Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१८
राजनीयसूत्रे
टीका - ' तस्स ण' इत्यादि
तस्य खलु प्रदेशिनो राज्ञो ज्येष्ठ भ्रातृवयस्यकः = ज्येष्ठ भ्रातृतुल्यो वयस्यकःः स्वस्य परमादरणीयत्वात् चित्रो नाम = चित्रनामा सारथि; आसीत । स चित्रसारथिः आढ़यः = समृद्धः 'जाव - यावत् - यावत्पदेन - दित्ते वित्थिष्णविउल-सयणासण - जाण - वाहणाइण्णे बहुधण - बहुजायख्व-रयए आओगसंपभोग पत्ते विच्छड्डिय विउलभत्तपाणे बहुदासीदास गोमहिसग वेलय.
बार बार पूछा जाता था- विशेषरूप से पूछा जाता था (मेढीपमाण आहारे आलंबणभूए, चक्खुभूए, सब्वट्टणिसव्वभूमियासु लद्धपच्चए विष्णबियारे रज्जधुराचितए यावि होत्था ) जिस प्रकार मेधि को आश्रित करके वैल घूमते हैं उसी प्रकार उसे आश्रित करके मंत्रिमंडल मंत्रकरनेरूप कार्यो में प्रवृत्त होता था. अतः वह मेंधीरूप था तथा प्रत्यक्षादिक प्रमाणों की तरह वह हेयोपादेय पदार्थों में प्रवृत्तिनिवृत्तिशाली होने के कारण संशयरहित होकर पदार्थों का परिच्छेदक था. इसलिये वह प्रमाणरूप था. आधारभूतपदार्थों की तरह वह सब का आश्रयदाता था. रज्जु स्तंभादिकों की तरह वह विपत्तिरूप कूप में पतित जनों का उद्धारक होने के कारण अवलम्बन रूप था, यहां यह शंका हो सकती हैं आधार और अवलम्बन में कथा भेद है ! इस का उत्तर है कि जिसके सहारे से मनुष्य अपनी उन्नति करता है या स्वरूपावस्थ होता है उसका नाम आधार है तथा जिसके अवलम्बन से विपत्तियां दूर होती हैं उसका नाम अवल
એની સાથે મંત્રણા કરવામાં આવતી હતી. અને સવિશેષ રૂપમાં એને પૂછવામાં मातु तु. ( मेढीपमाण आहारे आलंबणभूए, सव्वट्टाणसव्वभूमियासु लद्धपच्चए विष्णवियारे रज्जधुराचितए यानि होत्था) भेटिना साधारे भ ખળદ ફરે છે તેમ એને આધાર માનીને મત્રિમ`ડળ માત્રા વગેરે કાર્યોમાં પ્રવૃત્ત થતું હતું. એથી તે મેઢીરૂપ હતા. પ્રત્યક્ષાદિક પ્રમાણેાની જેમ તે હૈયાપાદેય પદામાં પ્રવૃત્તિ નિવૃત્તિશાલી હાવા બદલ પદાર્થોનો તે નિઃશ'કપણે પરિચ્છેદક હતા. એથી તે પ્રમાણુરૂપ હતા. આધારભૂત પદાર્થાની જેમ તે સૌ કોઇનો આશ્રયદાતા હતા. રજ્જુ સ્ત་ભાર્દિકાની જેમ વિપત્તિરૂપ ગ્રૂપમાં પડેલાઓનુ રક્ષણ કરનાર હેાવાથી તે અવલ બનરૂપ હતો. અહીં આધાર અને અવલખનના અર્થ વિષે શંકા ઉત્પન્ન થઈ શકે છે કે એએ અન્નેમાં શે! તફાવત છે? તો સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે જેના સહારે–આશ્રયે માણસ ઉન્નતિ કરે છે કે સ્વરુપાવસ્થ હાય છે તેનું નામ આધાર છે, તેમજ જેના અવલખનથી વિપત્તિ દૂર થાય છે.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨