SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ' મહિલા મહોદય. ૪ ચંદ્રાકદર્શન સંસ્કાર–ચંદ્રસૂર્યનાં દર્શન કરાવવામાં આવે તે. પ લીરાસન સંસ્કાર–ધાવણ ધવરાવવાની શરૂઆત કરાય તે. ૬ ષષ્ટીપૂજન સંસ્કાર-છઠ્ઠી રાત્રિ વિધિ કરાય છે તે. ૭ સૂચીકર્મ સંસ્કાર-દશટન કહાડવામાં આવે છે તે. ૮ નામ-કરણ સંસ્કાર-નામ રાખવામાં આવે છે તે. ૯ અન્નપ્રાશન સંસ્કાર–આળકને અન્ન ખવરાવ્યાની શરૂઆત કરાય છે તે. ૧૦ કર્ણવેધ સંસ્કાર-કાન વીંધવામાં આવે છે તે. ૧૧ કેશવપન સંસ્કાર–બાળવાળ ઉતરાવવામાં આવે છે તે. ૧૨ ઉપનયન સંસ્કાર-ધર્મમંત્રને વાસક્ષેપ નંખાવરાવે છે તે. (જેને પવિત લેવાનું હાલ બંધ થઈ ગયું છે.) ૧૩ વિદ્યારંભ સંસ્કાર-નિશાળે દાખલ કરવામાં આવે છે તે. ૧૪ વિવાહ સંસ્કાર-લગ્ન કરવામાં આવે છે તે. ૧૫ વ્રતાપ સંસ્કાર-વ્રત-નિયમ-રીક્ષા લેવામાં આવે તે. ૧૬ અંતિમ સંસ્કાર–મુવા પછી વિધિ કરવામાં આવે છે તે. આ સોળ સંસ્કારે પૈકી વ્રતાપ સંસ્કાર સિવાયના પંદરે સંસ્કારે ધર્માત્મા અને સદવર્તનવંત કુળગુરૂ હોય તે તથા તે ન હોય તે સારી રીતે સમજ સાથે લખી વાંચી જાણ નાર શ્રદ્ધાળુ શ્રાવક હોય તે તે કરાવી શકે છે. કદાચ એ શ્રાવક પણ ન મળી શકે તે પંડિત જોશી પાસે જૈનવિધિ મુજબ સંસ્કારવિધિ કરાવી શકાય છે. માત્ર વ્રત દીક્ષા ગુરૂ શિવાય ન આપી શકાય. ગભૉધાન સંસ્કાર વિધિ , સ્ત્રીઓને ગર્ભ રહ્યા બાદ પાંચમે મહીને કરાવાય છે. તે દિવસે સેમ-બુધ-ગુરૂ અને શુક એ વાર હેય. ૨, ૩, ૫, ૭, ૧૦ એ તિથિમાંની તિથિ હેય, રોહિણ, સ્વાતી, હસ્ત, અનુરા ધા, શ્રવણ, શતભિષા, ત્રણે ઉત્તરા (ઉત્તરાષાઢા-ઉત્તરા ફા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy