________________
આ જ સતત ભ૮-૨
9)
-22
सोदासे राज्यमारोप्या - परेधुर्नयुषो नृपः । एकमौपयिकं सिद्धेः, परिव्रज्यामुपाढढे ॥१॥
રાજ્યનો ભાર સોદાસ પુત્ર ઉપર સ્થાપન કરીને શ્રી નઘુષ મહારાજાએ સિદ્ધિ પદના એક ઉપાયરુપ દીક્ષા અંગીકાર કરી.
આ હકીકતનું પ્રતિપાદન કરતાં પઉમચરિયા પ્રણેતા મહાપુરુષ પણ ફરમાવે છે કે
नयुषो परिठवेठ, सोढासं सीढीयासुयं रज्जे । निवखन्तो नरवसभो, परिचत्त परिग्गहारम्भो ॥१॥
નઘુષ મહારાજા સિંહિકાદેવીના પુત્ર સોઘસને રાજ્ય ઉપર સ્થાપન | ૯૪ કરીને પુરુષોમાં વૃષભ સમા તે, પરિગ્રહ અને આરંભનો પરિત્યાગ કરીને સંસારની બહાર નીકળી ગયા. અર્થા—અણગાર બન્યા.
ઉત્સવમાં “અ-મારિ’ની ઉદ્ઘોષણા રાજ્યના માલિક બનેલા શ્રી સોદાસ મહારાજા ઘણા જ માંસલોલુપ હતા. પોતાની માંસલોલુપતાના કારણે સોદાસ રાજા કઈ-કઈ જાતના અનર્થો કરે છે ? અને કેવી-કેવી દશામાં આવી પડે છે ? તથા પુણ્યવાન હોવાના કારણે ઉત્તમ સંસર્ગને પામી અંતે કેવી રીતે પ્રભુ પ્રણીત શ્રમણધર્મના પુનિતપંથને પામી શકે છે, એ વસ્તુ ખાસ જાણવા જેવી છે.
સોદાસ નામના રાજાના રાજ્યમાં, કોઈ એક સુંદર અવસર ઉપર શ્રી અરિહંત પરમાત્માનો અષ્ટાદ્ધિક ઉત્સવ આરંભાયો, ત્યારે આખાયે રાજ્યમાં ‘અ-મારિ'ની ઉદ્ઘોષણા કરવામાં આવતી હતી, એ જ રીતે આ અવસરે પણ મંત્રીઓએ રાજ્યમાં, અ-મારિ'ની ઘોષણા કરાવી. અ-મારિની ઘોષણા કરાવનાર મંત્રીઓએ પોતાના રાજા સોદાસને પણ કહયું હતું કે
“અર્ધદ્રષ્ટર્લિંdaોવે, નારદ્રાઢિમાં ત્વચૂર્વેઃ ? રાદ્વીત્ત્વમવિ મા ક્ષ્મ તત, XXXXXXX?”
શ્રી અરિહંત પરમાત્માઓના અષ્ટાદ્ધિક ઉત્સવમાં આપના પૂર્વજોએ ર માંસ ખાધું નથી તે કારણથી આ ઉત્સવમાં આપ પણ માંસ ખાતા નહિ,” રાજ્યમાં “અ-મારિ'ની ઘોષણા થવા છતાં અને મંત્રીઓએ પોતાના પૂર્વજોની સ્થિતિને જણાવવા છતાં પણ માંસભોજનના પ્રેમી એવા સોઘસે, મંત્રીઓના કથનને વચનથી સ્વીકાર્યું પણ હૃદયથી સ્વીકાર્યું નહીં.
હજી (હ) (જી.
w)