________________
અને ગમે તેટલું જોખમ વેઠીને પણ જો આપણામાં શક્તિ હોય તો તે છે પરમપુરુષોની એ પરમતારક આજ્ઞાપાલન કરવું, એ આપણી છે આવશ્યક અને અનિવાર્ય ફરજ છે.
હવે આવો, આપણે આપણા કથાવિષય ઉપર. સુકોશલ મહારાજા પોતાના પિતામુનિ પાસે પહોંચી ગયાં, એ વાતની જાણ છું થતાની સાથે જ શું થયું તે જણાવતાં લખ્યું છે કે દિમમાના ૪ તત્વની, મુન્હેં– સહ મંત્રિ: Jવવિવામિiઠું સ્વામ-જા રાન્ચે ત્યજીમહંસ
સુકોશલ મહારાજાની ચિત્રમાલા નામની ગર્ભવતી પત્ની, મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી કે હે સ્વામિન્ ! સ્વામી વિનાના રાજ્યનો ત્યાગ કરવો એ આપના માટે યોગ્ય નથી."
પોતાની માતાના જ દૃષ્ટાંતથી સંસારની ભયંકરતા પૂરેપૂરી જોઈ લેવાના કારણે, પરમવિરક્ત બનેલા સુકોશલ મહારાજાને, મંત્રીઓ સાથે આવી પહોંચેલી પોતાની પત્નીના કથનની કશી જ અસર થતી નથી. તે પુણ્યાત્મા તો પોતાની ભાવનામાં દઢ જ રહા અને એ દઢતાના યોગે પોતાની પત્નીને તે પુણ્યાત્માએ સ્પષ્ટ અક્ષરોમાં કહી દીધું કે,
राजाप्यवोचढ्गर्भस्थोऽपि हि सुनुर्मया तव । राज्येऽभिषिक्तो भावि-न्युपचारो हि भूतवत् ॥
‘ગર્ભમાં રહેલાં એવા પણ તારા પુત્રને હું રાજ્ય ઉપર અભિષિક્ત કરું 8 છું. કારણકે ભાવિ ઉપર ભૂતના જેવો ઉપચાર થઈ શકે છે. એટલે કે ભવિષ્યમાં . જે રાજા થવાનો હોય છે તેને ભૂતકાળની જેમ રાજા તરીકે ઓળખાવી શકાય , છે, માટે ગર્ભમાં હોવા છતાં પણ તારો દીકરો આજથી જ રાજા તરીકે ઓળખાશે એમ હું જાહેર કરૂ છું.
આ પ્રમાણે પોતાની પત્નીને કહીને તથા અન્ય લોકોની સાથે ઘટતું અને જરૂરી સંભાષણ કરીને,
“વિતુરક્તિ સુdaોશનઃ પ્રવાન ?
તપ ર ટુસ્તપમ્ ” સુકોશલ મહારાજાએ પિતા પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી અને દુઃખ કરીને તપી શકાય તેવા તપને તેઓ તપવા લાગ્યા."
જાણે સમ્યક્ત્વ અને
રિનો વારસો જ હશે ...૨