Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सु. १२५ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम्
१५५
ततः खलु स चित्रः सारथिस्त' रथं नैकानि= अनेकानि बहूनि योजनानि उद्भ्रा मयति = शीघ्रगत्या धावयति । ततः खलु स प्रदेशी राजा उष्णेन = आतपेन च तृष्णया = पिपासया रथवातेन = रथगत्युद्भवेन वायुना च परिक्लान्तः = खिन्नः सन् चित्र सारथिमेचमवादीत् - हे चित्र ! परिक्लात = खिन्नं मे मम शरीरम् अतो रथं परावर्त्तय= निवर्तय । ततः खलु स चित्र : सारथिः रथं परावर्त्तयति, यत्र ैव भृगवनमुद्यानं तत्र वोषागच्छति, प्रदेशिन राजानमेवमवादीत्एतत् खलु स्वामिन ! मृगवनमुद्यानमस्ति, अत्र = अस्मिन्नुद्याने स्थित्वा अश्वानां श्रम= खेद कमलानि च सम्यक् = समीचीनतया अपनयामः दूरीकुर्मः। ततः खलु स प्रदेशी राजा चित्र सारथिमेवमवादीत् - हे चित्र ! एवं भवतु = यथा त्वया कथित तथैव भवतु अभय तिष्ठाम इति भावः || सू० १२५॥
मूलम् - तपणं से चित्ते सारही जेणेव मियवणे उज्जाणे जेणेव केसिस्स कुमारसमणस्स अदूरसामंते तेणेव उवागच्छइ, तुरए foroes रहं ठवेइ, रहाओ पच्चोरुहइ, तुरए मोएइ, पएसि रायं एवं
होकर चलाया. जब नगरी से वह रथ बाहर हो गया तब उसने कई योजनों तक उस रथको इतने अधिकरूप से चलाया कि प्रदेशी राजा परिक्लान्त हो गया, (थकगया) आतप से तप गया और पिपासा की वेदना से व्या कुल हो उठा। तब सारथि से उसने उसी समय रथको लौटाने के लिये कहा. सारथिने आज्ञानुसार रथ को लौटा लिया और मृगवन उद्यान की ओर ले चला। वहां पहुंच कर सारथिने घोडों को विश्रान्ति देने के निमित्त रथखडा कर लिया और प्रदेशी राजा से वहां ठहर कर घोड़ों को मार्गजन्य प रिश्रमको दूर करने की बात कही प्रदेशी राजाने बातको मानलिया । सू. १२५ । ગયા ત્યારે ચિત્ર સારયિએ તે રથને શ્વેતાંબિકા નગરીની મધ્યમાગ માંથી થઇને હાંકયા. આ પ્રમાણે તે રથ જયારે શ્વેતાંત્રિકા નગરીથી બહાર નીકળી ગયેા ત્યારે ઘણા ચેાજના સુધી તે રથને તીવ્ર વેગથી ચલાવ્યા કે જેથી તે પ્રદેશી રાજા પરિકલાંત થઈ ગા, તાપથી તપી ગયા અને તરસની વેદનાથી વ્યાકુળ થઇ ગયા. રાજાએ સારથિને તરત જ રથ પાછો વાળવાનો આદેશ આપ્યા, સારથિએ રાજાની આજ્ઞા પ્રમાણે રથને પાછા વાળી લીધેા અને મૃગવન ઉદ્યાનની તરફ તે રથને લઈ ગયા. ત્યાં પહોંચીને સારથિએ ઘોડાઓનો વિશ્રાંતિ આપવા માટે રથ ને ઉભા રાખો અને પ્રદેશી રાજાને ત્યાં રોકાઇને ઘોડાઓના રસ્તાના થાકને દૂર કરવાની વાત કરી, પ્રદેશી રાજાએ પણ તેની વાત માની લીધી, રાસ. ૧૨પા
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨