Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू. १६४ सूर्याभदेवस्य पूर्वभवजीवप्रदेशिराजवर्णनम् ३७९ प्राप्तः कालमासे कालं कृत्वा सौधर्म कल्पे सूर्याभे विमाने उपपातसभायां देवतया उपपन्नः ॥ सू० १६४ ॥
इति प्रदेशिराजस्य वर्णन समाप्तम् ।
टीका-"तए णं से पएसी” इत्यादि-ततःखलु स प्रदेशी राजा सूर्यकान्ताया देव्या-स्वराज्या आत्मानं-स्व संप्रलब्धं-विषप्रदानेन वञ्चितं सूर्यकान्तया मा णार्थ महाविषं दत्तमिति ज्ञात्वा सूर्यकान्ताया देव्या मनसाऽपि-मनोमात्रेणापि अप्रद्विपन्-द्वेषमकुर्वन् यत्रैव पौषधशाला तत्रैवोपागच्छति, पौषधशालां प्रमार्जयति, उच्चारप्रस्रवणभूमि प्रतिलेखयति, दर्भसंरतारकं सस्तृणाति दर्भस स्तारकं दूरोहति-अधिरोहति दर्भसंस्तारकोषयुपविशतीत्यर्थः, पौरस्त्याभिमुख:-पूर्वदिगभिइ पडिकंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सूरिया विमाणे उबवाय भाए देवत्ताए उववन्ने-" उसने पहले गुरू को सम्मुख करके जिन अतिचारों वा प्रायाख्यान किया था अब उन्हें पुनः अकरण विषय से अतिक्रान्त करके, अर्थात्-आलोचनापूर्वक मिथ्यादुष्कृत देकरके चित्त की समाधि प्राप्त करता हूं. और इसी स्थिति में वह कालमास में काल करके सूर्याभविमान में उपपात सभा में देव पर्याय से उत्पन्न हो गया. ॥
टीकार्थ-प्रदेशी राजाने जब जाना कि- मेरी रानी सूर्यकान्ताने ही मुझे मारने के लिये विष प्रदान कर इस स्थिति पर पहुंचाने का निमित्त उपस्थित किया है तो वह इस हालत में भी उसके प्रति द्वेषभाव से रहित बना रहकर जहां पौषधशाला थी वहां पर चला गया. वहां जाकर उसने पौषधशाला की प्रमार्जना की उच्चार प्रस्रवण भूमि की प्रतिलेखना की. और-दर्भ का सं तारक बिछाया बिछाकर फिर वह उसपर पूर्व दिशा की ओर मुँह करके प्रभारी विया२ ४शन 'आलोइयपडिकंते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे सूरियाभे विमाणे उववायसभाए देवत्ताए उववन्ने" तेणे पद ગુરૂની સામે જે અતિચારાનું પ્રત્યાખ્યાન કર્યું હતુ હવે તેમને ફરી અકરણ વિષયથી અતિક્રાંત કરીને-એટલે કે “આલેચનાપૂર્વક મિથ્યા દુષ્કૃત આપીને ચિત્તની સમાધિ પ્રાપ્ત કરું છું. અને આવી સ્થિતિમાં તે કાલમાસમાં કોલ કરીને સૂર્યાભવિમાનમાં ઉપપાત સભામાં દેવ પર્યાયથી જન્મ પામે.
ટકાથ–પ્રદેશી રાજાએ જ્યારે આ વાત જાણું કે મારી રાણી સૂર્યકાન્તાએજ મને મારવા માટે વિષ આપ્યું છે અને મારી આ દશા કરી છે. તે તે પરિસ્થિતિ માં પણ સૂર્યકાન્તા પ્રત્યે અઢષભાવથી વ્યવહાર કરીને જ્યાં પૌષધશાળા હતી ત્યાં ગયા. ત્યાં જઈને તેણે પૌષધશાળાની પ્રમાર્જના કરી. ઉચારપ્રસવણુ ભૂમિની પ્રતિ લેખના કરી અને દર્ભસસ્તારક પાથર્યો ત્યારપછી તે તેની ઉપર પૂર્વ દિશા તરફ
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨