________________
તો પછી આત્માને કેવા માન્યા ? શુ સદાનો શુદ્ધ ? એવુ જો હાય ને, તે તે આત્મા પર બનતી વિચિત્ર ઘટનાએ અવાસ્તવિક રે. સદા શુદ્ધને વળી વિચિત્ર ઘટનાએના ભાગ શું કામ બનવાનું હેાય ? કારણ વિના કાર્ય અને નહિ. નિશ્ચયવાદી કચાં ભલે છે ? :
માટે ભૂલા પડતા નહિ, આજના કોલકલ્પિત નિશ્ચયનયને માનનારા કે કારી ભાંવતવ્યતાની ઘટનાએ માન નારાના પલ્લે પડતા નહિ. કવશ એ નાચતા તે હાય જ છે. છતાં કમ આત્માને કશુ કરતા નથી એમ બેલે છે! કના ભેગ બનતાને અનિચ્છાએ આપત્તિગ્રસ્ત એ બનતા તા હાય જ જે, છતાં એની પાછળ આત્માનાં વિચિત્ર કમ કામ કરત! હાય છે એમ નથી માનવું! કનુ એ કાય હાવાનું નથી માનવું; કહેવાતા નિશ્ચયવાદીની આ કેવી અજ્ઞાન
મૂઢ દશા?
કના આત્મા પર કરશે. પ્રભાવ જન હાય તા.
જીવ અત્યારે સંસારી શાને ? ચાર ગતિમાં ભટકતે શાને? કાયદાની કેદમાં પૂરાવાનું શા માટે
અનેક પ્રકારનાં શાતા-અશાતા. યશ-અપયશ, માનઅપમાન વગેરે ફળ ભોગવવાનું કેમ ?
અગર કર્મીની પરાધીનતા નથી, તે આ બધુ આત્માને શા સારુ વેડવાનું અનુભવવાનુ' હોય ?
કર્માંના પ્રભાવ નથી તો કેમ ધાર્યું ઘણું સફળ નથી થતું? તે અણુધાર્યું. અઈયુ` કેમ આવી પડે છે?