________________
કિન્તુ દાક્ષિણ્ય ગુણના લીધે વિચારે છે કે “પિતાજીની સામે દલીલબાજીમાં ઊતરવું ઠીક નથી, તેથી કર્મ અને ભવિતવ્યતા મુજબ થવાનું થવા દો.” બસ, એમ વિચારીને પિતાએ આપેલા હાવ-લશ્કર સાથે એ ઊપડે કૌબેરી નગર પ્રત્યે. હવે મનમાં બહુ ચિન્તા રાખી નથી, ને આગળ આગળ પ્રયાણ કર્યું જાય છે. ત્યારે પૂછે,
પ્રવે-જે મનમાં વસવો હોય કે કોણ જાણે કન્યા કેવીક ગુણદોષવાળી હશે, તે શું મન નિશ્ચિત્ત રહી શકે? ચિના ન થાય ?
ઉ–પણ અહીં સમજવા જેવું છે કે, મનને આતનાનું મહત્વ લાગ્યા પછી એ ગ્ય પુરુષાથ બાદ બનતી બહારની ઘટનાએને આત્માનાં કર્મ અને ભવિતવ્યતાના અવરભાવી બનાવ તરીકે લેખે છે. પછી અવશભાવમાં ચિંતા શા સાર કરે ?
મુખ્યપણે આજાને માન્ય એટલે તે એનાં પૂર્વોપાજિત કામ અને એના પર કામ કરતી નિયત ભવિતવ્યતાને પણું માનવું જ પડે.
સંસારી જીવ સાથે એ કર્મ અને ભવિતવ્યતા તે અનાદિ કાળથી સંકળાયેલાં તત્ત્વ છે. એટલે આત્માને મહત્ત્વ આપ્યા પછી એને કેમ અવગણાય? કેમ દયાન બહાર રખાય ? આત્માને માન છે, ને એની સાથે ગાઢ સંકળાયેલ કર્મ નથી માનવા ? ભવિતવ્યતા નથી માનવી? જે એને અવગણે, એ જાણે કશું છે જ નહિ એમ માનો,