Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू. १७४ सूर्याभदेवस्य आगामिभववर्णनम्
४२९
टीका-तणं से" इत्यादि - ततः खलु स दृढप्रतिज्ञो दारकः तेषु पूर्वोक्तेषु विपुलेषु प्रचुरेषु अन्नभोगेषु 'यावत्' - यावत्पदेन - पानभोगेषु लयनमोगेषु बखभोगेष " इति सङ्गृह्यते, तथा-शयनभोगेषु च नो सङ्घयति आसक्ति न करिष्यति नो गति- गृद्धिमान् न मविष्यति, नोमूच्छियति मूर्च्छाभावं नो करिष्यति ना अध्युपपत्स्यते - तदेकमना नो भविष्यति । अमुमेवार्थ स दृष्टान माह - " से जहा णाम" इत्यादि - यथा येन प्रकारेण उत्पलं लोकप्रसिद्धं 'नामकं' इति वाक्यालकारे, पद्मोत्पलमिति वा, पद्ममिति वा 'यावत्' - यावत्पदेन - 'कुसुममिति वा नलिनमिति वा सुभगमिति वा सुगन्धमिति वा पुण्डरीकमिति वा महापुण्डरीकमिति वा शतपत्रमिति वा सहस्रपत्रमिति वा' इति सङ्गृह्यते, तथा-श सहखमिति वा - अत्र इतिशब्दः स्वरूपनिर्देशे, वा शाब्दो विकल्पे, पडे-कर्दमे जातं
वर्जित होने के कारण सुस्पष्ट सकल आचारवाले हो ते हुवे उस उस काल में मन-वचन-काय योग में वर्तमान इस लोक के समस्त जीवों के समस्त भावों का जानते हुवे, और देखते हुवे भ्रमण्डल में विहार करेंगे ।
टीकार्थ -- स्पष्ट है, परन्तु - इस में जो विशेषता है, वह इस प्रकार से है - वे दृढप्रतिज्ञदारक उन पूर्वोक्त विपुल अन्नभोगों में यावत् - पानभोगों में, तथा-लयनयोगों में वस्त्रभोगों में आसक्ति नहीं करेंगे, गृद्धियुक्त नहीं बने गे, मूर्च्छाभाव को नहीं धारण करेंगे, और न उन में तल्लीन मन वाले होंगे, इस बात को दृष्टान्त द्वारा यों समझाया गया है- जैसे- पद्मोत्पल अथवा पद्म, यावत् कुसुम, अथवा नलिन या सुभग, या सुगन्ध, या पुण्डरीक, या - महापुण्डरीक, या शतपत्र, या - सहस्रपत्र, ये सब कमलजाति के भेदरूप कमल
વસ્તુ ખાકી રહેશે નહિ સાવદ્યાચારથી ર્જિત હાવા બદલ સુસ્પષ્ટ સકલ આચારવાળા થઇને તે તે કાલમાં મનવચન, કાય, ચેાગમાં વર્તમાન આ લાકના સમસ્ત જીવાને સમસ્ત ભાવાને જાણતાં અને જોતાં ભૂમડલમાં વિહાર કરશે.
ટીકાઃ સ્પષ્ટ છે. પણ આમાં જે વિશેષતા છે તે આ પ્રમાણે છે. તે દૃઢપ્રતિજ્ઞ દ્વારક તે વિપુલ અન્નક્ષેાગામાં યાવત્ પાનભોગામાં, લયભોગામાં, વસ્ત્રભોગમાં તેમજ શયનભોગામાં આસક્ત થશે નહિં, ગૃદ્ધિયુકત ખની નહિ, મૂર્છાભાવયુકત થશે નહિ અને તેમાં તલ્લીન પણ થશે નહિ. એજ વાતને દૃષ્ટાંત વડે આ પ્રમાણે સમજાવવામાં આવી છે કે જેમ પદ્મોત્પલ અથવા પદ્મ યાવત્ કુસુમ; અથવા નલિન કે સુભગ, કે સુગંધ, કે પુંડરીક, કે મહાપુડરીક, કે શતપત્ર, કે સહસ્રપત્ર આ બધા કમલ જાતિના કમળા કમ (કાદવ)માં ઉત્પન્ન હાય છે, પાણીમાં વૃદ્ધિ પામે છે,
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨