________________
STUDIO
કરવામાં આવે છે. એ ન્યાયે શ્રી જનક મહારાજાએ પણ અન્ય છે કોઈનું સ્મરણ ન કરતાં શ્રી દશરથ મહારાજાનું જ સ્મરણ કર્યું. અને તે છે તેમને જ બોલાવવા માટે દૂત રવાના કર્યો શ્રી જનકરાજાનો દૂત G આવ્યો છે એમ જાણતાંની સાથે જ મોટા મનવાળા શ્રી દશરથ રાજાએ એકદમ સંભ્રમપૂર્વક તે દૂતને બોલાવી પોતાની સામે પ્રસન્નતાપૂર્વક બેસાડ્યો અને મનોહર મૈત્રીભાવનું પ્રકાશન કરવા ) પૂર્વક કુશળતાના પ્રશ્નો સાથે આગમનના કારણનો પ્રશ્ન કરતાં કહ્યું કે,
तस्यास्मत्सुहृदो दरस्थितस्यापि त्वदागमात् । मन्ये सौहार्दमन्द्वैतं, मयींदाविव वारिधेः ॥ कच्चिढ़ाष्ट्रे पुरे गौने, सैन्ये स्वांगेऽन्यतोऽपि च । gશાન મથનારૂં - હ્યાdીમનારમ્ ?
"હે દૂત! તારા આગમનથી હું માનું છું કે સાગરની જેમ ચંદ્રમા ઉપર અદ્વિતીય મિત્રાચારી છે, તેમ દૂર રહેલા એવા પણ અમારા સુહદ્વી મારી ઉપર 2, અદ્વિતીય મિત્રાચારી છે. એ અદ્વિતીય મિત્રાચારીના યોગે હું પ્રશ્ન કરું છું કે, મારા પરમમિત્ર શ્રી જનક મહારાજાના રાષ્ટ્રમાં, પુરમાં, ગોત્રમાં અને તેઓના પોતાના શરીરમાં તથા અન્યથી પણ સારી રીતે કુશળ છે ને ? વધુમાં તે દૂત ! તું જણાવ કે અહીં આવવાનું કારણ શું છે ?”
શ્રી દશરથ મહારાજા જે રીતે અદ્વિતીય મૈત્રીભાવને પ્રકાશિત કરવાપૂર્વક પ્રશ્ન કર્યો, તે જ રીતે શ્રી દશરથ મહારાજા પ્રત્યેનો જે મૈત્રીભાવ શ્રી જનકરાજાના અંતરમાં છે તેનું યથાસ્થિત પ્રકાશન કરવાપૂર્વક આગમનનું કારણ જણાવતાં દૂતે શ્રી દશરથ મહારાજાને પ્રત્યુત્તરમાં જણાવવા માંડ્યું કે,
दूतोऽप्यवाहीन्मभर्तुः सत्स्वप्याप्तेष्वनेकशः । सुहृदयमात्मा वा, त्वमेवासि महाभुज ॥११॥ जनकस्य सुखैर्दुखैर्यत्सदा गृह्यसे ततः । विधुरेऽद्य स्मृतस्तेन- त्वं यथा कुलदेवता ॥२॥ वैताढ्याद्वेर्दक्षिणतः, कैलासस्योत्तरेण च । संत्यनार्या जनपढा, भूयांसो भीषणप्रजाः ॥३॥
લાજ ઘરવારોને 8 ખાનદાની ઝળકી ઉઠે છે...૯