Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४१२
राजप्रश्नीयसूत्रे नर्तनम् ४ । गीतम्-गन्धर्वकलाज्ञानविज्ञानरूपम् ५ । वादितम्-ततविततादि मेदभिन्नं वाद्यम् ६ । स्वरगतम-षड्जऋषभादिस्वरज्ञानम् ७। पुष्करगतम्-मृद
मुरजादिभेदयुक्तं विज्ञानम्. अस्य वाद्यान्तर्गतत्वेऽपि यत्पृथकथनं तत् परमसङ्गीताङ्गत्वख्यापतार्थम् ८। समतालम्-समः-अन्यूनाधिकमात्रकः तालः-गीतादिमानकालो यत्र तत् समतालविज्ञानमित्यथः ९। द्यूत-प्रसिद्धम् १० । जन वाद-बूतविशेषः ११ । पाशकम्-पाशैः खेलनरूपं द्यूतम् १२ । अष्टापदम्-सारि फलधतमेव १३। पौरकृत्यम-पुरस्य कृतिः-निर्माणं तद्विषयं विज्ञान पौरकृत्यपुरनिर्माणकलेत्यर्थः. तत् अत्र त्रिविधः पाठ उपलभ्यते तयाहि-पोरेकच्च' 'पोरेवच्चं' 'पोरेकव्वं' इति । प्रत्येकस्य छायापि तदनुसारेणैव भवति–'पोरेकृत्यम्' पौरपत्यम् 'पुर काव्यम्' इति । तत्र पोरेकच्च" इत्यस्य व्याख्याऽत्र कृता 'पोरेवच्चं' पौरपत्यम्नगररक्षककला, 'पोरेकव्वं' पुरःकाव्यम्-पुरतःपुरतः काव्यरूपवाणी निस्सारणं शीघ्रकवित्वमित्यर्थः ।१४। दकमृत्तिकम्-उदक संयुक्तमृत्तिका विवेकद्रव्यप्रयोगलिखने रूप होती है. ३। नाटयकला-अभिनयसहित, विना अभिनय के भेद से दो प्रकार की होती है ४ । गीतकला-गाने आदि में निपुणता प्राप्त करनेरूप होती है. ५। वादित्रकला-तत, वितत आदिरूप वादित्रों के बजाने रूप होती है ६ । स्वरकला-षड्ज, ऋषम-आदि के ज्ञान करानेरूप होती है । पुष्करगतकला-मृदङ्ग, मुरज आदि के बजानेरूप होती है । यद्यषि-यह कला वादित्रकला में अन्तर्भूत हो जाती है, फिर भी-इसे जो स्वतन्त्ररूप से अलग कला कही गई है सो-यह सङ्गीतकलामें उसका उत्कृष्ट अङ्ग है. इस बात को प्रकट करने के लिये कहा गया है ८। गीतादिकों का मान काल जहां होता है, उसका नाम ताल है, इस ताल का जो विज्ञान है वह समताल विज्ञान है ९। जूआ खेलने की चतुराइ का नाम यतकला है १० । जनवाद-यह भी एक प्रकार का विशेष जूआहै, ११। पाशों से घृत खेलने की विशेषनिपुणता का नाम पाशकला है. १२। सारिफल इतरूप अष्टापद कला होती है १३। नगर के निर्माण करने की कला का नाम पौरकृत्यकलाઅભિનય આમ બે પ્રકારની હોય છે. ગીતકલા-સંગીત વગેરેમાં નિપુણતા પ્રાપ્ત કરવી તે છે ૫. વાદિત્રકલા તત, વિતત વગેરે વાજિત્રને વગાડવા તે છે ૬. સ્વરકલા-ષડજ, ઋષભ વગેરેનું જ્ઞાન મેળવવું તે છે ૭. પુષ્કરગત કલા-મૃદંગ, મુરજ વગાડવા તે છે, જો કે આ કલા વાજિંત્રકલાની અન્તભૂત થઈ જાય છે પણ છતાંએ આને જે સ્વતંત્ર રૂપમાં જુદી કલા ગણે છે તેનું કારણ આ છે કે આ કલાનું સંગીત કલામાં અતીવ મહત્ત્વપૂર્ણ સ્થાન છે ૮. ગીત વગેરેને જે માનકાલ હોય છે તેનું નામ તાલ છે, આ તાલનું જે વિજ્ઞાન છે તે સમતાલ વિજ્ઞાન છે ૯ જુગાર રમવાની કુશળતાનું નામ - કલાઈ ૧૦. જનવાદ પણ એક જાતને વિશેષ જુગાર છે ૧૧. પાસાઓથી જુગાર રમવામાં વિશેષ નિપુણતા મેળવવાનું નામ “પાશકલા” છે ૧૨. સારિકલ ધ્રતરૂપ અષ્ટાપદકલા હોય છે૧૩. નગરની નિર્માણકલા પકૃત્યકલા છે ૧૪, ઉદક (પાણી)માં મળેલી માટીને જે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨