી શીળવતીનું પતિવ્રત ચલિત કરવા મોકલ્યા, પરંતુ બધાં પહેલાની જેવી જ સ્થિતિ થઇ, જ્યારે રાજા પાછા આવ્યા ત્યારે પતિને કહી રાજાને પિતાને ત્યાં જમવા બોલાવ્યા ને તે ચારેની ગતિ વિદિત કરી: તે ચારે જણાવ્યું અને રાજાએ શીળવતીની અત્યંત પ્રશંસા કરી ધન્યવાદ આપે. પતિવ્રતાના હૃદયબળને આ પ્રતાપ છે.
રષિદતા–ષિની પુત્રી અને કનકરથ રાજાની પત્નિ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
મહિલા મહેય,
પણું સુંદર પાવાણીની પુત્રી રૂક્ષમણને પરણવા જતાં વચમાં ઋષિદત્તાનું લગ્ન કર્યું, જેથી તેણુએ એક ગીણીને મોકલી ષિદત્તાનું કાસળ કઢાવવા યત્ન આદર્યો. ગણુએ રોજ રાત્રે એક મનુષ્યને મારી તેના લેહીથી ઋષિદત્તાનું હરડી સીકે માંસનિલેચે મૂકી અસ્વાપીની નિદ્રા અપહરી ચાલ્યા જવાને કમ ચાલુ રાખ્યું હતું, એથી ઋષિદત્તાની તરફ પતિને તે અણગમો થયે નહીં, પણ બીજાં બધાં કુટુંબિએ તેણુને રાક્ષસણું ગણું વનમાં લઈ જઈ મારી નંખાવવાનો પ્રબંધ કરાવ્યું.રાજ સેવકેએ કૂરતાથી માર માર્યો જેથી તે અચેત થઈ નિશ્રેષ્ઠિત બની ગઈ, જેથી તેને મરેલી જાણી જતી કરી ઘર ભણુને માર્ગ માગે. પાછળથી શીતળ સમીરથી નવીનજીવન તત્વને ઉમેરો થતાં તેને ચેતન આવ્યું, એટલે પિતાના કર્મને નિંદતી પોતાના પૂર્વ સ્થળમાં જઈ પુષ્કળ શેકનિમગ્ન બની પર્ણ ફૂટીમાં રહેવા લાગી, પણ પછીથી પિતાની બતાવેલી ઓષધીનું તેણીને સ્મરણ થતાં પુરૂષ રૂપ કરીને ત્યાં શીળવ્રત પાળવા લાગી. ઋષિદત્તા મરી જવાના સમાચાર રૂક્ષ્મણીને મળતાં પાછી કનકરને વરવાની ખટપટ ચલાવી અને કનકરથ પણ તેણીને વરવા ત્યાં ચાલ્યો. વચમાં ઋષિદના મિલનને સ્થળ આવતાં શેક સહિત ત્યાં પ્રભુવંદન કરવા ગયે, તે જગોએ પુરૂષ રૂપે રહેલી કષિદત્તાને જોતાં કનકરીને પાર ઉત્પન્ન થયે, અને કેટલાક પ્રશ્નોત્તર થવા પછી તે અષિવેશરૂપી ત્રાષિદરાને મિત્ર તરીકે સાથે લઈ તે પરણવા ગયે. લગ્નની રાત્રે રમણએ કપટ રચના કરી તે તેના પ્રતાપથી જાહેર થઈ એથી ઋષિને આનંદ અને કનકરથને અત્યંત ધ પેદા થયે. રાજાએ આ કપટ જાળથી નવ વિવાહિતાને અણમાનીતી કરી દીધી અને પૂર્વની સ્ત્રીને સંભારી તે ચિંતા પ્રવેશ કરવા તૈયાર થયે; પણ ઋષિના બેધથી તેમ કરતાં બો તથા તેની સાથે કેટલીક વાત થતાં છેવટ મૂળ સ્વરૂપે પ્રકટ કરી પતિને અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
પષ્ટ પરિચછેદ.
૧૪૭ નવ આનંદ અને નવીન જીવન બક્ષ્ય. એ બધે પ્રતાપ પતિવ્રત ધર્મજ હતું!
નંદયંતી–નાગદત્તની પુત્રી અને સમુદ્રદત્તની સ્ત્રી હતી. સમુદ્રદત્તે પિતા વગેરે પાસે દ્રવ્યપાર્જન માટે જવાની ઈચ્છા જણાવી, પણ રજા ન મળવાથી સ્ત્રીને પણ સૂતી મૂકીને રસ્તે માપવાનું ધાર્યું. તેણે છુપી રીતે સ્ત્રીનું કૃત્ય જેવા જાળીથી ઝાંખવા માંડયું. સ્ત્રી ઉંઘમાંથી જાગી ઉઠતાં બેબાકળી બની પતી ગયાની ખાત્રીથી ગળામાં ફસે ઘાલી તે મરવા તૈયાર થઈ. એ જોઈ તરત સમુદ્રદત્ત અંદર આવ્યો અને તેણીને સમજાવી ખુશી કરી વિદેશ તરફ રવાના થયે. પતીના ગયા પછી નંદયંતી વહુને સગર્ભા થયેલી જોઈ તેણીને સતાવી. છેવટે સાસુ સસરાઓએ વનમાં પહોંચતી કરાવી દીધી. તે બિચારી વનમાં નિરાધાર મૂછિત થઈ પડી અને જ્યારે ચેતનમાં આવી ત્યારે વિલાપ કરતી કર્મને નિંદતી હતી. તેને વામાં ભૂગુપુર રાજા ત્યાં આવી ચડે અને તેને ધર્મની બહેન ગણ પિતાને ત્યાં લઈ જઈ દાનશાળામાં રાખી. દાન દેતી અને શાળા પાળતી બનાવી. ત્યાં તેણીએ પુત્રરત્નને જન્મ આપે. સમુદ્રદત્ત જ્યારે પરદેશથી ઘેર આવ્યું, ત્યારે સ્ત્રી ઉપર વિતેલા વતકના સમાચાર જાણું ગર્ભ રહેવા સંબધી માત પિતાને ખબર આપી તેણે તેણીની શોધ મેળવવા વન પર્વત ગામે વગેરે તપાસ્યાં પણ ક્યાંય પ લાગે નહીં. જ્યારે છેવટ ભૂગપુરે છે તેમ પત્તો મળતાં પ્રથમ એક સ્ત્રીને મોકલી તેણના શીળની પરીક્ષા લીધી હતી અને તેના ગુણની કસોટી થતાં સમુદ્રદત્ત પિતાને ઘેર લઈ ગયે એ ધર્મરક્ષણનું ફળ હતું.
રતિસુંદરી-કેસરીરાજાની પુત્રી અને ચંદ્રરાજાની પત્નિ હતી. એક વખત મહેંદ્રસિંહ રાજાએ રતિસુંદરીને હાથ કરવા માટે ચંદ્રરાજાને પરાજય કર્યો ને રતિસુંદરીને સ્વાધીન કરી પિતાને ત્યાં લઈ ગયે ને તેણીની પાસે દુષ્ટ વાસનાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૪૮
મહિલા મહોય.
માગણી કરી. રતિસુંદરીએ ચાર માસ માટે દિલાસે આપી પછી તબિળ વધારી છેવટ શાસનદેવીનું આકર્ષણ કર્યું, એથી શાસનદેવીએ તેણીનું કુરૂપ બનાવી દીધું, જેથી મહેંદ્રસિંહે તેણુને ચંદ્રરાજાને પાછી સ્વાધીન કરી–એ શાસનદેવીના આકર્ષણનું કારણ માત્ર પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતું!
નર્મદામુંદરી–સહદેવની પુત્રી અને મહેશ્વરદત્તની ધર્મપત્નિ હતી. એક વખત તેણને પતિ યવનદ્વીપ તરફ વ્યાપારાર્થે ગયે ત્યારે નર્મદા સુંદરી પણ અત્યાગ્રહ પૂર્વક વીનવી સાથે ચાલી. માર્ગમાં મહાસાગરના કેઈ દ્વીપમાં કઈ જન મધુર સ્વરે ગાતે હતું, તેનું ગાન સાંભળી સ્વરજ્ઞાનથી અનુમાન કરી નર્મદાસુંદરીએ પતિ પ્રત્યે કહ્યું “આ જે મનુષ્યને સુંદર સ્વર સંભળાય છે તે પુરૂષ શ્યામરંગને હશે, અને તેના હાથ, પગ, કેશ સ્થૂલ હશે તથા તે મહા સવવાનું હશે.” આ વાક્ય ઉપર મહેશ્વરદત્તે “તે પુરૂષથી કંઈ બદચલનવડે જોડાય લી હોવી જ જોઈએ. નહીં તે જોયા વિના રૂપ-રંગ-ગુણ શી રીતે કહી શકાય એવી મહાન શંકા લાવી તેણને રાક્ષસદ્ધીપમાં ઉતારી વિશ્વાસઘાત કરી સૂતી મહેલી પાછો તે હાણ હંકાવી ચાલતે થયે. નર્મદાસુંદરીએ જાગીને જોયું તે પતીને દીઠા નહીં એથી મહા વિલાપ કરી કર્મને નિંદવા લાગી અને ત્યાંજ જે મળે તે ફળ વગેરે ખાઈ વખત ગુજારવા લાગી, એક વખત તેણુને પિત્રાઈ કાકે વીરદાસ બર્બરકુળ પ્રત્યે જતે હતો તે ત્યાં ઉતર્યો, તેણે નર્મદાસુંદરીને જઈ તથા બેલાવી કે તે હૈયાફાટ રૂદન કરવા લાગી. એથી દિલાસે આપી તેને પિતાની સાથે રાખી અને બર્બરદેશ ગયે. ત્યાં એક વેશ્યાની કપટચાતુરીથી નર્મદાનું હરણ થયું, અને તેના ઉપર વેશ્યા બલાત્કાર ગુજારવાની હીલચાલ કરવા લાગી. પતાને બંધ કરવાનું ન માનવાથી તેણને માર માર્યો. અંતે શાળ ભંગ થશે એમ જાણું નર્મદા સુંદરીએ પંચપરમેષ્ઠીનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
ષષ્ઠ પરિચ્છેદ.
૧૪૮
સ્મરણ કરી શીળસંરક્ષણ ચાલું, જેથી શાસનદેવે તેજ ક્ષણે તે પાપી વેશ્યાના પ્રાણ લઈ લીધા. એ દેવની સહાયતા મળવાનું કારણ કેવળ પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતો!
બ્રહ્મબાળો–ભેજરાજાના વખતમાં આ સતિ થઈ ગચેલ છે. તે જાતની બ્રાહ્મણ હતી, તેણીએ પોતાના પતિનું માથું ખેળામાં રાખી પતિભક્તિમાં મન લગાડયું હતું. તે સમય તેનું અજ્ઞ બાળકે ગબડતું ગબડતું અગ્નિના કુંડ પાસે જઈ પહોંચ્યું અને આખરે તેમાં પડી ગયું. હવે પતીને જગાડે છે તે પતિની શાંતિ ભંગ થતો હતો, તેથી પુત્રવા, ત્સલ્યતાનાભેગે પતિવ્રતા ધર્મને પાલન કરવા પ્રભુ પ્રાર્થના કરી. જેથી ધગધગતે અતિદન ચંદનના ગારાની પેઠે શીતળ થઈ ગયે. જ્યારે સ્વાભાવિક રીતે પતિ જાગી ઉઠ્યો, ત્યારે તેણુએ અગ્નિકુંડમાં પડેલા પિતાના બાળકને ઉઠાવી લીધું. બહેને! અગ્નિમાંથી જાહકશક્તિનાબૂદ થવાનું બળ તમારીનેકીમાં છે. આ પ્રમાણે કુંભકરણની સ્ત્રીએ લંકામાં થયેલા અગ્નિપ્રપ વખતે નિદ્રાવશ થયેલા પિતાના પતિને પ્રાણ બચાવા આખું પિતાનું મકાન અગ્નિજ્વાળામાંથી બચાવ્યું હતું. એ અગ્નિ નજીક નહીં આવી શકવાનું કારણ કેવળ પતિવ્રતા ધર્મને જ પ્રતાપ હતો !
ભવભૂતિની સ્ત્રીના શ્રાપથી બાણને કેઢ રેગ થયે હતે. જગદેવ પરમારની સ્ત્રી વીરમતી ચાવડીએ સાચવેલા પતિવ્રત પ્રભાવથી કંકાળીને ચાર માથાં અર્પણ કરેલાં છતાં ફરી એ ચારે સજીવન થયાં હતાં ! શ્રીમતીને સર્પ ટળી કુલમાળની પ્રાપ્તિ થઈ હતી. મીરાંબાઈને ઝેરને પગલે અમૃત થઈ પરગમ્યું હતું. રાણકદેવીના શ્રાપથી સિદ્ધરાજને નિર્વશ ગયે હતિ તથા જશમા ઓડણના શ્રાપથી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી કાયમ રહેવાને પ્રયત્ન નિષ્ફળ નિવડ્યો હતે. એ બધો પ્રતાપ પતિવ્રતા ધર્મને જ હતું!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૦
મહિલા મહોય.
" આવી આવી અનેક વાતે (દાંત)થી ધડે લેવાને છે કે પતિવ્રતા ધર્મની કિસ્મત પ્રાણથી પણ અધિક પુત્રીઓને બાલપણથી જ પતિવ્રતા ધર્મનું મહાસ્ય સમજાવી તેણીએના કોમળ હદયમાં તે વ્રતને અંકુર પ્રકટ કરાવે છે જેથી તે ફળદાયક નિવડી શકે.
સામ પાચ્છિદ,
પૂર્વે પુત્રીઓને અપાતું શિક્ષણ
વૈદ્યક વ્યવહાર તેમજ કાયદાઓનું જ્ઞાન, યુદ્ધ સંબંધીની પ્રવિણતા, ખેતી બાબતનું જ્ઞાન, તરવા સંબંધી કે નાવ ચલાવા સંબંધીનું જ્ઞાન, વ્યાપારની માહિતી, શિલ્પ સંબંધી જ્ઞાન અને ભરત-શીવણ-ગુંથણ-ચિત્ર વગેરેની વિલા કળા શીખવાડવી. તે સિવાય ગણિત, ખનીજ પદાર્થ વિજ્ઞાન, સિદ્ધ પદાર્થ વિજ્ઞાન, રસાયનશાસ્ત્ર, ભૂળ, જ્યોતિષ, ભૂમિતિ, મનુષ્ય જાતિવિચાર, પશુ જાતિવિચાર.પક્ષી જાતિવિચાર, જંતુ વિચાર, જળચર જાતિવિચાર, વનસ્પતિ, પાષાણ જાતિવિચાર, ઇતિહાસ, ચરિત્રલેખન, રસાલંકાર, છંદશાસ્ત્ર, ગાનવિદ્યા, તર્કવિદ્યા અને ગવિદ્યા વગેરેને જ્ઞાનને સારાંશ સમજાવી પ્રવીણ બનાવતા. સ્ત્રીઓની ચોસઠ કળાઓ
(૧) નૃત્યકળા, (૨) સુંદર માપ તથા ભાવનાયુક્ત ચિત્રકળા, (૩) વાજીત્રકળા, (૪) મંત્રવિલા, (૫) તંત્રવિદ્યા, (૬) વૃષિજ્ઞાન, (૭) ઝાડ ઉપરથી ફળ ચુંટવાની ચતુરાઈ, (૮) સંસ્કૃત-સંસ્કાર પામેલ ભાષા જ્ઞાન, (૯) કામ કરી બતાવી હર્ષ આપતાં શીખવે, (૧૦) વિદ્યા સંબંધી જ્ઞાન મેળવવું, (૧૧) તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવું, (૧૨) કપટકેળવણું મેળવવી, (૧૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પરિચ્છેદ.
૧પ૧
પાણને ભાવવાની કળા (ગ વિલાની સત્તા) જાણવી, (૧૪) ગ્રહોની ગતિ ફળ જાણવું, (૧૫) રાગ સુર તાલ ભેદ પૂર્વક ગીત ગાતાં શીખવું, (૧૬) તાળી પાડતાં શીખવી, (૧૭) સ્વરૂપ બદલાવવાની કળા. (૧૮) વૃક્ષ રોપવાની કળા. (૧૯) રસાલંકાર યુક્ત કાવ્ય કરતાં શીખવું, (૨૦) વકોક્તિની રીતિ જાણવી, ૨૧) પુરૂષ પરીક્ષાનું જ્ઞાન મેળવવું, (૨૨) હાથીના લક્ષણ પારખવાં, (૨૩) ઘેડાની પરીક્ષા શીખવી, (૨૪) શરીરાદિમાં સુગંધિદાખલ કરતાં શીખવું (૨૫)ઉત્પાતની બુદ્ધિ-હાજરજવાબી થવાની કળા શીખવી. (૨૬) શુકન જોતાં જાણવાં. (૨૭) ધર્મનું શિક્ષણ મેળવવું. (૨૮) અંજન બનાવવાની કળા (૨૯) ચૂર્ણ પ્રાગ (૩૦) ગ્રહસ્થધમે જાણ. (૩૧) સ્વામીને પ્રસન્ન કરવાની ચાતુરી શીખવી. (૩૨) સેનાસિદ્ધિ કિમિઆની ખટપટ ધ્યાનમાં લેવી. (૩૩) ધાતુઓની વૃદ્ધિ-પુષ્ટિ કરવાના ઉપાય જાણવા. (૩૪) વાયચાતુરી શીખવી.(૩૫)હાથ ચાલાકી શીખવી. (૩૬) મનહર ચાલ ચાલતાં શીખવી. (૩૭) સુગંધી તેલ બનાવતાં શીખવું. (૩૮) નેકર ચાકરેને સંતોષ આપતાં શીખવું. (૩૯) વ્યાકરણ પ્રીન રીતિ શીખવી. (૪૦) ફેસલે આપતાં શીખવું. (૪૧) લડતાં શીખવું કેવી રીતે બોલવાથી લેકે વખાણશે તે ]. (૪૨) ચર્ચાવાદ કરતાં જાણ. (૪૩) આંજણ આંજતા શીખવું. (૪૪) લંકાચાર રેવા દિલગીરી દર્શાવવા દિલાસે દેવાની ચાતુરીનું જ્ઞાન મેળવવું. (૪૫) ઘડા ભંજાડી રમતાં જાણવાની કળા જાણવી. (૪૬) સેતરંજ-ગંજીફા જ્ઞાનબાજી–સોગઠાબાજી-વાઘકુકરી–પોપાંબાઈ વગેરેની રમત રમતાં શીખવી.(૪૭) રત્નને પારખવાની કળા જાણવી. (૪૮) દરેક લિપિ ઓળખવી વાંચવી વગેરેનું જ્ઞાન મેળવવું. (૪૯) વૈવિદ્યાનું જ્ઞાન મેળવવું. (૫૦)કામે દીપન કળા જાણવી.(૨૧) રઈ નવીન ન સ્વાદિષ્ટ ગુણકારી રૂચીકર ભજન પદાર્થ બનાવવાની ચતુરાઈ શીખવી. (૫૨) વેણું ગુંથતાં શીખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
પર
મહિલા સહાય.
(૫૩) ખાંડવા દળવા ભરડવાની કળા જાણવી. (૫૪) સુખ શ્રૃંગાર તાંમૂળ મનાવતાં ને ખાતા શીખવું. (૫૫) કથા વાર્તા કહેતાં શીખવી. (૫૬) કુલ ગુંથવાની ચતુરાઈ શીખવી. ( ૫૭ ) કપડા હૈરી જાણવુ. (૫૮) દરેક દેશની ભાષા સમજવાનું જ્ઞાન મેળવવું. (૫૯)વ્યાપાર ખેડવાની કળા સમજવી. (૬૦)લેાજન જમવાની ચતુરાઇ પ્રાપ્ત કરવી. (૬૧) નામવત્તી લેવાની અગમચેતીજાણવી. (૬૨)પઃપૂર્તિ કરતાં શીખવું. (૧૩) ઘરના કુળના–જ્ઞાતીના આચાર-વાસ!--ધર-વસ્ત્રાદિ સાફસૂફ ને શેાભીતાં રાખવાની કળા જાણવી. ૬૪, એ ચાસઠ કળાઓનુ ખાળિકાને કુમળી–વ્યયમાંથીજ શિક્ષણ અપાતું હતું. બાળકીઓને જરૂરનું શિક્ષણ—
જોકે આ સંબંધમાં કેટલીક ખાખતા કહેવાઈ ગઈ છે; તાપજી નવ ખાખતા તરફ ખાળીકાનું વધારે ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો છે.
નિયમીતપણુ —
માટે પાઠીએ ( સવારે.વહેલાં ) જાગવુ. કેમકે તે સમચની ખુશનુમા હવા શરીરને સાજું તાજું રાખનારી છે, જેથી તે હવાના લાભ લેવાથી તખીઅતમાં તેજી અને સ્ફુરતી આવે છે. જે તડકા નીકળ્યા પછી ઉઠે છે તે મન તનની ખરાબી કરેછે. સંધ્યા પછી સુવું અને તડકા દેખાએ ઉઠવું એ ધર્મ અને નીતિ વિરૂદ્ધ છે. ઉઠયા પછી તરત ઠં’ઠા પાણીથી મ્હોં હાથ ચૈાઈને પછી ભણી ગયેલ પાઠ યાદ કરવા, જ્યારે તે સારી પેઠે આવડેલા સમજાય ત્યારે અગાડી શીખવાના પાઠ વાંચવા એથી બુદ્ધિ દિવસે દિવસે વિશેષ ખીલશે. પછી વખત થયે દેવદન ફરી જમી સ્કૂલમાં જવું. રસ્તામાં મસ્તી ન કરતાં સીધા સ્કૂલ સુધી મર્યાદાથી જવું, અદબથી મહેતીજીને પગે લાગવું, પછી પાઠના અર્થ અને મતલબને પૂરેપૂરી રીતે સમજો. લખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
સક્ષમ પરિચ્છેદ.
૧૫૩ વામાં પણ કાળજી રાખો કે જેથી અક્ષર સુધરે, સ્પષ્ટ લખાય અને ઝટ વંચાય તથા લખવામાં જે આશય લખે તે ખુલ્લા શબ્દોમાં લખે છે જે દરેકના સમજવામાં આવે. સહેલી રીતે સમજાય તેવું લખો. તેમાં એકને એક આ શબ્દ વારંવાર વિના કારણે દાખલ ન કરે. કેમકે એમ થવાથી લખનારી કાચા ભણતર વાળી, વિશેષ શદજ્ઞાનના પરિચયથી રહિત સમજાય છે, હિસાબ શીખવામાં ખૂબ ધ્યાન આપે કહ્યું છે કે જેને હિસાબ નથી આવડત તે ઇન્સાફ પણ નથી કરી શકતી. દરેક બાબતના કાયદા-રીતિ-રસમ-રૂઢી શીખે અને યાદીમાં સખે કે જેથી ઘણું સુલભતા જણાય છે. કારખાનામાં મને મહેનતામણ મળે છે ત્યારે ઈજનેરને બુદ્ધિના દશગણાદામ મળે છે. માતૃ-પિતૃભક્તિ
મા બાપ અને વડીલેની સેવા-ચાકરી કરવી અને તેને એને હુકમ ઉઠાવે એ ધર્મ છે. તેઓ જે વાતે કહે છે તે તમારાજ શયદાના માટે કહે છે, વાસ્તે એ વાતને કાન દઈ સાંભળે અને હમેશાં તેઓના કહ્યા પ્રમાણે ચાલે દુનિયામાં મા બાપની બરાબર ચાર બતાવનાર કેઈ નથી. તેઓની આશીષથી તમે સદા આનંદમાં રહેશે. જેણનાં મા બાપ રાજી નથી થતાં તેણીનાથી પ્રારબ્ધ પણ પ્રતિકૂળ રહે છે. માટે વ્યાજબી છે કે પરેઢી ઉઠીને પહેલાં મા બાપને પગે લાગે.
જ્યાં જાઓ ત્યાં એ પૂછી રજા મેળવીને જાવાની ટેવ રાખે. કદાચ તેઓ શિખામણને લીધે કંઇ તમને વધારે પડતું કહે કે કડવું અને તે પણ તેનાથી ખાટું ન લગાડે, માથું નમાવી તેઓની સર્વે વાતે સાંભળો; કેમકે જે જગાએ લાહો લાગે છે તેજ જગ ઉનહી હોય છે. મા બાપનું દિલ બળે છે તે તે તમારું ભલું થવા તાતાં ઉન્હાં થાય છે ને કહે છે. તમારી ભૂખ તર, દુખ, પીડા માટે તેઓના દિલમાં દાઝશે તેવું બીજાના દિલમાં કદી પણ દાઝવાનું જ નથી. દરેક ફરજંદના ઉપર મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૪
મહિલા મહાદય.
ઋણમુકત થઈ
આપના એટલા હક હોય છે કે તેનાથી કાઈ શકતું નથી.
તમે એ મહેનત અને પ્રાણ પાથર્યાના બદલામાં એઆની એવી સેવા ચાકરી કરો કે જેથી તે અતિ પ્રસન્ન થઈ રહે. મા માપના રાજી થવાથી દરેક જન તમારી તારીફ કરશે, અને જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં આવશે ત્યારે તમારી છેડીઓ છેકરા તમારી પણ તેવીજ ચાકરી કરશે. દુનિયામાં દરેકને કર્યો. કામના બદલે મળે છે; છતાં તમે તમારા મા આપાને નારાજ કરશેા તા તમારી આલાદ પણ તમને કલ્પાંત કરાવશે અને જ્યારે તમે આલાદવાળા થશે! તથા જે પ્યાર તમને તેથી પેદા થશે ત્યારે તમે સમજશે કે અમારાં મા માપેાની પણ અમારી સાથે આવીજ મેહુમાયા હતી. વિધા અને વિનયનુ શિક્ષણ
સીચે પેાતાનાં મા માપેાની દોલત અને આવક ઉપર ખુમારી ન રાખવી અને અને ત્યાં સુધી વિદ્યા અને વિનય પ્રાપ્ત કરવા. વિદ્યાવાન ધનવાનાથી સદા સુખી રહે છે, અને વિદ્યાવાનનું મન વિદ્યા ધનથી એવુ સરળ થઇ જાય છે કે ધન-સંપત્તિની કદી દરકાર પણ કરતુ નથી. તેમ તેઓ પોતાનાં ફરજ ઢાને પણ જુઠી ટાપટીપથી ન થાભાવતાં વિદ્યા અને શીળના ભૂષણાથી ભૂષિત કરવા ઠીક સમજે છે.
રૂમ સુલતાનના મહેલની અંદર કઇ ખુશાલીના દિવસ હાવાથી સ''ધી સ્નેહીઓની સ્ત્રીઓ આવી હતી. અને તેણીઆએ પેાત પેાતાનાં બાળકાને ઉત્તમાત્તમ વસ્ત્ર અલંકાર પહેરાવ્યાં હતાં. પર’તુ સુલતાનની બેગમે પોતાના શાહજાદા, શાહજાદીને હંમેશનેાજ પાષાક કાયમ રાખ્યા હતા. એ જોઇ આવનારી સ્ત્રીઓએ અરજ કરી કે શું આપ શાહજાદા, શા હેજાદીથી પ્યાર નથી રાખતાં? કે સંતાનાથી જીવ તૃપ્ત થઇ ગયા છે ? કે શાહજાદાંને આવા સાદા પાષાકમાં આજે રાખેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
સસમ-પરિચ્છેદ.
છે! એમનામાં અને ગરીબનાં કરાંમાં શું તફાવત રહ્યો ? જો કે અમે આપની ટેલ બંદગી બજાવનાર છિયે, તે પણ અમારાં બાળકને કેવાં ઓઢાડી પહેરાવી રાખ્યાં છે !” એ સાંભળી બેગમવાળીઓને બેગમ સાહેબે કહ્યું-“મારાં બાળકને વિદ્યાના દિવ્ય વસ્ત્ર અને વિનયનાં અમૂલ્ય ઘરેણાં પહે રાવ્યાં છે કે તેવાં ઘરેણું તમારાં બાળકોની પાસે છેજ નહીં. હવે એને ઉપરના લીબાસની ટાપટીપની કશી પણ જરૂરત નથી.'
વિઘા સર્વોત્તમ વસ્તુ છે. પૃથ્વીમાં વિદ્યાની બરોબરી કેઈથી થઈ શકે તેમ નથી. મનુષ્ય જેટલું વિદ્યા કળાથી માન મેળવે છે તેટલું બીજા કશાથી મેળવી શકતો નથી, તેમજ વિદ્યાના પ્રભાવથીજ નામ પણ અમર થાય છે.
વિદ્યા વિનયને બક્ષે છે, વિનય પાત્રપણને બક્ષે છે, પાત્ર પણું ધન પ્રાપ્ત કરાવે છે, ધન ધર્મને પ્રાપ્ત કરાવે છે અને ધર્મ સુખ બક્ષે છે, પણ એ બધાનું મૂળ વિદ્યાજ છે. લખવા ભણવાને વખત બાલ્યાવસ્થામાં જ ઠીક છે. તે વખતે ડી મહેનતથી વધારે વિદ્યા હુન્નર હાથ ચડશે. અને ચૈારે નિર્વિકારી બાલ્યાવસ્થા વીતી ગઈ ને વિકારી અવસ્થા પ્રાપ્ત થઈ ત્યારે કશું બનવાનું નથી. વિદ્યા હર હાથ કરવામાં સંસારના ઝગડા બખેડાથી બિલકુલ બેફિકર રહેવાની જરૂર છે. અને બચપણ શિવાય એટલી નિર્મળતા હોતી નથી. બાળપણને રમત ગમ્મુતમાં બેપરવાઈથી ગુમાવશો તે તેથી થયેલી હાની મેટી ઉમરે પિતાનું ભલું બુરું સમજવા લાગશો ત્યારે જણાશે ને પછી ઘણેજ પસ્તાવો થશે.
ભણવામાં ચિત્ત ચુંટાડવું.ચિત્ત ચોંટાડયા વગર એકલી જીભ હલાવ્યાથી, જેમ આંખ વીંચી લખી તે જવાય પણ ઢંગ વગરનું લખાય, તેમ ભણાશે, પણ યાદ નહીં રહે. આગળને પાઠ વાંચો, વગર વાંચેલે પાઠ વાંચે કે બીજું પુસ્તક વાંચવું, તે પાઠને આશય-હેતુ સમજ અને કઠણ શબ્દોના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મહિલા મહોય.
અર્થ કરવા, એ બધી દિલનીજ મહેનતનું કામ છે. લખવું એ હાથ, દિલ અને મગજની મહેનત છે. આયર્લેન્ડમાં ડચ લેકેએ જે જગાએ પાણી જ પાણું હતું, તથા દરીઆઈ જાનવર તર્યા કરતાં નજરે પડતાં હતાં તે જોએ હજારે વિઘા સપાટ પૃથ્વી બનાવી ખેતી કરવા માંડી છે કે જેથી લાખોને ફાયદો મેળવે છે. વિચાર કરે કે બુદ્ધિ પૂર્વક મહેનત એ કેવી કિમતી શકિત છે !! બુદ્ધિવિકાસ- બુદ્ધિ એ એક અમૂલ્ય રત્ન છે, દૈવે મનુષ્યને જે બળ આપેલ છે તે બળ કરતાં બુદ્ધિનું અતુલ બળ છે. બુદ્ધિબળથી રેલવે, તાર, મીલે, એજીને, ટેલીફેન, વિજનિક બળનાં કામે કૃત્રિમ હદય, બંધ ત્રીજોરીમાંની વસ્તુ પ્રત્યક્ષ દેખવાનાં યંત્ર, બેટે, બલુને, અને એવાંજ અનેક કામો થયાં છે તે પ્રતાપ બુદ્ધિ બળને જ છે. ટુંકમાં દુનિયામાં જે કંઈ પ્રકાશ છે તે બુદ્ધિને જ છે. જે પશુઓને બુદ્ધિ વગરનાં ગણે છે તેમાં પણ કેટલીક એલખતેમાં આપણા કરતાં પણ અગાધ બુદ્ધિ જોવાય છે. મધપુડાને ઘણી માખીયોએ મળીને બનાવેલી અને કંપાસ ગજ કાટખા વગેરે ન છતાં એકજ સરખી જાળી બનેલી જોઈએ છિએ, કોળિયાની ગુંથેલી જાળની વિચિત્ર કારીગરી નજરે નિહાળીએ છીએ, સુઘરીના માળાની ગુંથણ, કેસંટામાં રહેનાર જીવની કેસેટ બનાવવાની હિકમત, માછલીની હામેપૂરે જવાની કળા, ઉંદર-કીડી-કાગડા કાળીયા વગેરેને વરસાદ આવવા ન આવવાનું થતું જ્ઞાન, કીડીને આ વતી વાસ, કૂતરાં વગેરેને પરસેવાની વાસ ઉપરથી પડતી ઓળખાણ, પાડાને પિતાની પેઢી દર પેઢીની પાડીને ઓળખી લેવાની સંજ્ઞા, બળદ કૂતરાની ભૂલેલું રહેઠાણ શોધી કહાડવાની ચતુરાઈ, કેળ વગેરેની દર બનાવવાની ખુબી, ઘેડાની પિતાને સ્વાર પડ્યા પછી પડતું મૂકી નાસી ન જવાની ડહાપણદારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પરિચ્છેદ.
૧૫૭
તથા બળદ ઘોડાં હાથી વગેરેથી ઘણું દૂર છતાં પણ વાઘના પ્રચાર જાણવાની ખુખી, દરમાંથી માટા સાપને ખેંચી કાડવામાં સૂઅરની કુશળતા, પુષ્પરસ ગ્રહણ કરી મધમાખીઓની મધ અનાવવાની રચના, કીડામાંથી ભમરી અનાવવાની ભમરીની કરામત, અને સમળી ઘડ વગેરેની પેાતાનાં બચ્ચાંની આંખ ખુલવાની ચીજો સંબંધીના સંગ્રહ કરવાની અગમચેતી વગેરે વગેરે જાનવરાની અજબ બુદ્ધિની રચના આપણા કરતાં પણ વધારે ચમત્કાર ઉપજાવે તેવી જોઇએ છીએ. બુદ્ધિના તમામ દેશાપ૨ અમલ છે. અને થોડી કે ઘણી પણ પોત પાતાના પ્રારબ્ધાનુસાર પ્રાપ્ત પણ થયાં જ કરેછે. ઇતિહાસથી અનુમાન થાય છે કે-મુદ્ધિના અમલ સહુથી પહેલાં ભારતમાં થયા હશે અને તે પછી ચીનમાં, ને મિસરમાં થયા હશે, અને તે પછી યૂનાન, યૂરોપ અમેરિકા, જાપાન વગેરેમાં થયા હશે. બુદ્ધિ જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં વિદ્યા કળા પણ પોતાનું ઘર બનાવી લે છે, અને ધન પણ ત્યાંજ ઉભરાઈ જાય છે. અને જ્યાંથી બુદ્ધિ કૂચ કરે છે, ત્યાંથી વિદ્યા-ધન-સ ંપત્તિ અને સભ્યતા વગેરે તમામને ધીરે ધીરે ઘસડી જાય છે. મતલમ એજ છે કે બુદ્ધિ મનુષ્યના દરેક મનોરથ સિદ્ધ થવાનું મુખ્ય કારણ છે. જેમ દરેક લડાઇયેામાં સેાના કરતાં લાતું વધારે કામ બજાવે છે, તેમજ મનુષ્ય સમૃદ્ધિમાં સૈા કરતાં બુદ્ધિ દરેક વખતે વધારે ફત્તેહ મેળવે છે.
મીલનસાર પ્રથા અને ગૃહ વ્યવસ્થા
સહુની સાથે લીંબુના રસની પેઠે મિલનસારી રાખો. એક એક એકડા અલગ હેાયતા એક ને એક એ જ થાય છે પણ જો એ એકડા સંપી જાય તેા અગ્યાર થઈ જાય છે. મીંડુ કશા હિંસામતુ નથી, પણ એકડા સાથે સંપી જાય તા દશના-વિભાનવાળું થઇ રહે છે. એજ મુજબ એકથી બે જણુ સંપી કંઇપણ
૧૪
MER
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૮
મહિલા મહાદય.
કામ કરે તા ફત્તેહ મળે છે, અને વધારે જણ એકસ`પે થાય તા તા ધારે તેા એક નવી સૃષ્ટિ જેવી રચના ખડી કરી શકે છે.
ઘરની તમામ ચીજોની સાર સભાળ સ્ત્રીઓના જ અધિકારમાં છે, માટે ન્હાનપણથી જ પેાતાની ચાપડી, સ્લેટ, કલમ, ખડીઓ, પાશાક વગેરે મહુજ સાફ અને સભાળ કરીને રાખા. મેલી-ગંદી ખરામ ન રાખા, જેથી તમાને ઘણા જ ફાયદા થશે. અચપણમાં તે તમારી પાસે ગણીગાંઠી જ ચીજો છે, તેને ચતુરાઈથી સંભાળવાની આદંત નહીં રાખશેા તા પછી આખા ઘરના બાજો માથે આવી પડતાં હજારા ચીજોને શી રીતે સંભાળી શકશે। ? જે પહેલેથી જ સાસુ* રાખવાની કાળજી રાખવાની આદત પાડશે તા જ તમામ ચીજો ઠેકાણાસર જાળવી રાખવાની, સાફ રાખવાની, ને તરત કામમાં આવી શકે તેવી રાખવાની ચતુરાઇ–સુઘડતા આવશે. ફુવડને બધાંએ નિદે છે, અને સુઘડને બધાંએ વખાણે. છે. ઘેાડી ચીજો પણ તરકીબથી ગાઠવી હોય તે તે ઘણી ચીજોના દેખાવની ગરજ સારે છે, અને નેનારાં તેણીના ઘરમાં ઘણી દોલત હશે એવી અટકળ ખાંધે છે. સ્ત્રીઓના મુખ્ય ધર્મ એજ છે કે દાગીના, કપડાં, વાસણા, ખારાકની ચીજો વગેરે વ્યવસ્થિત અને સાફ રાખવાં. સ્ત્રીઓનું સામાન્ય ધર્મ
શાસ્ત્ર-
શ્રદ્ધા એ ધર્મનુ મૂળ મંડાણ છે, શ્રદ્ધા વિના કાઈ કામમાં ફત્તેહ મળી શકતી નથી; માટે સાચી શ્રદ્ધા રાખેા. જેમાં ધૈર્ય, ક્ષમા, દમ, અસ્તેય, શૈાચ, ઇંદ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, અને અકાધ એ દશ લક્ષણા હોય તે ધર્મ, તેમજ એ દશ લક્ષણાના લક્ષા લક્ષમાં લ્યા કે-કૃતિ એટલી ધૈર્યતાધીરજ ધારણ કરો, અધીરાં ન મના, ગંભીરતાથી યત્ન પ્રયત્ન અમલમાં લ્યા. થનાર થયેજ જાય છે–ભાવી મિથ્યા થનાર નથી, એમ સમજી હિમ્મત ન હારી. આ ભવ પરભવનાં કાર્યો ધૈર્ય -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
સામ-પરિચ્છેદ ' ૧૫૦ તાથી જ સહેલી રીતે સિદ્ધ થાય છે માટે કઈ પણ રીતે ધીરજ ન તજવી. ક્ષમા એજ તપ, જપ, તીર્થ, સત્યવ્રત છે. ક્ષમાથી જ શારીરિક, આત્મિક અને સામાજીક સુખ કાયમ રહે છે, ક્ષમા લક્ષમીનું ભૂષણ છે, અને ક્ષમા વડે ઉભય જન્મ લેખે થાય છે. દમ એટલે મનરૂપી માંકડાને તાબે રાખે. મન ચંચળ છે, પળપળમાં અનેક વિકારેને વશ થનારું છે અને દરેક ઈદ્રિયને પિતાની ઈચ્છા મુજબ પ્રેરણા કરનારૂં છે માટે મનને વશ કરે કે તમામ ઇદ્રિય વશ થઈ સમજવી. મહાત્મા આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે-મન સાધ્યું તેણે સઘળું સાથું, એહ વાત નહીં બેટી માટે મને કાબુમાં રાખવું. અસ્તેય એટલે ચેરી મન-વચન-કાયાથી તછ ઘે, (ચારીની સલાહ પણ ન આપે, તેમ ચારીને માલ સંગ્રહ, ચારને મદદ આપવી વગેરે ત્યાગે.) શાચ એટલે મન, તનને સારાં આચરણથી પવિત્ર રાખે, નહીં કે પાણીથી ન્હાઈને પવિત્ર રાખે? ઈતિ
ને કબજે રાખે. નઠારા વ્યાપારમાં ન જવા દેતાં, ધર્મ વ્યાપારમાં તેમને દે. ચક્ષુદ્રિયને છુટી મૂકવાથી પતંગીયાં દીવામાં ઝીપલાઈ મરે છે, કર્ણ ઈદ્રિયના લેભથી હરિણ મરણ પામે છે; સાપ વાદીના કંડિયામાં સપડાય છે, રસેંદ્રિયના લેભથી માછલાં જાળમાં ફસાઈ મરે છે, ઘ્રાણેદ્રિયના લોભથી ભમરા કમળમાં કેદ થઈ મુંઝાઈ મરે છે અને સ્પર્શેન્દ્રિયના લેભથી હાથી મનુષ્યને હાથ સપડાઈ સાંકળોથી બંધાઈ અંકુશના માર અમે છે. આમ એક એક ઈદ્રિય છુટી મૂકવાથી પ્રાણ સંકટ આવે છે તે પાંચ ઇન્દ્રિયને છુટી મૂકવાથી શી હેલે થાય તે ધ્યાનમાં રાખે. ધી એટલે બુદ્ધિને કાબુમાં રાખી સત્કર્મોમાં તેને ઉપચોગ કરે. સારાસાર, કૃત્યાકૃત્ય, ભયાભઢ્ય, લાભાલાભને ધાનમાં લે અને બુદ્ધિને સદેવ સદુપયેગ કરે. વિદ્યા એટલે જેના વડે સમસ્ત વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય, શૈદ રાજલોકની - રચના સમજાય અને મુક્તિ સુધીની શક્તિ પ્રાપ્ત થાય તેવી શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૬૦
મહિલા મહાય. .
વિધા હાથ કરો. સત્ય એટલે સાચુ એલેા, સત્યના મા પર કાયમ રહેા, અસત્ય ન આચરા. અને સત્યનેજ પરમધર્મ માને, અને અક્રોધ એટલે પ્રાણી માત્રપર ક્રોધ ન કરી,-ક્રોધ પાપનુંજ મૂળ છે, સર્વ તપ-જપ-શીલ-સતાષ-શાંતિ-સત્યનું સત્યાનાશ વાળનાર છે. અવળે રસ્તે ઢારનાર છે અને ઉભય ભવ ભ્રષ્ટ કરનાર છે માટે ક્રોધને તજી શાંતિ ભળે. સર્વ જીવ આપણા મિત્ર છે એમ માના—સની ક્ષમા માગે. અને કોઈને કઇ તકલીફ્ થાય તેવી રીતિ ન રાખેા. એ દશ ખાખતા પાળે તે ધર્મ પાળ્યા ગણાય છે. માટે લક્ષણા સહિત શુદ્ધ ધર્મ પાળા. જે આચરણને આશ્રેષ્ઠ પુરૂષષ વખાણે તે ધર્મ, અથવા જેનાથી ઉદય, કલ્યાણ થાય તેજ ધર્મ, અગર જે કાર્ય શરૂઆતથીજ ન્યાયયુક્ત હોય તેજ ધર્મ, શિવાય લક્ષહ્યુને અધર્માંજ સમજો. જીવ સારી કરણીથી સુખ અને નઠારી કરણીથી દુ:ખ ભાગવે છે, માટે સારી કરણીજ કરે. નિરજન દેવ કોઈનું ભલું ભુંડુ કરતાજ નથી, કેમકે એ અઢાર દાષાથી રહિત છે. માટે જે કંઇ સારૂં નરસુ થાય છે તે પોત પોતાનાં સારાં નરસાં કર્મા–કામેાથીજ થાય છે એમ માના, સૃષ્ટિના રચનાર કાઈ નથી, જો સૃષ્ટિના રચનાર હાય તે તે રચનારને પણ કાઈ રચનારા હાવાજ જોઈએ ! અને જે એમજ હોય તે પરમેશ્વરથી માટાઇ અને કર્તાપણું કાયમ રહી શકતુ નથી. સૃષ્ટિ સ્વાભાવિક નિયમેથી-કુદરત-નેચરલપણાથી ઉત્પન્ન થયાજ કરે છે, લય પામે છે ને પુન: થાય છે. સૂર્ય, ચંદ્ર એ દેવનાં વિમાન છે, ને તેને પેાતાની પ્રેરણાથીજ પૂર્વ પશ્ચિમે લઈ જાવામાં આવે છે. કરેલાં કર્મોથી પડેલા આંક ત્રુઠા થતા નથી. પૃથ્વી ગાળાકાર છે. પૃથ્વી નથી ફરતી, પશુ ચ સૂર્ય કરે છે. આત્મા શરીરથી જુદા છે; છતાં હાલ જડવસ્તુથી મળી રહેલ છે. માંસ ખાવામાં માટું પાપ છે. જુગાર, શિકાર ખેલવા નહીં. જેના પુણ્યના ઉદય સખળ ડાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
સપ્તમ-પરિચ્છેદ.
૧
તેને કોઈ કશું કરી શકતા નથી. ત્રિકરણ શુદ્ધિથી દેવદર્શન વિધિયુક્ત કરી પછી જમવાની ટેક રાખે. વેળા વેળાની છાંયડી છે. ઉદય તેના અસ્ત-મૂલ્યા તેને કરમાવું, ચડયું તેને પડવુ અને જન્મ્યું તેને મરવું સરજેલ છે; માટે છતના ગવ રાખવા નહીં અને અછતને લીધે હ્રાયવેાય કરવી નહી પણ સમતા ભાવથી વર્તવું. ાલત ધર્મની ગુલામડી છે. પાપથી ડરશે. નિશાની ચીજોના શાખ ન રાખા. નિસા જ્ઞાન–સાનભાનને મગાડી આખરૂના કાંકરા કરાવનાર છે. પાણી ગળીને પીઓ. લાકડાં છાણાં કોલસા ચુલા વાસણ વગેરેમાં જીવ જંતુ ન હાય તેવી ખાત્રી કરીને વપરાસમાં લ્યે. જીવદયા પાળે કાઇ જીવ ઉપર રાગદ્વેષ ન કરો. જીઠું ન લે. કલેશ કંકાસ ન કરી. ખાટાં કલંક ન ચડાવા. ચડસાચડસી ન કરી, ધણીને (માલધણીને) કહ્યા વગર કોઇ ચીજ ન ઉઠાવે.. હદથી વિશેષ પરિગ્રહ' ન કરી. કપટ ન કરો. હદથી વધારે સાંસ્કારિક કામામાં લેાભ લાલચ ન વધારી. અદેખાઇ ન રાખો. દેવ ગુરૂ ધમ ઉપર આસ્થા રાખી સ્તવન પૂજનાદિ કરી. કુદેવ, ગુરૂ, કુષને સર્વથા પરિહરો. દાન પુણ્ય ધર્મક્રિયા કરો. રતિ, અતિ તરફ હ` શાક ન આતાવા. મતલખ કરતાં વધારે ખેલવાની આદત ન રાખા. જ્યાં’લાભ ન જગુાય ત્યાં ધર્મવાદ ન કરી. જપ તપ ત્રત દાન ધર્મ ક્રિયા જે શક્તિ મુજબ કરી તે વિધિ અને કરવાના મતલબ પૂરી સમજીને કર્યાં કરી.
તીર્થયાત્રાથી મળતાં ફળને ખાસ સમજી તીર્થાટન કરો. વ્રત પચ્ચખાણુથી થતી નિર્દેશના હેતુ સમજી તપ જપવ્રત કરા, દેખાદેખી ન કરો, ખમતખામણા સાચા દિલથી કરી તે પ્રમાણે વત્તી, વિકથાએ તો, નવકારમંત્ર-પંચપરમેષ્ઠિનેપ્રાણથી વહેંભ ગણા. સકટ આવ્યે પણ સત્યધર્મ ન છેડા, રાજાથી માંડી રાંક સુદ્ધાંને મરવુ તે છેજ, તા તે મરવાથી બ્હીને ધર્મ ટેકને ન તો. સ્વધર્મની ઉન્નતિ કરા, પરધર્મની નિંદા, વિવાદ છેડી દ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૨ મહિલા મહદય.. વિવાદ વધવાની જગાએ મૈન ધારણ કરે, શીળ આભૂષણથી શરીરને શેભાવે, અને જેમ બને તેમ પરમાત્માના વચનનું રહસ્ય સમજી તે હુકમ મુજબ ચાલી અમલમાં ભે, કે જેથી જીવન સફળ થાય, આર્ય ક્ષેત્ર, સુકુળમાં જન્મ, સુદેવ, સુગુરૂ, સુધર્મ સેવન, વગેરેને એગ વારંવાર હાથ લાગનાર નથી કર્યું તે ખરું ને કરવું તે વાયદા ઈત્યાદિ સમજી સર્વ જીવને સુખ થાય તેમ ધર્મનું શિક્ષણ મેળવે. ' સામાન્ય નીતિ –
૧ નઠારી સ્ત્રીઓ અને નીચ જનેને સંગ ન કરે.
૨ રાજા, વિદ્વાન, દેવ, ગુરૂ,ભેખધારી સાધુ અને ધર્મની મર્યાદા જાળવવી..
૩ માતા-પિતા-ભાઈ-પતિ, પુત્ર-નેહી વગેરેથી કદિ વિરોધભાવ ન રાખવે.
૪ બાળક, મુખે ને રીશાળ સ્ત્રીની સાથે વિવાદ ન કરે. ૫ એકલાં કયા જવું નહીં, એકલાએ પેટ ભરવું નહીં. ૬ પરપુરૂષના આસન ઉપર બેસવું નહીં. ૭ આળસને તન ત્યાગ કર. આળસ જ દુઃખનું મૂળ છે. ૮ શત્રુના પણ ગુણ ગ્રહણ કરવા. ગુરૂના અવર્ણવાદ ન
બાલવા.
૯ ઘેર આવેલા દુશ્મનને પણ આદરસત્કાર કર.
૧૦ રેગ શત્રુને મૂળમાંથી છેદવાના પહેલેથી ઉપાય હાથ ધરવા.
૧૧ યાચકને માઠું લાગે તેવા તે છડા વચન ન કહેવા.
૧૨ દાનવીર, ધર્મવીર, શૂરવીરની તારીફ સાંભળવીનિંદવાની ટેવ ન રાખવી.
૧૩ દીન હીનજને પર અનુકંપા રાખવી, તેમનું હાસ્ય ન કરવું.
૧૪ સદ ઉદ્યોગમાં સદા સાવધાન રહેવું. કામ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
સપ્તમ પરિચ્છેદ. પહેલાં લાંબે વિચાર કરી લાભ–હાનિ સમજી પગલું ભરવું. પગલું ભર્યા પછી વિશ્ન આવ્યું પાછું હઠી મન તનની નબળાઈ બતાવી નબળાઈ બતાવવી નહીં. પણ વિશ્વની પરવાર ન રાખતાં ધારેલી ધારણા સફળ કરવી.
૧૫ કુટુંબનું પાલન પોષણ કરવામાં કાયર હેય તેને જીવતે જ મરેલા માન.
૧૬ સ્ત્રી, બાળક, રેગી, નેકર, પશુ, સજજન, ધન અને વિદ્યાની સદા સંભાળ રાખી કાળજીવંત કરવું.
૧૭ ધર્મનું રહસ્ય મેળવી ધર્માત્મા બનવું.
૧૮ ગુરૂ, વડીલ, અમલદાર, રેગી, મડદાને તથા તપસ્વી અને સ્વારી કરેલાને રસ્તે આપે.
૧૯ શિંગડાવાળાથી છ હાથ, ઘોડાથી ૧૦૦ હાથ, હાથીથી હજાર હાથ અને દુર્જનથી વિશેષ દૂર રહેવું.
૨૦ વૈરી ગમે તેટલી લાભનીવાત કહે, લટપટ કરે, લાલચ આપે, તે પણ તેને કદી વિશ્વાસ કરે નહીં, તેમ તે વાતથી - બેદરકાર રહેવું નહીં,
૨૧ ધન લેતી દેતી વખતે સાક્ષીદાર રાખવા કે લખાણ કરાવી લેવું દેવું. - ૨૨ પાંચ રૂપિયામાં પડોસીથી અને ૨૫ રૂપિયામાં મિત્ર-નાતેદારથી બગાડી બેસવું નહીં. - ૨૩ બનતાં લગી માંહે માંહેના કામમાં વધારે લેણકરવી નહીં.
૨૪ અજાણ્યાની વાત પર ઈતબાર રાખવે નહીં.
૨૫ પુસ્તક, ધન અને નવેઢા યુવાન સ્ત્રી અન્યના પરાધીનતામાં ન ઍપતાં સ્વાધીનતામાં રાખવાં.
૨૬ અલંકાર, અધિકાર, પુરૂષાર્થથી જેટલી શોભા મળતી નથી તેટલી શોભા ભલાઈથી મળે છે.
ર૭ શાસ્ત્રને ઘટતે અભ્યાસ કર્યા વિના ધર્મનિર્ણય,
કહે, લટક
ના કદી વિશ્વ
- બેદરકાર રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
- ૧૬૪
મહિલા મહોય. નીતિ, દંડ , પ્રાયશ્ચિત, ક્રિયાફળ વગેરેની ચર્ચા વાર્તા ન કરવી.
૨૮ વિવા, શરતા, ચતુરાઈ, બળ, અને ઘેર્યતા એ સ્વભાવથી જ મનુષ્યનાં મિત્ર છે, માટે તેને સંગ્રહ કર. _ ૨૯ અનિષ્ટ, કઠોર, સમય વગર–માનરહિત વચન ન બલવાં.
૩૦ જી જી સમાન-હાજી હાજી સમાન કેઈ મેહીની નથી.
૩૧ સ્વામીહ, શmહ, ધર્મહ, કદી ન કરે.
૩ર મૂર્ણ વૈલ, જુઠે સ્ત, હણે મંત્રી. સર્વ સાથે શત્રુતા ધરાવનાર, વ્યભિચારી, અનાચારી, અન્યાયી, વિદ્ધસંતેષિ, કન્યાવિક્ય કરનાર, નિર્દયી, નિંદક અને અધમીને સંગ કરે જ નહીં. - ૩૩ મોટાની સાથે શાંટ બાંધવી નહીં, પણ ચાહ કરી શુભ ચાહવું.
૩૪ બૂડી ભાયથી ગૃહસ્થાશ્રમ, નઠારા પ્રધાનેથી રાજ્ય, ઉટ વૈાથી રેગી, અન્યાયી રાજાથી પ્રજા, કપૂત સંતાનેથી કુળને નાશ થાય છે.
૩૫ અતિ ભજન, અતિ વામણ, અતિ મૈથુન, અને અતિ પરિશ્રમ જલ્દીથી ઘડપણ લાવે છે. હદથી વધારે કરવું એ દરેક નુકશાનકારી છે. - ૩૬ દુર્જને ઘણા ઉપકાર કર્યા છતાં પણ સુજનતા ધરાવતા નથી, અને સુજને સહેજ ઉપકારને પણ આભાર માને છે.
૩૭ જે દેશ કે ગામમાં સારી પેઠે આજીવિકા ન ચાલે, અને વિદ્યાને લાભ ન થતું હોય તે જગાએ રહેવામાં કંઈ સાર નથી.
૩૮ જ્યાં ધનવાન, વૈવ, રાજા, નદી અને જ્ઞાનીજને ન હોય ત્યાં વસવું લાભકારી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
સપ્તમ-પરિચ્છેદ.
૧૬૫
૩૯ કામ પડયે નેકર ચાકરોની, કષ્ટ પડયે બાંધની, વિપત્તિ આવે મિત્રોની અને વૈભવને નાશ થવાથી સ્ત્રીઓની પરીક્ષા થાય છે.
૪ ચીને વિયેગ, સંબધીયેથી અનાદર, યુદ્ધથી બચેલો દુશમન, નઠારા રાજાની સેવા, દારીયતા અને અવિવેકીઓની સભા એ બધાં વગર અશિએ બાળનારાં છે.
૪૧ કુગ્રામમાં વાસ, નીચની સેવા, નઠારું ભોજન, કચ્છયારી બૈરી, મૂર્ણ પુત્ર અને વિધવા કન્યા એ છએ હૈયાસગડી
સમાન છે.
૪૨ બદચલતની બૅરી, પ્રધાન વગરને રાજા અને ગ્રહસ્થિય સાથે લટપટ રાખનાર વેષધારી એમની તુર્ત ખરાબી થાય છે.
૪૩ બ્રાહ્મણનું બળ વિલા, રાજાઓનું બળ લશ્કર, વેસ્થાઓનું બળ બનાવટી પ્રેમના ચાળા ચટકા, અને દુષ્ટનું બળ બુરાઈ હોય છે.
૪૪ ભણનારાઓમાં આળસ, ગર્વ, મોહ, ચપળતા, બુરી સલાહ, એકલસુરાઈ, કઠોરતા, અને ભૂલકણાપણું એ નિંદવા ગ્ય ગણાય છે.
૪૫ આળસુ, શસ્ત્રધારી, નદી, નઠારી સ્ત્રી, અગ્નિ, ચાર, કુતળી, સોની, ક્રૂર પ્રાણી અને રાજા એએને વિશ્વાસ રાખવે લાયક નથી.
૪૦ મૂર્ખ, કેરી, આળસ, અજીતેંદ્રિય, રેગી અને ફૂલપુજી એની પાસે ધનનો સંગ્રહ રહેતેજ નથી. * ૪૭ ગુરૂ, પંડિત, કવિ, દોસ્ત, પુત્ર, પત્નિ, પિળીયે, ન્યાતર, અમલદાર, ભિક્ષુક, રસ, પડોસી, વેવ એ તેર જણથી દુશ્મનાઈ કરવી નહીં ને કરવી તે જાનની આશા રાખવી નહીં..
૪૮ આચાર ઉપરથી કુળની, બેલીથી દેશની, આદરથી
, નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૬
મહિલા મહદય. પ્રીતિની અને શરીરની સુંદરતાથી ખાનપાન વગેરેના સુખની ખાત્રી થાય છે..
૪૯ કેયલડીનું રૂપ સુંદર સ્વર, સ્ત્રીઓનું રૂપ પતિવ્રત ધર્મ, તપસ્વીઓનું રૂપ ક્ષમા અને કુળનું રૂપ સુપુત્ર છે.
૫૦ જ્યાં મૂર્ખાઓને અતિ આદર સત્કાર મળે છે, ત્યાં અલહમીને અને જયાં વિદ્વાન ગુણિજનનું બહુમાન ધણી ધણીઆણી વચ્ચે પવિત્ર પ્રેમ હોય ત્યાં લક્ષ્મીને હમેશાં વાસ રહે છે.
૫૧ સુજનેનાં મન, વચન અને કામ એકજ રંગનાં હોય છે અને દુર્જનનાં મન જુદાં, વચન જુદાં અને કામ વળી એથી પણ જુદાજ રંગનાં હોય છે.
પર ધનવાન થયા છતાં વિવેક, વિવા, વિનય, અને બળવાન સાથે નમ્રતા હોય એ સત પુરૂષના લક્ષણ છે.
- ૫૩ ધન મળ્યા છતાં છકે નહીં, યુવાનીમાં ચંચળ બને નહીં અને અમલદારી મળ્યા છતાં ઘમંડ આવે નહીં એજ કુ ળવાન અને ઉત્તમ જન ગણાય છે.
૫૪ સત્ શાસ્ત્ર શ્રવણ કરવાથી કાન, સુપાત્રદાનથી હાથ અને પરોપકારથી શરીર ભાવંત થાય છે.
૫૫ પરોપકાર વિના જીવનને ધિ કારવા એગ્ય માનવું ઘટિત છે.
- પદ વિપત્તિમાં ધીરજ, ચડતીમાં ક્ષમા, સભામાં વાક્યચાતુરી, યુદ્ધમાં શૂરતા, યશમાં રૂચિ અને સધર્મમાં વાંચછના કાયમ રહેવી એ મહતુ પુરૂષનું લક્ષણ છે.
- ૫૭ ગુપ્તદાન દેવું, સાધુ સંતને આદર કરે, ભલાઈ કરી મૈન ધરવું, પરનિંદા ન કરવી અને સદાપ્રિય વચન વદવા એ સુજનનાં લક્ષણ છે.
૫૮ આરેગ્યતા, દેવા વગરની જીંદગી, સ્વદેશમાં નિવાસ, સજનેને સંગ, મન માનતો ધંધા રોજગાર, અને ભય વિનાનું વિચરવું એ સુખ રૂપ છે.
ન અને
ઉ
જવણી થાય છે. 3. માનવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬ ૭
સપ્તમ-પરિચ્છેદ પક વિવાહ, વૈર અને પ્રીતિ હમેશાં બરોબરિયાથી કરવી.
૬૦ માન અપમાનની દરકાર ન રાખતાં ધારેલી ધાર ણાને સફળ કરવી એ ઉત્તમ જનની જ કૃતિ છે.
૬૧ હમેશાં સપુરૂષનાજ માર્ગે ચાલવું, સત્સંગ કર, સર્વનું ભલું ઈચ્છવું અને લોકપ્રિય થવું.
૬૨ અપકાર કરનારને પણું ઉપકારથી માર, કેઈના પેટ ઉપર લાત મારવી નહીં, પારકી અછત અને પિતાની ભૂલ દયાનમાં લેવી. અને સદા સતિષ વૃત્તિથી વર્તવું એ ઉત્તમ કે જનનું લક્ષણ છે.
૬૩ પારકાની ભૂલ બતાવવી સહેલ છે, પણ પિતાની ભૂલ સમજી દૂર કરવી બહુ મુશ્કિલ છે, બીજાની જુબાની લેવી હેલી છે, પણ જુબાની આપવી સહેલી નથી, માટે તે વિષે ધ્યાન રાખવું.
૬૪ કહા કે બકયા કરતાં કરી બતાવી ખાત્રી આપવી એ વધારે ઉત્તમ છે સેટ થતાં પીતળ સેનાનું ઝટ પારખું જડે છે.
૬૫ જે કપટ કરી, હુમલા કરી, બલાત્કાર કરી, કે યુક્તિ કરી બીજાઓની પાસેથી ધન એકાવે છે તે સુયશ અને ખાનદાનીના વર્તનને મેવવી શક્તા નથી, પરંતુ ભંડાઈને ભંડાર ભરી કુમતિ મેળવે છે.
૬૬ જે નશીબને વાંક કહાડી કપાળે હાથ દે છે તે પિતાની બેકાળજી, ગેરબંદે બસ્ત, ઉડાઉપણું, આળસ અને નિરૂદ્યોગીપણાને દેષ સમજમાં લે તે સુખને વખત આવે.
૬૭ વાત કરતાં વધારે હસીને બોલવું નહીં, વગર પૂછ્યું ઉત્તર દે નહીં.
૬૮ અદબથી નમન કરી વસ્ત્ર વગેરેની સંભાળ રાખી લાયક જગા જેઈ બેસવું. જ્યાં ત્યાં કોઈના ઘરની સ્ત્રીઓ હામે જેવું નહીં. નીચી નજરે જોવું. સ્વામા માણસની વૃત્તિ વધી. વિના કારણે વિશેષ વાર બેસવું નહીં. સભ્યતા જાળવવી, નમ્રતા બતાવવી, વાત સમજી ઉત્તર દેવ અને રજા લઈ ઉઠવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૮
મહિલા મહેાય.
૬૯ આત્મપ્રશ ંસા ન કરવી, પાતાને પેાતાના હાથે માન દેવાની જખાન ન વાપરવી, અને બીજાનાં પણ હદમાં રહી વખાણુ કરવાં.
૭૦ પેાતાના હાવા‚ ગજા અને વયને અનુસરતા - ષાક રાખવા.
૭૧ માન જ કરવું.
૭૨ રોટલાના ચાર થવું નહીં. પાતાનું જમાડેલું જ ભાજન પેાતાને ખીજાને ઘેર જમવા મળે છે.
૭૩ બીજાનું માન વધારવાથી જ પેાતાનું માન વધે છે. ૭૪ વિના પ્રસ ંગે, ઓછી આળખાણે જ્યાં વધારે આદરમાન મળે કે વિશેષ લટપટ થતી હૈાય ત્યાં અવશ્ય પ્રપોંચની પ્રેરણા હોય છે માટે તેને સ્થળે બહુજ ખબરદારી રાખવી.
૭૫ પેાતાની જેટલી પહોંચ હોય તેટલા વ્યાપાર, તેટલુજ ખર્ચી ને તેટલુંજ એલવાની ટેવ રાખવી,
૭૬ અસસ્કારી એને છુપી વાત ન કહેવી, પણ જો ચેાગ્ય હાય તા તેથી હળીમળી વાતની મસલત કરીને કામ કરવું. ૭૭ પધન, પરિનંદા, પરસ્ત્રી, પરપુરૂષ, પર થણીના સદા ત્યાગ કરવા.
કોઇનું પણ અપમાન કરવું નહીં; પણ સદા સ
૭૮ ગુણીજનાની, કારીગરોની કદર કરવી, અને અને તે ઘટતી મદદ પણ આપવી.
૭૯ ચડાવ્યે ચપણુ લેવું નહીં, ઘરના ખૂણા તપાસી ઇજ્જત સ ંભાળી તમામ કામ કરવાં.
૮૦ દુશ્મનનું પણ ભૂંડું થયે રાજી થવું નહીં; પણ દિલગીરી દર્શાવવી.
૮૧ લડાલડી કરી દરખાર ચઢી ખરી મહેનતનું નાણું' ખુવાર કરવું નહીં.
૮૨ ધન મળ્યાથી તેના સદુપયોગ કરવા, નહીં કે આડે માગે ઉટાવી કે યશથી ફૂલાઇ ઉદારતા બતાવવી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
'
' . સપ્તમ-પરિહે.
૧૬૯
૮૩ ધનને સંગ્રહ કરે. ધન હોય તે આખી દુનિયા તન મન અર્પણ કરે છે. સાચી સગાઈ ધનની ને સ્વાર્થની જ છે.
૮૪ ચડતીના વખતમાં પિતાના ધનને ચોગ્ય સંગ્રહ કરે.
૮૫ સદા સમયને માન આપી ચાલવું. લેકની બત્રીશીએ ચડવું નહીં. - ૮૬ સારું કામ છતાં પણ લેક વિરૂદ્ધ હોય તે તેને તજી દેવું.
૮૭ સ્વદેશોન્નતિમાં સદા જાગ્રત રહી સેવા બજાવી બતાવવી.
૮૮ વરા વાજમમાં યશ લે હેય તે વિધીને નાણાની કેથળી સેંપવી.
૮૯ દુર્ણ પાડેસીઓથી દૂર રહેવું, કેમકે દુષ્ટસંગ દુઃખદાયીજ છે.
૯૦ પારકું ને પિતાનું ખરી રીતે કેણ છે તેની કસોટી કહાડી જેવી ને પછી જેવું જે નીવડે તેને તે સત્કાર કે ત્યાગ કરવા ધ્યાન આપવું, નહીં કે ગેળ ખેળ એક સમજી કે મીઠાં બેલાને મારાં સમજી ગફલત કરવી.
૧ જે કામની, જે ધંધાની, જે રસ્તાની આપણને જરૂર ન હોય તેની તથનાજ કરવી નહીં. . ૯૨ જે ઘેર મહેમાન હેય છે ત્યાં જેટલાને વાસ હોય છે.
૯૩ કેઈના જામીન થવું નહીં, જેના સ્વભાવ વગેરેથી પૂરા જાણતા થયા ન હોઈએ તેના પર ભરોસે રાખી કંઈ કામ સોંપવું નહીં કશું લખાવી લીધા વિના પિતાને નામે કોઈ ચીજ અપાવવી નહીં.
૯૪ એકાએક કેઈના પર વિશ્વાસ - લાવી પેટની વાત કહેવી નહીં.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૭૭
મહિલા મહોય.
૯૫ મળતા લાભને છેડી દઈને ભવિષ્યના લાભપર લલચાવું નહીં.
૯ પાત્ર પરખ્યા વિના હુન્નર વિદ્યાની કુંચી કેઈના હાથમાં સોંપવી નહીં.
૯૭ આંધળા-લૂલા-લંગડા-કુંઠા-બડા-કાણુઆંખતાણા, ઠીંગણું, મીંઢા મનવાળા અને લબાડીથી બહુ ચેતીને ચાલવું.
૯૮ લાંચીયાં મનુષ્ય સાથે વિશેષ લટપટ ન રાખવી.
૯ શાક્ષી આપવા વખતે અમલદાર આગળ કડકાઈ, વધારે હું શીઆરી ન બતાવતાં હમેશાં સાદાઈભલાઈ-નરમાશ ને મર્યાદામાં રહી જુબાની આપવાની આદત રાખવી.
૧૦૦ સાચી પ્રીતી બંધાણી હોય ત્યાં જુદાઈ રાખવી નહીં.
૧૦૧ પારકી બલા પિતાએ બહેરી વહાઈ બતાવવાની ટેવ રાખવી નહીં, બોલવામાં ગંભીરતા મિષ્ટતા વાપરવી, અને જ્યાં બેઠક હેય ત્યાં સારી દાનતથી વર્તવું.
૧૨ બેટે દિલાસે, વાયદે, બેટે કેળ, અને બેટી મટાઈ બનતાં લગી ઉપયોગમાં લેવાની ટેવ રાખવી નહીં.
૧૦૩ બેલેલું વચન પાળવાની ખાસ ટેક રાખવી. વચનની સાચાઈ એજ મનુષ્યની અમૂલ્યતા છે. જેનાં એકવાર વખાણ કર્યા. તેનાં ફરી અવગુણ ગાવા એ મોટી મૂર્ખાઈની વાત છે, માટે પ્રથમથી વિચારીને સેબત કરવી. છતાં થઈ ગઈ છે. તેના દોષને દૂર કરવાને યત્ન આદર અને તેને પિતાના જેવાં બનાવવાં, નહીં કે હાથ પકડી તરછોડી દે.
૧૦૪ ગઈ વસ્તુને શોક કરવું નહીં, ઘરડાં માબાપ અને ફાટેલે કપડે શરમાવું નહીં. છાશમાં માખણ જાય ને પુવડ ગણાય તેવું કામ કરવું નહીં. ડાબા કાનની વાત જમણા કાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
-
સામ-પરિચ્છેદ
૧૭૧
| \
- પહોંચવા-જાણવા દેવી નહીં. ઉદ્યોગ અને કરકસરથી પૈસે મે
નવી સુકૃત્યમાં વાપર. બીજાને ઉપદેશ દેવા કરતાં પિતાના મનને ઉપદેશ દે.
૧૦૫ હમેશાં પોતાના બળ ઉપર મુસ્તાક રહેવું-પારકી આશ સદા નિરાસ નીવડે છે. પિતાની જીભ જ પિતાનું ભલું ભૂંડું કરનાર છે માટે તેને સંભાળીને વાપરવી.
૧૦૬ ખાનગી દેવું એક જણનું જ રાખવું, પણ જાજા જણનું-પરચૂરણીયું દેવું રાખવું નહીં.
૧૦૭ અનુભવ એજ મહાન શિક્ષક છે માટે અનુભવ મેળવવામાં સદા કાળજીવંત રહી પ્રવીણ થવું.
૧૦૮ બેસવાની ડાળ કાપવી નહીં, દરેક વાતમાં સબૂરી રાખવી, ધાંધલીઆ સ્વભાવના થવું નહીં, પિતાની હયાતીમાં તમામ દેલત દીકરાને હાથ સોપી ટુંબા ખાતા થવું નહીં. . .
૧૦૯ સુખ દુઃખમાં સદૈવ પ્રભુભજન, પરોપકાર, પવિત્રતા, પુણ્યદાન અને પુનિત પુરૂની સેવા ભૂલી જવી નહીં.
૧૧૦ મૂર્ખને હિતવચન કહેવાં, નઠારી બૈરીઓને મદદ આપવી અને દુખિયારાં માણસોથી વ્યવહાર રાખવે એ દુઃખનું જ કારણ છે.
૧૧૧ દરેક બાબતમાં ખબરદારી રાખવી, લહેવડ દેવડમાં ચેખવટ રાખવી, ધર્મમાં રક્ત રહેવું, ગૃહસ્થાશ્રમ દીપાવ, જન્મ સફળ કરે અને જીદગીની હૈયાતી ન હોય તે પણ કીતિ અમર રહે તેમ વર્તન રાખવું.
ઇત્યાદિ ઇત્યાદિ નીતિજ્ઞાનમાં પ્યારી પુત્રીનું પૂર્ણ લક્ષ ખેંચવું, કે જેથી દરેક બાબતમાં તે હાનપણથી જ ખબરદાર બને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧ર મહિલા મહોદય
: - સ્ત્રીઓની હાલત સુધારવા સંબધી ચાલતા જમાનાને લગતા કેટલાક ઉપાયે, અને તેને અમલમાં લેવાની
જરૂરી બાબતના બે બેલે.
૧ માબાપે પિતાની છડીઓને પાંચ વર્ષ પછીથી તે ૨૨ વર્ષ લગી ઉત્તમ વિદ્યાભ્યાસ કરાવે. અને તેથી સેળ - વર્ષ સુધી તમામ ઘર તથા સંસાર ચલાવવાની રીતિઓ
હેતુ સહિત સમજાવવી. * ૨ તે પછી પ્રવીણ થયેલી પુત્રીને લાયક વર (રૂપ ગુણ સંપન્ન હોય તેવા) ની સાથે તેણીની પસંદગી (ખાનગીપણે જાણ થઈ તે પ્રમાણે પરણાવવી કે જેથી ભવિષ્યમાં ઘરસંસાર સુખી અને સંપીલ નીવડે, નહીં તે ઉમર રૂપગુંણ વગેરે વિપરીત હોવાથી ભુંગળ વિનાની ભવાઈ થતાં અને રોદડાં
તાં જીદગી પૂરી થાય છે અને માબાપને બળાપ કળાપ પ્રાપ્ત થાય છે.
૩ ફક્ત લાંબા લાંબા ઘુંઘટા કહાડવામાં અને બીજા સાથે મન રહેવામાં લાજ માનેલ છે તેને જ પકડી ન રહેતાં સાચી લાજ કે સદા સભ્યતામાં રહેવું, કઈ પણ વખતે અપશબ્દ વગેરેનો ઉપયોગ ન કરે. વિવાહ વખતે, હેળીને વખતે અને રોવા કૂટવા વખતે તથા ધણુ સાથે ધાંધલ મચાવા વખતે જીભને કાબૂમાં રાખી રહેવું, અને પ્રજા નઠારી પાકી કુખને ન લજવે તેની કાળજી રાખવી નહીં તે એ બધી શરમાવા લાયક બાબત છે.
૪ સુંદરીઓને સંગ્રહસ્થાન, રેલવે, તાર, ટંકશાળ, ગેદી, બાગબગીચા, બંગલા, અને મીલે વગેરે કારખાનાં તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
સપ્તમ-પરિચ્છેદ
૧૭૩
વિજળીનાં યંત્ર વગેરે વગેરે બતાવવાં કે જેથી ચમત્કાર સહિત જીજ્ઞાસા વધીને ખરાબ હાલત તજી દઈ સારી હાલતમાં આવવાનું મન થાય.
૫ જીઓને દેશાટન કરાવવું જેથી નવા નવા દેશ, વેષ, નવી નવી ભાષાઓ, રીતિ-રૂહીએ, વાતે જોવા જાણવામાં આવે. યાત્રા જવામાં આ ફાયદા પણ સમાયેલા છે, પણ તે તરફ પૂરતું ધ્યાન નથી અપાતું તે આપવાની ખાસ કાળજી શખવી. એકજ ઠેકાણે રહેવાથી (પરદેશ ન ફરવાથી). બઘા જેવી બની જાય છે, જંગલી જેવી રહે છે, અને કંઇ નવું જોવામાં આવતા ગાંડી-હેલી બની બેવકૂફમાં ગણાવા જેવી બને છે. પરદેશ જવાથી મનુષ્ય કાબેલ--મજબૂત મનનું નિડર-અને કેઈથી ન ઠગાનારું નીવડે છે. ઘરમાનું ઘરમાં કે ગામમાંનું ગામમાં ગેધાઈ રહેવાથી નઠારા કે બદ્ધ વિચારે
બને છે, અને વિદેશ જવા આવવાથી થતી વિવિધ સારા જ* જનેની સંગતીથી ઉંચા દરજજાની વૃત્તિ બને છે. જુદું જુદું
જ્ઞાન મળે છે અને કસેટી પર આવવાથી કીંમત થાય છે. આ ૬ પરણ્યા પછી પતિ સાથે.(માબાપથી બને ત્યાંસુધી) જુદા રહેવાના કારણથી બેઉ જણને સ્નેહ સજજડથાય છે. સાસુ સસરા-દિયર-જેઠ-નણંદ-ભેજાઈ વગેરે સાથે કજીયા થવાથી કે અણબનાવ રહેવાથી ઘણે ઠેકાણે જે ભવાડા થાય છે, તે થવા પામતાં જ નથી. માટે સાસરિયાં અને સાસુ વગેરે ઘરનાં માણસો સાથે વિશેષ સનેહ જાળવી જુદા રહેવાને રિવાજ ઉપયોગમાં લે. •
૭ સ્ત્રી જ્યારે પુસ્તક વાંચતી-વિચારતી-મનન કરતી હોય ત્યારે તેણીને પતીએ ઈર્ષ્યા આણું ટેકવી કે તેમ કરવાની મના કરવી નહીં, પણ ફુરસદ વખતે નીતિ હુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૪
મહિલા મહેય.
જર-ધર્મ સંબંધી પુસ્તકને સાર ગ્રહણ કરાવવા અને નવી શોધ તરફ મનને દેરાવવા પ્રયાસ કરો. સંતાનને ખરાબ સેબતે ન જવા દેતાં તેઓને ભણાવી વિવેકવંત બનાવી લેવાની ભલામણ કરી તેણીને આનંદ આપ, અને નકામી વાત તરફ લક્ષ ન આપવાની તાકીદ આપવી. - ૮ સ્ત્રીઓને પિતાના મંડળમાં વિદ્યાહુન્નર-નીતિ વધવાની, છોકરાઓને સારો અભ્યાસ કરાવવાની, અને વિવિધ કામે તથા ઘરકામ સહેલાઈથી સારા કરવવિષે ચર્ચાકરાવવી. તેઓએ નકામી ઠઠ્ઠાબાજી રમ્મત ને કુથલીમાં કદી અમૂલ્ય વખતને ભેગ આપ નહીં અને સમયેચિત કામ કરવામાં તત્પર ૨હેવું. નહીં કે “ચાર મળે એટલા તો ઘરના વાળ એટલા, મેંઘા કરી દે જેટલા અને દુ:ખના આપે પિટલા.” “વાતે પાપડ વાતે વડી, ને વાતે રાંડ ગધાડે ચડી” એવી વાત કરી ફજેત થવું.
૯ રવા-ફૂટવાની અને અર્થહીન નકામાં ગાણું ગાવાની તથા વધારે પડતું બોલવાની બુરી ટેવને નુકશાન કરનાર ગણી બંધ પાડવી. રેવા ફૂટવાથી આધ્યાનમાં વધારે થતાં પોતે અને પિતાના ચારા મરનાર જનને નીચ ગતિનાં ભાગી થવાને માર્ગ હાથ ધરાય છે, તે મરનારનું ભલું કરવાને બદલે મુવા પછી પણ તેનું ભૂંડું કરવા ધમાલ મચાવવી એ તદ્દન રીતે દુષ્ટ જનની વર્તણુંક જેવું કામ છે, માટે સજજડ થઈ તેનું ભલું ચાહવા તેમ ન કરતાં ધર્મકરણ દાન પુન્ય વગેરે કરી મરનારના અને પિતાના આત્માને સદગતીને ભાગી બનાવ.
૧૦ ન્યાત-વરા–કર-કિરિયાવર જેમ બને તેમ ઓછા ખર્ચના કરી સ્ત્રીઓને નીતિનું અને છેડીએને વિદ્યાકળાનું જ્ઞાન મળે તેવા કામમાં ખર્ચવાનો રિવાજ રાખવે. અર્થાત પુરૂષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
સપ્તમ-પરિચ્છેદ.
૧૫
તેવાં ઉડાઉ–નકામાં ખર્ચ કરાવવા માટે હઠ ન લેતાં મના કરી, દેશ અને જ્ઞાતીને સુધારે થાય તે કામમાં ધનનો સદુપયોગ કરાવવા સ્ત્રીઓએ જ હઠ લેવી કે જેથી તે રિવાજ રહેતે રહેતે બંધ પડી જાય. એવી બાબતમાં સ્ત્રીઓજ કાંતે પિતાનું બહાર સારૂં દેખાડવા હઠ ત્યે છેઅથવા તે તેમ કરતાં ધણીને હઠ સહિત સ્ત્રીઓ જ મના કરતી નથી, જેથી એ રિવાજ ચાલુ રહેવા પામે છે. જે સ્ત્રીઓ ધારે તે ગમે તે રિવાજ કે કાયદે બંધ પાડવામાં ફતેહ મેળવી શકે ! માટે તેવી બાબતમાં સ્ત્રીઓનું ધ્યાન ખેંચવું.
૧૧ છોડીઓને વિદ્યાકળાની પૂર્ણ કેળવણી આપવી, હેજ વાંચતા લખતા આવડ્યું કે કામ કરાવવાની લાલચે નિશાબેથી ઉઠાડી લેવી નહીં. અધુરી કેળવણી અનર્થકારીણી છે, માટે પૂરી આપવી. સારી સેબતમાં રાખવી અને પાડોશીઓ બેટી લાલપાળ બતાવી ખરાબ તાલીમ આપતા હોય તે તેમ ન કરવાની સખ્ત મના કરવી, કે તેવાઓની સેબતથી તેણુંએને દૂર રાખવી, જેથી ખરાબ અસર કુમળા હૃદયમાં ઘર કરી ન બેસે. તેમજ નીતિ સદાચારની વાતે વધારે સંભળાવી તેણુઓને બેધ સહિત લક્ષ લેવાની આદત પડાવવી.
- ૧૨ પુરૂષએ પણ સ્ત્રીને પગની મોજડી જેવી કે વૈતરી જેવી ન સમજતાં તેણીને પિતાના ગૃહરાજ્યને સાચો કારભારી સમજી તેણીની સાથે સંતોષથી સલાહથી વર્તવું. તેણીને શંકા આવે એવી રીતે બીજા બૈરાઓના સહવાસમાં રહેવું નહીં. તેણીને પિતાની જાતે નીતિ રીતિ હરેની કૃતિ. બતાવી પ્રીતિસહ પ્રવીણ બનાવવી, અને અતિ આનંદ આપ.
૧૩ સ્ત્રીઓને પતિએ પ્રેમબંધનથી બાંધી લઈ પછી ભલે હરવા ફરવાની ઘટતી છુટ આપવી, જેથી તન્દુરસ્તીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
હક
.
મહિલા મહદય.
અને વિચાર વિવેકાદિમાં વૃદ્ધિ થાય છે, અને ઘરમાં જ ગોંધી રાખવાથી માંદા જેવી ને મૂર્ખ જેવી રહે છે, એથી તે સારા જનમાં માન મેળવી શકતી નથી, માટે યોગ્ય છુટ આપવી.
૧૪ વિદ્વાન લેખકે-કવિ-પંડિતએ સ્ત્રી સુધારા સંબંધીનાં પુષ્કળ પુસ્તક રચવાં અને ઉપદેશકેએ–ધર્મગુરૂઓએ સી સુધારા બાબતને સચ્ચેટ અસરકરના ઉપદેશ ફેલાવવા સ્થળે સ્થળે સભાઓ ભરી સ્ત્રી પુરૂષને સ્ત્રી સુધારાના લા સમજાવવા ભગીરથ યત્ન આદર.
૧૫ સ્ત્રીઓએ કુસંગતી તછ સત્સંગતીમાં સદા મશગુલ રહેવું. ઘરકામમાં કુશળ બની, નવીન યુક્તિઓ શોધી, વિદ્વાન દ્વારા થયેલા સંદેહનું સમાધાન કરી સ્વાર્થ પરમાર્થમાં તત્પર રહેવું.
૧૬ વિધવાઓને કે ગરીબ સ્ત્રીઓને ખાનપાનને ઘટતે વ્યવહાર નભી શકે તેવા ફુડ ખેલી તેણીઓને ધધે લગાડી કુમાર્ગને જ અંત આણવે. - ૧૭ દેશ સુધારાની બાબતમાં સ્ત્રીઓનું ધ્યાન ખેંચવું અથવા સ્ત્રીઓએ ધ્યાન દેવું કે જેમ સ્વદેશી વસ્ત્ર-સ્વદેશી ચીજ (સ્વદેશી ખાંડ સાકર બંગડી છત્રી વગેરે મળતી ચીજો) અને સ્વદેશોન્નતિનાં ગીત ગરબા ગાવા વગેરેનો ઉપયોગ કરવાને દઢ વિચાર જે સ્ત્રીએ જ કરી બેસે તો બેશક પુરૂષે થોડા વખતમાં જ તે હઠને આદર આપે, કેમકે તેમાં પુરૂષોને પુષ્કળ લાભ સમાયેલું છે તે લાભની વાતમાં કેરું ધ્યાન નહીં આપે? સીએ હઠ લઈ બેસે કે મારે તે વિદેશી વસ્તુ જ જોઈએ મને દેશીપર પાર નથી તે પુરૂષને દેશી વસ્તુ પર પ્યાર હોય તે પણ રેજના કંકાસને લીધે તે ચીજ લાવી આપે છે અને પિતે પણ લાચારી સાથે ખાંડ વગેરે વિદેશી ચીજોને ઉપગ બંધ પાડી શકતા નથી, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
સસમ-પરિએજ.
૧૭
સ્ત્રીઓને જ જે સ્વદેશદયને સાચે રંગ લાગે તે બેશક હિંદનાં બધાં દુઃખો ભાગે ને વિજયની નેબત વાગે!
૧૮ વહેમતંત્રથી સ્ત્રીઓને જેમ બને તેમ દૂર રાખવી. - ૧૯ તેણીઓને માસિકે-ન્યૂસપેપર-ઈતિહાસે-યુદ્ધ વગેરે વાંચવાની ફરજ પાડવી જેથી હેલું જ્ઞાન થતાં સારે સુધારે થાય.
- ૨૦ પુસ્તક પ્રકટ કરી–ન્યૂસપેપર ચલાવી–સમાજે ભરી સ્ત્રીઓએ સ્ત્રીઓના કર્તવ્ય અને ફરજ બજાવવાને અસરકારક દાખલા દલીલે સાથ બોધને ફેલાવે કરે. અને પુરૂએ તેમાં તન મન ધનથી મદદગાર થવું.
૨૧ સ્ત્રીઓએ કાયદા સંબંધી જ્ઞાન મેળવવું, જાતે હરે હાથ ધરવા, બાળક બાળકીઓને શાસ્ત્ર શર્માદિ વિષા કળાની ઉંચી તાલીમ આપી બહાદુર બનાવવા અને સંસારમાં પિતાને પહેલો દરજજો પૂર્વની પેઠે પ્રાપ્ત કર.
આ પ્રમાણે સુધારાને ચગ્ય અમલ કરવાથી થોડાક સમયમાં ભારતવર્ષની ભવ્ય ભાગ્યદશા ખિલી સર્વને આનંદ આપશે. અને સઘળાં કષ્ટ કાપશે. અસ્તુ!
-
ગરબી.
(પડવેએ પહેલું નેરતુ ગુણ ગરબી લે એ રાહ.) દિલ ધરી સ્વદેશની દાઝ, ધન્ય જનમ ધરિયા ! કર્યા દેશદ્રોહીનાં કાજ, એ શિદ અવતરિયા? વાવર્ય પરહિત નિત વિત્ત, ધન્ય જનમ ધરિયા ! ચાર્યું સંસ્કૃતમાં ચિત્ત, એ શિદ અવતરિયા ? જેને જગત વદે જ્યકાર, ઘન્ય જનમ ધરિયા ! ભર્યા ભંડાઈના ભંડાર, એ શિદ અવતરિયા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૮
મહિલા મહેય ' : હો તન અવર હિતાર્થ, ધન્ય જન્મ ધરિયા! કદિ કર્યું નહિ પરમાર્થ, એ શિદ અવતરિયા? ૪ ધાર્યો જેણે અહિંસા ધર્મ, ધન્ય જનમ ધરિયા! કય હિંસાદિક હુકમ, એ શિદ અવતરિયા? છે સ્વધર્મમાં અતિ ચુસ્ત, ધન્ય જનમ ધરિયા ! શુભ કામમાં અતિશે ચુસ્ત, એ શિદ અવતરિયા? ૬ કરે ભારતનું કલ્યાણ, ધન્ય જનમ ધરિયા! ઘરને થઈ વાળે ઘાણ, એ શિદ અવતરિયા ૭ બેલ્યા જે પાળે બોલ, ધન્ય જનમ ધરિયા ! કરે બોલ્યા બેલ અબેલ, એ શિદ અવતરિયા? છે બાળચંદ્ર સધ, ધન્ય જનમ ધરિયા! શ્રેય પંથને ન કરે છે, એ શિદ અવતરિયા .. - ૯
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
ચીઉપયોગી વાંચનાલય.
000
- દરેક સ્ત્રીઓને વાંચવા માટે નીચેના પુસ્તકે ખાસ
રાખવા જરૂર છે.
સ્ત્રી ધર્મ દર્શક ગ્રંથે. શ્રાવિકા ભૂષણ પ્રથમ અલંકાર. ... ૦-૧ર- શ્રાવિકા ભૂષણ દ્વિતિય અલંકાર.
૧–૦-૦ શ્રાવિકા ભૂષણ તૃતિય અલંકાર. શ્રાવિકા સુબોધ દર્પણ. • • - ૦-૧ર-૦
મહાન સતિના ચરિત્ર. સાત આદર્શ જીવનમાળા (સચિત્ર) ... .. ૧-૮-૦ જેન સતિમંડળ ભાગ ૨જો...... ... .... ૧-૦-૦
નવલકથાઓ. દીક્ષાકુમારી પ્રવાસ ભા. ૧ લે.
- ૧-૪-૦ દીક્ષાકુમારી પ્રવાસ ભા. ૨ જે
૧-૮-૦ મનેરમા - - - - - - -૦-૦ • ' સ્ત્રી વૈદક. ' સ્ત્રીઓને સાથી (ધાત્રી શિક્ષા અથવા સુયાણું અને સુતિકા)
- - - ૧૦–૦ આ લોટ મંગાવનાર માટે ફક્ત રૂા. દશ. દરેક માટે પિષ્ટ ખર્ચ જુદે. .
લખે – જૈન જનરલ બુક ડે–ભાવનગર,
*
..,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________ જો તમારે સંસારમાં સ્વર્ગ જોઈતું હોય તે સ્ત્રીવર્ગને સંસ્કારીત કરે જેમ કરવા માટે સૌથી સારું સાધન. સ્ત્રી સુખ દર્પણ, નું વાંચન સ્ત્રી વર્ગમાં ફેલાવવાથી થશે. કેમ કે તેમાં સ્ત્રી ઉપગી નૈતિક વ્યવહારિક બેધક વાર્તાઓ, સ્ત્રીકર્તવ્યના પાઠ-ઉદ્યોગો કા–પ્રાચિન મહાન સતિઓના ચરિત્ર-ઈતિહાસ અને ઘરગથે અનેક વિષયોને સંગ્રહ આવે છે અને વળી તે દરેક વિષયને લગતા ચિત્રે. આપીને આકર્ષક તેમજ સરલ કરવામાં આવે છે. આ માસિક તદન નિયમીત રીતે પ્રગટ થાય છે અને દેશના સમર્થ આગેવા-વિદ્વાને એક અવાજે તેની પ્રસંશા કરે છે. ખાસ ખૂબી એ છે કે દેશમાં ઉપયોગી બનતા બનાવે અને હિલચાલેના સંપૂર્ણ ખબરેને સંગ્રહ તેમાં એવી રીતે ચુંટાય છે કે તે વાંચનારને બીજા કેઈપણ સ્ત્રી ઉપયોગી સાહિત્યને જોવાની જરૂર રહેતી નથી.(ગમે ત્યારે બ્રાહક થવાય છે) વાર્ષિક લવાજમ રૂા. ત્રણ પોસ્ટ સાથે. લખે– વ્યવસ્થાપક સીસુખ દર્પણ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com