________________
સુખની જ લંપટ છે, તે ય એના રૂપરંગ અને હાવભાવમાં ખેંચાઈ ગયેલા જીવને એકલા વિષયાન્માદ મળે; ત્યારે પહેલેથી જો આત્માનું મહત્ત્વ આંકવાનું રાખ્યું હોય તે એવા પાત્રની ય સાથે સંબંધ ન જોડાય અને ઉન્માદના નથી મચી જવાય’
રાજકુમાર કનકરથ આમ વિમાસણમાં છે કે, · સામા પાત્રને પરખ્યા વિના, એના ગુણ-દ્વેષ જાણ્યા વિના એમ જ એની સાથે જીવન-સમય શી રીતે બધાય ?” ધર્મકળાકુશળ છે ને કુમાર ? એથી એને મન આત્માનું વિશેષ મહત્ત્વ છે, એટલે આ વિમાસણમાં પડે છે, પાતાની હૃદવ્યથા એ પિતાને જણાવે છે. પિતાનું સમાધાન :---
ત્યારે પિતા કહે છે. ‘· એવી શ’કાકુશ’કા કર ના હે. સારા ઘરની એ છોકરી છે, માટે ખાનદાન હાય. એમ તા દુનિયામાં રાજકુમારો ઘણા છે, પરંતુ એના પિતાને કાઈ સારા રાજકુમારને શેાધી કાઢવાની ચિંતા થઈ, એ સૂચવે છે કે પેાતાની પુત્રી એવી વિશિષ્ટ લાયકાતવાળી હોય ત્યારે જ એવા વિશિષ્ટ કુમારને શોધવા તરફ દૃષ્ટિ જાય. બાકી જેવી તેવીને તે ગમે ત્યાં રૂપાળા અને શ્રીમંતને વેરે નાખી મન પરથી ભાર ઉતારી નખાય; એને માટે વળી ખાસ ગુણિયલની ખેાજ શી કરવાનું બને ? માટે તું શકા ન રાખ, જા, અને એને પરણી લે.’ દક્ષિણ્યથી કુમાર ઊપડે છે :
પિતાના મેલ પર કનકરથના મનને સ ંતોષ નથી,