Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका. सूत्र १३४ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् २०७ दर्शिनी, धर्मपरञ्जना-धर्मानुरागिणी, धर्म समुदाचारा-धार्मिकसदाचारसंपन्ना, धमें णैव-जिनोक्तधमें वृत्ति जीवनयात्रां, कल्पयमाना कुर्वाणा, पुनःसा कीदृशी ? इति जिज्ञासायामाह-"अभिगतजीवाऽजीवे"-त्यादि-सर्वः वर्णकःवर्णनकारकपदसमूहो बोध्यः, यावद् आत्मानं भावयमाना व्यहरत् । अत्रत्य यावत्पदेन–'अभिगतजीवाजीचा' इत्यादि सर्वोऽपि पाटश्चतुर्दशाधिकैक शततमसूत्रतः स्त्रीत्वनिर्देशेन बोध्यः । अर्थोऽपि तत्रत एव विज्ञेयः । साअनन्तरोक्ता आर्यिका पितामही खलु तव वक्तव्यतया तवमतेन मुबहुम्अतिप्रचुरं, पुण्योपवयं-पुण्यकर्मसमूहं समय समुपाज्य कालमासे काल प्रलोकिनी थी, धर्म रज्जना-धर्मानुरागवाली थी, धर्म समुदाचारा-धार्मिक सदाचार से संपन्न थी. और जिनाक्तधर्म से ही अपनी जीवनयात्रा करने वाली थी. तथा जीव और अजीव तत्त्व के स्वरूप की ज्ञाता थी. अभिगतजीवाजीवा' इत्यादिरूप से वर्णन करने वाला पदसमूह और यहां यावत्पद से गृहीत पदसमूह ११४ वे सूत्र में वर्णित हुआ है, सो उसे यहां स्त्रीलिङ्ग की विभक्ति लगाकर ग्रहण कर कहना चाहिये तथा इन पदों का अर्थ भी वहां से जानना चाहिये. ऐसी वह आर्यिका-पितामहीदादी आपके मन्तव्यानुसार अतिप्रचुर पुण्य का उपचय करके कालमास में जब मरी तब वह अनेकविध देवलोकों में देव की पर्याय से उत्पन्न हुई हैं. उस आर्यिका का मैं पौत्र हूं, जो धर्म उसको बहुत अधिक इष्ट यावत कान्त था. यावत् पदसे वहां १३२ वें सूत्र में प्रोक्त इस विषय के विशेषणगृहीत हुए हैं। ये विशेषण वहां उसके पितामह के प्रकरण में दिये गये हैं।
દેશ કરનારા હતા, ધર્મપ્રલેકિની–ધર્મદશિની હતા, ધર્મપ્રરંજના-ધર્માનુરાગવાળા હતા, ધર્મસમુદાચારા-ધાર્મિક સદાચાર સંપન્ન હતા અને જિનેક્ત ધર્મ પ્રમાણે જ પિતાનું જીવન પસાર કરતા હતા. તેમજ જીવ અને અજીવ તત્ત્વના સ્વરૂપને જાણનારા હતા 'अभिगत जीवाजीवा' 4 मने अने म०१ वगेरे ३५मा वर्णन ४२॥२ ५४ समूह અને અહીં યાવત્પદથી ગૃહીત પદ સમૂહ ૧૧૪ સૂત્રમાં વર્ણિત થયેલ છે. અહીં તેને સ્ત્રીલિંગની વિભકિત લગાડીને અર્થ કરે જોઈએ તેમજ આ પદને અર્થ પણ ત્યાંથી જ જાણી લેવું જોઈએ. એવી તે આર્થિક દાદી તમારા મન્તવ્ય મુજબ અતિપ્રત્યુર પુણ્યને સંચય કરીને કાલમાસમાં જયારે મરણ પામ્યા ત્યારે તે ઘણા દેવલોકમાં દેવની પર્યાયથી જન્મ પામ્યા છે. તે આયિકાને હું પૌત્ર છું તેમને ધર્મ ખૂબજ ઈષ્ટ યાવત્ કાન્ત હો યાવત પદથી અહીં ૧૩રમાં સૂત્રમાં પ્રેકત આ વિષયના વિશેષણે ગૃહીત થયાં આ વિશેષણે ત્યાં તેના દાદાના પ્રકરણમાં
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨