________________
નક્ષત્રપ્રરૂપણા
૨૮૩ - જ્યારે પર્વરાહુ ચંદ્રસૂર્યને ખુલ્લા કરે છે ત્યારે લોકો કહે છે કે ચંદ્રગ્રહણ છૂટ્યુ - સૂર્યગ્રહણ છૂટ્યું.
જ્યારે પર્વરાહુ ચંદ્ર-સૂર્યની બાજુમાંથી જાય છે ત્યારે લોકો કહે છે કે રાહુએ ચંદ્ર-સૂર્યની કૃષિ ભેદી.
જ્યારે પર્વરાહુ ચંદ્ર-સૂર્યની વચ્ચેથી જાય છે ત્યારે લોકો કહે છે કે રાહુએ ચંદ્રસૂર્યને ભેદ્યો.
જ્યારે પર્વરાહુ ચંદ્ર-સૂર્યને સંપૂર્ણપણે ઢાંકે છે ત્યારે લોકો કહે છે કે રાહુ ચંદ્ર સૂર્યને ગળી ગયો.
રાહુવિમાનનો અધિપતિ રાહુ નામનો દેવ છે. તેના બધા અંગો પરિપૂર્ણ છે. તે સુંદર વસ્ત્રોને ધારણ કરે છે. તે સુંદર માળા અને આભૂષણોથી વિભૂષિત છે. તે મોટી ઋદ્ધિવાળો છે. અજ્ઞાની લોકો તેને માત્ર મસ્તકરૂપ માને છે. તે બરાબર નથી. નક્ષત્રપ્રરૂપણા - ૧ ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર છે. |ક્રમનક્ષત્રનું નામ | તારા |
સંસ્થાન અભિજિતું
ગોશીર્ષ , શ્રવણ
તળાવ ધનિષ્ઠા
પક્ષીનું પાંજરુ શતભિષફ
પુષ્પમાળા પૂર્વભદ્રપદા
અડધી વાવડી ઉત્તરભદ્રપદા
અડધી વાવડી રેવતી
નાવડી, અશ્વિની
અશ્વસ્કંધ ભરણી
યોનિ કૃત્તિકા
અસ્ત્રાની ધાર ૧૧| રોહિણી
ગાડાની ધૂંસરી મૃગશીર્ષ
હરણનું માથું
લોહીનું બિંદુ પુનર્વસુ
ત્રાજવું
૦ ૦
૧૦૦
૦ ૧
به به
8 : ૧
م
ع به می بی
6
આદ્ર