________________
૧૪૪
પદ્મદ્રહ અને તેના કમળો
ü ö ö inom exw
ક્રમ | કોના કમળ?
કેટલા કમળ ? સામાનિક દેવોના કમળ
૪,૦૦૦ મહત્તરિકાના કમળ અભ્યતરપર્ષદાના કમળ
૮,૦૦૦ મધ્યમપર્ષદાના કમળ
૧૦,૦૦૦ બાહ્યપર્ષદાના કમળ
૧૨,૦૦૦ સેનાપતિના કમળ આત્મરક્ષકદેવોના કમળ
૧૬,૦૦૦ | ચોથા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૩૨,૦૦,૦૦૦
પાંચમા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૪૦,૦૦,૦૦૦ ૧૨ | છઠ્ઠા વલયમાં આભિયોગિક દેવોના કમળ ૪૮,૦૦,૦૦૦
કુલ | ૧,૨૦,૫૦,૧૨૦ પ્રશ્ન - કમળ એ કમલિનીનું ફૂલ છે. મૂળ અને કંદ તો કમલિનીના હોય કમળના નહીં. તો પછી અહીં કમળના મૂળ અને કંદ શા માટે કહ્યા ?
જવાબ - અહીં કમળ એ પૃથ્વીકાયના વિકારરૂપ છે, એટલે કે કમળ આકારનું પૃથ્વીકાયનું વૃક્ષ છે. માટે તેના મૂળ-કંદ હોવામાં વાંધો નથી.
પુંડરીકઠુદની વચ્ચે પદ્મદની વચ્ચેના કમળ જેવડુ કમળ છે. મહાપમહૂદ અને મહાપુંડરીકçદની વચ્ચે ર યોજન લાંબા-પહોળા અને ૧ યોજન જાડા ૧-૧ કમળ છે. તિગિછિછૂંદ અને કેસરીહૂદની વચ્ચે ૪ યોજન લાંબા-પહોળા અને ૨ યોજન જાડા ૧-૧ કમળ છે. એટલે કે આ કમળો દ્રહની પહોળાઈ કરતા પ00મા ભાગની પહોળાઈવાળા અને પોતાની પહોળાઈ કરતા અડધી જાડાઈવાળા છે.