________________
પ્રથમ પરિચ્છેદ
૪૩ रोसि औषधिगर्भोसि प्रसीद अस्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु शांतिहितो भव अहं ॐ
તે પછી આ કાવ્ય બોલવું.
सर्वोषधीमिश्रमरीचिराजिः सर्वापदासहरणप्रवीणः । करोतु वृद्धिं सकलेपि वंशे युष्माकमिंदुः सततं प्रसन्नः ॥
પછી જિન પ્રતિમા અને ચંદ્રમૂર્તિને વિસર્જન કરવી, પછી સંસ્કાર કરાવનારને શક્તિ અને ઈજજત પ્રમાણે રૂપાસેનાાર આપવી.
હાલમાં ચંદ્રાકદર્શનને બદલે ફક્ત આરીસેજ બતાવવામાં આવે છે. હવણવિધિ–
તે પછી ચંદ્રસૂર્યનાં દર્શન જે દહાડે કરાવ્યાં હેય તેજ દહાડે અથવા બીજે દિવસે બાળકને ધવરાવવું જ જોઈએ, માટે તે દિવસે સંસ્કાર કરાવનાર પ્રસૂતીને ઘેર આવી નીચે લખેલા મંત્રથી પાણું મંત્રી પ્રસૂતીને ન્હાવા આપે. ॐ अमृते अमृतोद्भवे अमृतवर्षिणि अभृतं श्रावय श्रावय स्वाहा.
૧૦૮ વાર મંત્ર ભણ્યા પછી તે પાણીથી પ્રસૂતી ન્હાય. અને જે તરફને સ્વર ચાલતું હોય તે તરફને સ્તન બચ્ચાના મોંમાં આપે અને સંસ્કાર કરાવનાર તે વખતે પાટલા પર હામે બેસી શીરાસન સંસ્કારને મંત્ર લે___ॐ अहं जीवोसि आत्मासि गुरवोसि शब्दशोसि गंधशोसि रसज्ञोसि स्पर्शझोसि सदाहारोसि कृताहारोसि अभ्यस्ताहारोसि कावलिकाहारोसि लोमाहारोसि औदारिकशरीरोसि अनेनाहारेण तवांगं वर्द्धतां बलं वर्द्धतां तेजो वर्द्धतां पाटवं वर्द्धतां सौषवं वर्द्धता पूर्णायुभव अंई ॐ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com