________________
૩૧૫
અંતરદ્વીપોના નામો અંતરદ્વીપોના નામ :
ઈશાનમાં અગ્નિમાં મૈત્રજ્યમાં વાયવ્યમાં (૧) એકોક (૮) આભાષિક (૧૫) વૈષાણિક (રર) લાગૂલિક (૨) હયકર્ણ (૯) ગજકર્ણ (૧૬) ગોકર્ણ (ર૩) શખુલીકર્ણ (૩) આદર્શમુખ (૧૦) મેંઢમુખ (૧૭) અયોમુખ (ર૪) ગોમુખ (૪) અશ્વમુખ (૧૧) હસમુખ (૧૮) સિંહમુખ (રપ) વ્યાઘમુખ
અશ્વકર્ણ (૧૨) હરિકિર્ણ (૧૯) અકર્ણ (ર૬) કર્ણપ્રાવરણ
ઉલ્કામુખ (૧૩) મેઘમુખ (ર૦) વિદ્યુમ્મુખ (ર૭) વિદ્યુત્ત (૭) ઘનદંત (૧૪) લત (ર૧) ગૂઢદંત (૮) શુદ્ધત
લઘુહિમવંતપર્વતની દાઢા ઉપર ૨૮ અંતરદ્વીપ છે.
આ જ રીતે શિખરી પર્વતની પૂર્વદિશામાં અને પશ્ચિમદિશામાં જંબૂઢીપની વેદિકાથી બે-બે દાઢા નીકળે છે. તે વિદિશાઓમાં હોય છે. દરેક દાઢા ઉપર ૭-૭ અંતરદ્વીપ છે. તેમના નામ, વિસ્તાર વગેરે બધુ લઘુહિમવંતપર્વતની દાઢા ઉપર રહેલ અંતરદ્વીપની જેમ જાણવું. આમ શિખરી પર્વતની દાઢા ઉપર પણ ૨૮ અંતરદ્વીપ છે.
કુલ પ૬ અંતરદ્વીપ છે. પહેલા આઠ દ્વીપની પરિધિ = V૩૦૦ x ૩૦૦ x ૧૦ = ૯,૦૦,૦૦૦ = સાધિક ૯૪૮ યોજન = દેશોન ૯૪૯ યોજન.
૯૪૮
૯૦૦૦૦૦ + ૯ ૧૮૪
૦૯૦૦
–૭૩૬ ૧૮૮૮ ૧૬૪૦૦ + ૮
–૧ ૫ ૧૦૪ ૧૮૯૬
૦૧ ૨૯૬ Tલોકપ્રકાશમાં ૧૬માર્ગના ૩૧૭માલોકમાં આ દ્વીપનુંનામનાંગોલિક કહ્યું છે.
બૃહત્સત્રસમાસની ગાથા ૪૬૦માં અને લઘુત્રસમાસની ગાથા ૨૧૭માં આ દ્વીપનું નામ નિગૂઢદંત કહ્યું છે.
-૮૧
+
૪