________________
જ જ જજ જજ જજ
વિરમણ મહાવત
જા
જા
જા
જા જ
પણ સજાતીય અને સ્વજાતીય દોષો પણ સેવે...આ વિકૃતિ કેટલી બધી ભયંકર !
શાસ્ત્રકાર મહર્ષિઓએ મૈથુનસંજ્ઞાની ભયાનકતા દર્શાવતા જે શ્લોકો દર્શાવ્યા છે, એ પણ આપણે જોઈ લઈએ કે જેથી આપણે આ બાબતમાં એકદમ સજાગ-સાવધસાવચેત બની જઈએ.
() स्त्रीसमद्धेऽत्र गंभीरे निमग्नमखिलं जगत् । उन्मज्जति महात्माऽस्माद यदि कोऽपि થરૃના યોગસાર :
આખુ વિશ્વ આ સ્ત્રી રૂપી ગંભીર સમુદ્રમાં ડૂબી ગયું છે. કોઈક જ એવા મહાત્મા છે, જે કોઈક રીતે આ સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે. ___(4) विभूसा इत्थिसंसग्गो पणीअं रसभोअणं । नरस्सत्तगवेसिस्स विसं तालउडं નહીં ! દસવૈકાલિકસૂત્ર.
આત્માની ખોજ કરનારાને માટે ત્રણ વસ્તુ તાલપુટ ઝેર છે. (૧) વિભૂષા (૨) સ્ત્રીસંસર્ગ (૩) પ્રણીત રસભોજન. જેમ તાલપુટ ઝેર તાળવાને અડે અને માણસ મરી જાય એમ સ્ત્રી પરિચયાદિ ત્રણ પદાર્થો જે સેવે એના સંયમપરિણામ તરત ખલાસ થઈ જાય.
(1) हत्थपायपलिच्छिन्नं कण्णनासविगप्पियं । अवि वाससयं नारी बंभयारी વિવજ્ઞ| | દશવૈકાલિકસૂત્ર
એ સ્ત્રી ૧૦૦ વર્ષની ડોસી હોય, એના હાથ-પગ કપાઈ ગયા હોય, એના કાનનાક કપાઈ ગયા હોય, એવી પણ સ્ત્રીનો પરિચય બ્રહ્મચારી સાધુએ ત્યજી દેવો.
(घ) जहा कुक्कुडपोअस्स निच्चं कुललओ भयं । एवं ख बंभयारिस्स इथिविग्गहओ भयं ।
કુકડાના બચ્ચાને જેમ સતત બિલાડીનો ભય હોય. એમ બ્રહ્મચારીને સતત સ્ત્રીના શરીરનો ભય હોય. જીવતી સ્ત્રી તો ઠીક, પણ સ્ત્રીના મૃતકથી પણ સાધુને બ્રહ્મચર્યનો ઘાત થવાનો ભય રહે છે.
() सक्को अग्गी निवारेउं वारिणा जलिओ वि ह । सव्वोदहिजलेणावि कामग्गी નિવારમો!
ભડભડતો અગ્નિ પાણી દ્વારા ઓલવવો શક્ય છે. પણ બધા સમુદ્રનું પાણી ભેગું કરો, તો ય એનાથી કામવાસનાની આગ ઠારવી અઘરી છે. (છ) સિદ્ધનનંદિપારંપો વિ વિનવિ સુરોવિ.
दढचित्तोवि छलिज्जइ जुवईपिसाइहिं खुदाहिं । આગમોરૂપી સમુદ્રનો પાર પામેલો, ઈન્દ્રિયોનો વિજેતા બનેલો, શૂરવીર, દૃઢ ચિત્તવાળો પુરુષ પણ યુવતીઓ રૂપી ક્ષુદ્ર પિશાચીઓ દ્વારા પરેશાન કરાય છે, પતન પમાડાય છે.
છે
જે આજે ૨૨ ૫
જ