Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू. १७० सूर्याभदेवस्य आगामिभववर्णनम् ४१५ रत्नविशेषस्तस्य लक्षणम् ४२। वास्तुविद्याम्-गृहभूमेगुणदोषज्ञानरूपाम् ४३ । नगरमानन्-नगरस्य दशयोजनाऽऽयाम-नवयोजनव्यासादि-प्रमाणज्ञानम् ४४ । स्कन्धावारमानम्-सेनानिवेशप्रमाणज्ञानम् ४५। चारम्-चारो-ज्योतिश्चारः, तद्विज्ञानम् ४६ । प्रतिचारम्-प्रतिचरणं प्रतिचार:-रोगिणः प्रतीकारकरणं, तद्विषयकज्ञानम् ४७ । व्यूहम्-सामान्यतः सैन्यरचनं, तद्विषयज्ञानम४८ चक्रब्यूहम्-चक्राऽऽकृतिकसैन्यरचनाम् ४९ । गरुडव्यहम-गरुडाऽऽकृतिकसैन्यरचनाम् ५० । शकटब्यूहम्-शकटाऽऽकृतिकसैन्यरचनाम् ५१ । युद्धम्-युद्धकलाम् ५२ । नियुद्धम्मल्लयुद्धकरणकलाम ५३। युद्धयुद्धम्-खङ्गादिप्रक्षेपणपूर्वकमहायुद्धकलाम् ५४ । अस्थियुद्धम-अस्थिभिः-कूपरादिभिः प्रहरणं, तत्कलाम् । यद्वा 'दृष्टियुद्धम्' इति करने के लक्षणों को जानना ४२ । गृहभूमि के गुण दोषों का ज्ञान होना इसका नाम बास्तु विद्या कला है,४३ नगरकी दशयोजन लम्बाई और नौ योजन चौडाई आदि प्रमाण का ज्ञान होना यह नगरमान कला है ४४। सेनानिवेश के प्रमाण का होना-स्कन्धावार मानकला है ४५। नक्षत्रादिक ज्योतिष्कों की चाल का ज्ञान होना चारककला है.४६ । रोगों के प्रतिकार करने के उपायों का ज्ञान होना प्रतिचारकला है. ४७। सामान्यरूप में सैन्यरचना का ज्ञान होना, यह व्यूह कला है. ४८। चक्राकाररूप में सैन्य की रचना करना चक्रव्यूहकला है. ४९॥ गरुड के आकार में सैन्य की रचना करना यह गरुड व्यूहकला है. ५० शकट के रूप में सैन्य की रचना करने का ज्ञान होना यह शकटव्यूहकला है ५१। युद्ध करने का ज्ञान होना यह युद्धकला है, ५२ । मल्लयुद्ध करने का ज्ञान होता यह मल्लयुद्ध या नियुद्धकला है ५३। तलवार आदि चलाते हुवे घमासान युद्ध करना यह युद्धयुद्धकला है. ५४। अस्थि-टोहनी आदि से प्रहार करने की चतुराई का આધારે કરવામાં આવે છે કર ગૃહભૂમિના ગુણદોષનું જ્ઞાન થવું તે વાસ્તુવિદ્યાકલા છે.૪૩ નગરની દશ એજન લંબાઈ અને નવજન પહોળાઈ વિગેરે પ્રમાણનું જ્ઞાન થવું તે “નગરમાન કલા” છે.૪૪ સેનાનિવેશના પ્રમાણનું જ્ઞાન થવું તે સ્કંધાવારમાન કલા છે.૪૫ નક્ષત્રાદિક જ્યોતિષ્કની ગતિનું જ્ઞાન થવું તે ચાર કલા છે ૪૬ રેગોને મટાડવાના ઉપાયાનું જ્ઞાન તે પ્રતિચાર કલા છે.૪૭ સામાન્ય રૂપથી રીન્યરચનાનું જ્ઞાન થવું તે ચક્ર બૃહ કલા છે. ૪૮ચક્રાકારકરૂપમાં સૌન્યરચના કરવી ચક્રમૂહ કલા છે. ૪૯ ગરૂડના આકારથી સન્યની રચના કરવી તેનું નામ ગરૂડબૃહ કલા છે. ૫૦ શકટના રૂપમાં રસૈન્યની રચના કરવાનું જ્ઞાન થવું તે શકટયૂહ કલા છે. ૫૧ યુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે યુદ્ધ કલા છે.પર મલયુદ્ધ કરવાનું જ્ઞાન થવું તે મલયુદ્ધ કે નિયુદ્ધકલા છે. ૫૩ તરવાર વગેરે ફેરવતાં ભયંકર યુદ્ધ કરવું તે યુદ્ધ યુદ્ધ કલા છે.૫૪ અસ્થિ-ટેની વગેરેથી પ્રહાર કરવાની કુશળતાનું નામ અસ્થિયુદ્ધ કલા છે. અથવા “દૃષ્ટિ યુદ્ધ’ આ પાઠમાં
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨