________________
૨૯-૯-૯--૨૯---૯-૯૯ મહાવ્રતો કે-૮૯-૯૦-૯-૯-૪-૯-૯-૯-૪-૯-૦૯(જ) માનવપવિત્ર નદ ના નર્તાસંનિહાનિ
तह रमणीसन्नहाणे विदवइ मणो मणीणंपि । જેમ અગ્નિની પાસે મીણ અને માખણ ઓગળી જાય. એમ સ્ત્રીની પાસે સાધુઓનું મન પણ ચલિત થઈ જાય. વિકારી બની જાય. (ક) 13નં મદMા નિમાયા વયથરો વરમો .
रहनेमी राइमइ राइमइ कासी ही विसया । યદુરાજનો નંદન, મહાત્મા, નેમિનાથ જિનેશ્વરનો ભ્રાતા, પંચમહાવ્રતધારી, એ જ ભવમાં મોક્ષ પામનાર એવા પણ રહનેમિ એકવાર તો સાધ્વી રાજીમતીમાં વિકારી બની “રાજીમતી, રાજીમતી” કરવા લાગ્યા. ખરેખર આ વિષયસુખોને ધિક્કાર હો ! (ટ) માપવા ન તારિણાવિ સુરક્ષેત્નનિશ્વના ચનિયા
ता पक्कपत्तसत्ताणं इयरसत्ताण का वत्ता । કામવિકારોના પવન દ્વારા જો મેરુ પર્વત જેવા નિશ્ચલ એવા પણ મહાત્માઓ હચમચી ઉઠ્યા, તો એ પવનની સામે પાકી ગયેલા પાંદડાના જેવા બાકીના જીવોની તો વાત જ શી કરવી ? (ઠ) નિખંતિ સુvi વિય રિસિપ્પgિuો મારાં !
इक्क च्चिय दज्जेओ कामो कयसिवसहविरामो । મહાકૂર એવા સિંહ, હાથી, સાપ વગેરેને હજી સહેલાઈથી જીતી શકાય. પણ મોક્ષસુખને અટકાવનાર કામવિકારને જીતવો લગભગ શક્ય નથી. (3) पज्जलिओ विसयग्गी चरित्तसारं डहिञ्ज कसिणंपि ।
सम्मत्तंमि विराहिअ अणंतसंसारिअं कज्जा । જો અંતરમાં કામવિકારો સળગે, તો એ ચારિત્ર પરિણામના સઘળા સારભૂત તત્ત્વને બાળી નાંખે. એટલું જ નહિ એ જીવને સમ્યકત્વથી પણ ભ્રષ્ટ કરીને અનંતસંસારી બનાવી દે. (ઢ) ગલ્થ ય મન્નાહિં સમું થેરાવિ ન ૩જ્જવંતિ વયસUTI |
न य झायंतीत्थीणं अंगोवंगाई तं गच्छं । ' અરે, ભાઈ ! ગચ્છ તો એ સાચો કહેવાય કે જેમાં દાંત વિનાના ઘરડા સાધુઓ પણ સાધ્વીઓ સાથે વાતચીત ન કરે, સ્ત્રીઓના અંગોપાંગોનો વિચાર ન કરે. (1) वज्जेड़ अप्पमत्ता अज्जासंसग्गि अग्गिविससरिसिं ।
अज्जाणुचरो साहु लहइ अकित्ती खु अचिरेण । સાધ્વીઓનો પરિચય આગ જેવો છે, ઝેર જેવો છે. અપ્રમત્ત સાધુઓ સાધ્વીપરિચય ન કરે. સાધ્વીસંપર્ક કરનાર સાધુ ઝડપથી અપકીર્તિને પામે છે. -
&#જકજલ - - -
- ૨૨ ૬ કકકકક