________________
भणिओ तहेव, मुणिणा, भुञ्जसि मंसं अणाणओ तंसि । તહ પઠે િસિ સંસારે, તિભિગિની નહ નો નયં गिद्धा सुणयसियाला, मंसं रवायन्ति असणतण्हाए । जे वि हु खायन्ति नरा, ते तेहि समा न संदेहो ॥ जो खाडुउण मंसं, मज्जड़ तित्थेसु कुणड़ वयनियमं । तं तस्स किलेसयरं अयालकुसुमं व फलरहियं ॥ जो भुञ्जड़ मूढमई, मंसं चिय सुक्करुहिरसंभूयं । सो पावकम्मगरुओ, सुईरं परिभमड़ संसारे ॥ मंसासायणनिरओ, जीवाण वहं करेई तिरवृत्तं । जीववहम्मि य पावं, पावेण य दोवाई जाइ ॥ जो मारिऊण जीवे, मंसं भुञ्जन्ति जीहदोसेणं । તે મહિવઠન્તિ, નર, દુસહસ્સાઝને ભીમે ते तत्थ समुप्पन्ना, नरए बहुवेयणे निययकालं । છિન્નતિ ય મિન્નતિ થ, વૈરવતસિવત્તનન્ત્સુ
મુનિવરેન્દ્રે પુનઃ પણ પ્રથમની જેમ કહેવા માંડ્યું. કે માંસનું ભોજન કરે છે. માટે તું અજ્ઞાન છે, કારણકે માંસના ભક્ષણથી તિમિંગિલી જેમ નરકમાં ગયો તેમ તું સંસારમાં પડશે. ભોજનની તૃષ્ણાથી ગીધો, કૂતરાં, અને શિયાળો માંસને ખાય છે, એ જ રીતે આસક્ત જે પુરુષો માંસ ખાય છે, તે પુરુષો તેઓના સરખાં જ છે. એ વાતમાં કોઈ પણ જાતનો સંદેહ નથી. માંસનું ભક્ષણ કરીને જે તીર્થોમાં સ્નાન કરે છે અને વ્રત-નિયમ કરે છે આત્માને તે તીર્થસ્થાન અને વ્રત નિયમ કલેશ કરાવનારું છે અથવા આકાશકુસુમની જેમ ફળરહિત છે. મૂઢમતિ શુક્ર અને રુધિરથી ઉત્પન્ન થયેલા માંસનું ભોજન કરે છે. તે પાપકર્મથી ભારે થઈને અતિશય લાંબા સમય સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. માંસનો આસ્વાદ કરવામાં અતિશય રક્ત બનેલો આત્મા ત્રણે પ્રકારે જીવોનો વધ કરે છે અને જીવોનો વધ કરવામાં પાપ લાગે છે અને પાપના પ્રતાપે પાપી આત્મા દુર્ગતિમાં જાય છે. જે આત્માઓ જીહ્વાના દોષથી જીવોને મારી માંસનું ભોજન કરે છે. તે આત્માઓ હજારો દુઃખોથી આકુળ અને એ જ કારણે ભયંકર એવી નરકમાં પડે છે. તેવી નરકમાં ઉત્પન્ન થયેલા તે આત્માઓ, બહુ વેદનાઓથી ભરેલી નરકમાં નિયત કાળ સુધી એટલે પોતે જેટલું આયુષ્ય બાંધ્યું હોય તે પૂર્ણ ન થાય ત્યાં સુધી કરવતો તથા અસિપત્રોથી છેદાય છે અને યંત્રોથી ભેાય છે.”
|==0000001
રૂ! રસના
૧૧૯
તારા યા...પ