________________
કું
वनं व्रजिष्यति सुतः, पतिश्च प्रव्रजिष्यति । श्रुत्वाप्येतन यहीर्णा, कौशल्ये ! वज्रमय्यसि ॥२॥
ખેદની વાત છે કે આ મને કોણે જીવાડી ? ખરેખર, મૂચ્છ સુખમૃત્યુ માટે હતી. હવે જીવતી હું રામના વિરહ દુ:ખને કેવી રીતે સહન કરીશ ? હે કૌશલ્ય ! ખરે જ તું વજમી છો, કારણકે પુત્ર વન પ્રત્યે જશે અને પતિ પ્રવ્રજ્યા અંગીકાર કરશે” આ સાંભળીને પણ તું ભૂદાઈ ન ગઈ.”
પુત્રનું માતાને પ્રેરણાભર્યું સાત્વત માતાની આવી દશા જોઈને પ્રેરણાભર્યું સાત્ત્વન આપતાં રામચંદ્રજી ફરીથી પણ પોતાની માતાની પ્રત્યે કહાં કે “હે માતાજી ! આપ મારા પિતાની પત્ની છો તો પછી અધીર સ્ત્રીજનને ઉચિત એવું આ આપે શું આરંખ્યું છે? સિંહણનો પુત્ર વનમાં અટન કરવા માટે એકલો જાય છે અને સિંહણ તો સ્વસ્થ રહે છે. પણ જરાય દુઃખ નથી પામતી પિતાનું ઋણ મોટું છે કારણકે પિતાજીએ આ વર અંગીકાર કરેલું છે, હે માતા ! મારા અહીં રહેવાથી પિતાનું ઋણરહિતપણું શી રીતે થાય?”
અર્થાત્, XXXXXX માતઃ પાસ મug: ? ततः किमिदमारब्धं, कातरस्त्रीजनोचितम् ॥११॥ વનાન્યતુમેatt, યાતિ સાસુતઃ ? स्वस्था तु केसरिण्यास्ते, न ताम्यति मनागपि ॥ तातस्य ऋणमस्त्युच्चैः, प्रतिपन्नवरो ह्ययम् । अत्र स्थिते च मय्यंब ! तस्यानृण्यं भवेत्कथम् ११३॥
હે માતાજી ! મારા પિતાની પત્ની થઈને આપે પામર સ્ત્રીઓની જેમ આ પ્રમાણે મોહવિકલ બનવું એ કોઈપણ રીતે યોગ્ય નથી. સિંહણના દિકરા તો એકલા અટવીમાં ભટકે તે છતાં પણ સિંહણ પોતાના પુત્રના પરાક્રમથી પરિચિત હોવાને કારણે સ્ટેજ પણ દુઃખી નહિ થતાં સ્વસ્થ જ રહે તો પછી મારા જેવો પુત્ર વનમાં જાય એથી તારા જેવી માતાને દુ:ખ કેમ જ થાય ? હે માતા ! મારા વનમાં જવાથી તને દુઃખ ન જ થવું જોઈએ, તો પછી આ બધી વિહ્વળતાનું પ્રયોજન શું ? બીજું હે માતા ! જો હું આ સમયે વનવાસનો સ્વીકાર ન કરું તો પિતાનું ઋણ પતે શી રીતે ? શું પિતાનું આ ઋણ નાનું
શ્રી રામચંદ્રજીનો
૨૮૫
વનવાસ...૧૨