Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू. १७४ सूर्याभदेवस्य आगामिभववर्णनम् ४३७ नया जनानां चित्तदर्पणे जीवाजीवादिसकलपदार्थाः प्रकाशिष्यन्ते, इत्यर्थः, कूर्म इव गुप्तेन्द्रियः-कूर्मः-कच्छपः, यथा कूमो भयकारणे समुपपागते संवृतसर्वेन्द्रियो भवति, तथैवासौ संसारभ्रमणभयाद् विषयकषायसंरक्षितसकलेन्द्रियो भविष्यतीति । पुष्करपत्रमिव निरुपलेपः-यथा कमलपत्रं जलसंयोगेऽपि जलेन लिप्तं न भवति, तथैवासौ जलतुल्यस्वजनविषये वसन्नपि तत्सम्वन्धरहितो भविष्यतीति, गगनमिव निरालम्बनः-यथाऽऽकाशो निरवलम्बस्तिष्ठति तथैवासौ कुलग्रामनगराधालम्बनवर्जितो भविष्यतीति, अनिल इव निरालयः पवन-इव गृहरहितः, अप्रतिबन्धविहारित्वात्, चन्द्र इव सौम्यलेश्यः-अनुपतापपरिणामसम्पन्नः, सूर इव दीप्ततेजाः द्रव्यतः शरीरदीप्या, भावतस्तपःप्रभृतिना देदीप्यमानः, सागर इव गम्भीर - है. उसी प्रकार उनकी धर्मदेशना से मनुष्यों के चित्तरूप दर्पण में जीवा जीवादिरूप सकलपदार्थ प्रकाशित होंगे,। कूर्म-कच्छप जिस प्रकार भयकारणों के उपस्थित होने पर अपनी इन्द्रियों को गुप्त कर लेता है, उसी प्रकार से यह भी संसारपरिभ्रमणभयसे-विषय तापों से अपनी इन्द्रियों की रक्षा करने वाले होंगे. । जैसे-कमलपत्र जल के संयोग में भी उस से लिप्त नहीं होता है.उसी प्रकार से ये जल तुल्य स्वजनों के बीच में रहते हुवे भी उनके विषय में सम्बन्ध विहीन होंगे. । गगन की तरह ये निरालम्ब होंगे.। अनिल-वायु की तरह ये निरालय होंगे, अनिल को जैसे काई गृह नहीं होता है, उसी प्रकार से अप्रतिवन्धबिहारी होंगे। चन्द्र के समान ये सौम्यलेश्यावाले होंगे सूर्य की तरह दीप्ततेज होगे तेज द्रव्य-और भाव की अपेक्षा दो प्रकार का कहा गया है. इनमें शरीरादि की दीप्तिख्य द्रव्य तेज. और तप-आदि से होनेवाला तेज भावतेज है. । सागर की तरह ये गम्भीर होंगे, हर्ष-शोक રૂપ સકલ પદાર્થ પ્રકાશિત થશે. કર્મ-કચ્છપ જેમ ભવ ઉપસ્થિત થાય ત્યારે પિતાના અંગને સંકેચી લે છે તેમ તેઓ પણ સંસાર-પરિભ્રમણ ભયથી વિષયતાપથી પિતાની ઇન્દ્રિની રક્ષા કરનાર થશે. જેમ કમલપત્ર પાણીની સંગાવસ્થામાં પણ તેથી લિપ્ત થતું નથી તેમ તેઓ પાણીની જેમ સ્વજનેની વચ્ચે રહેવા છતાં તેમના વિષયમાં સંબંધ વિહીન થશે. ગગનની જેમ તેઓ નિરાલંબ થશે. આકાશ જેમ અવલંબન વગર છે તેમ તેઓ કુલ, ગ્રામ નગર વગેરે અવલંબથી રહિત થશે. અનિલવાયુની જેમ તેઓ નિરાલય થશે અનિલને જેમ કેઈ ઘર નથી તેમ તેઓ પણ અપ્રતિબંધ વિહારી થશે. ચન્દ્રની જેમ એ સૌમ્ય લેશ્યાયુકત થશે. સૂર્યની જેમ તેઓ દીસ તેજવાળા થશે તેજ દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ બે પ્રકારનું છે. આમાં શરીરાદિની દીપ્તિરૂપ દ્રવ્યતેજ અને તપઃપ્રકૃતિથી જાયમાન તેજ ભાવતેજ છે.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨