________________
૧૧
એસાડવાના જે યત્ન કર્યો છે અને એ દ્વિષયક જરાવતજશાભૂષણકારના જે અનુવાદ કર્યાં છે તે સર્વથા શાસ્ત્રીય મર્યાદાતીત હોઈ કવિ સંપ્રદાયમાં અનાદરણીય છે.
આન્વીક્ષિકીના આચાર્ય ન્યાયમૂત્રકાર ગાતમે વત્તા પ્રમાામ્યાં વધિઃ ' આવા રાજમાર્ગ તુલ્ય નિર્દેશ કરી લક્ષણ તથા પ્રમાણ એ બન્નેને વસ્તુસિદ્ધિનાં મુખ્ય કારણા ગણાવ્યાં છે. · ત્રિવિધા રાન્નય પ્રવૃત્તિષ્ઠદેશો લખવું परीक्षा च । तत्र नाम मात्रेण वस्तु सङ्कीर्तनमुद्देशः । असाधारण धर्मेण निरूपणं સાચામ્ । મિત્ત્વ ઘટતે નયેતિ વિચાર: વીજ્ઞાન્ । આ પ્રમાણે ત્રણ પ્રકારની શાસ્ત્ર વિવૃત્તિમાં નામના ઉદ્દેશરૂપે ઉલ્લેખ કરી તેનાથી ભિન્ન અસાધારણ ધર્મ નિરૂપણરૂપ લક્ષણને પૃથક્ ગણી નામ તથા લક્ષણની એકતા માનનારની ભ્રાન્તિ નિર્મૂલ કરવા પ્રયત્ન કરેલા છે.
,
· કાઈ પણ વસ્તુનું નામ એ તેનું લક્ષણ છે ' એમ કહેવું એ, કાઈ પણ સહૃદયના કાન ન સાંભળી શકે તેવું વચન છે. એ જશવંતજશાભૂષણકારે ‘ ચેાગરૂઢ ’ શબ્દનુ` નિરૂપણુ કરીને જાણે કઈ અપૂર્વ વસ્તુ હાથમાં આવી ગઈ હોય તેમ માની ચેાગઢ પદથી નિર્વાહ કરી લક્ષણ વાક્યને પુનરૂક્ત દોષ સ્થાન આપવા હિમ્મત કરી છે તે કૈવલ તેનુ અકાંડતાંડવ છે. ચાગઢ પદાર્થ ખેાધને માટે શક્તિ ગ્રહ લક્ષણાધીન છે એ વાત તેને કણ્ગાચરજ થઈ જણાતી નથી. કવિ સંપ્રદાયાત · પરિકર ' આદિક શબ્દો સાંભળનાર કાઈ સસ્કૃતન હોય તા કઈ સામાન ' અથવા પાસે રહેનાર નાકર વર્ગ જેવા અ મેધ થશે પણ તેને અલંકાર તરીકે સમજાવવા માટે—
,
,
*
अलङ्कारः परिकरः साभिप्राये विशेषणे ॥
C
આવા લક્ષણુવાક્યની આવશ્યકતા છે એ વાતને વધારે વિવેચનની જરૂર નથી. છતાં એ જશવંતજશાભૂષણકારે લક્ષણનું પ્રત્યાખ્યાન કરવા જે આડંબર દેખાડ્યો છે તે તેઓનું સાહસ માત્રજ છે. જેમ · ધ્વનિ ’ શબ્દના અર્થ વર્ષોંત્મક અથવા નાદાત્મક અવાજ થશે પણ કવિજનાએ પરિભાષિત રત્તમજાવ્યના એધકરૂપે ધ્વનિ શબ્દને સમજાવવા માટે મમ્મટાચાર્ય જેવાઓએ કથિત———
- મુત્તમમાંતર્વાચન વ્યાપો વાવ્યાત્ નિ નૈઃ ષિત; । વાચ્યાર્થની અપેક્ષાએ વ્યંગ્યા અતિશય ચમત્કારજનક હોય ત્યારે તે ઉત્તમ કાવ્યને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com