Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सु. १३२ सूर्याभदेवस्य पूर्वभवजी व प्रदेशोराजवर्णनम्
१९७
नरकेषु नैरधिकः इच्छति मानुष्य लोक शीघ्रमागन्तु नैव खलु शक्नोति । तत् श्रद्धेहि खलु प्रदेशिन् ! यथा-अन्यो जीव अन्यत् शरीरम् नो तज्जीवः स शरीरम् ॥ सू. १३२ ॥
टीका--' तर ण केसीकुमारसमणे' इत्यादि - ततः - तदनन्तरम्, खलु केशीकुमारश्रमणः प्रदेशिन राजानमेवमवादीत हे प्रदेशिन ! तब सूर्यकान्तानाम देवी =राज्ञी अस्ति खलु ?, ततः प्रदेशी राजोत्तरपति-हन्त !' इति
-
एहिं चउहि ठाणेहि पएसी ! अहुणावचन्ने नरएस नेरइएस नेरइए इच्छर माणुस लोग हव्वमागच्छितए नो वेव ण संवाएइ) इस प्रकार इन चार कारणों से हे पदेशिन् ! अधुनोपपन्नक नारक मनुष्यलोक में शीघ्र जाने का अभिलाषी होता हुआ भी वह वहां से शीघ्र मनुष्यलोक में नहीं आ सकता है । ( तं सद्दहाहि णं पएसी ! जहा अन्नो जीवो अन्नं सरीरं नो तं जीवो तं सरीर) इसलिये हे प्रदेशिन् ! तुम स बात पर अवश्य विश्वास करो, कि जीव भिन्न है और शरीर भिन्न है. ।
टीकार्थ - केशीकुमार श्रमणने प्रदेशी राजा से जो कहा वह इस सूत्र द्वारा प्रकट किया गया है. इसमें जीव भिन्न है और शरीरभिन्न है इस बातको उसके आर्यक - ( पितामह दादा) नरक से आकर उसे क्यों नहीं समझाते हैं इस बात को उत्तर उसे समझाया गया है. उससे केशीकुमारश्रमणने कहा हे प्रदेशिन ! तुम्हारी जो सूर्यकान्ता देवी है उससे यदि कोई मनुष्य उसी के जैसे विशेषणों वाला बन कर मनोऽनुकूल शब्द
शतो नथी. (इच्चे एहि चउहि ठाणेहि पएसी ! अहुणोववन्ने नरएसु नेरइएस नेरइए इच्छ माणुसं लोगं हवमागच्छित्तए नो चेव णं संचाएइ) આ પ્રમાણે આ ચારે ચાર કારણેાથી હે પ્રદેશ! અધુનેાપપન્નક નારક મનુષ્યલાકમાં જલદી આવવાની ઇચ્છા રાખતા હોય છતાં એ ત્યાંથી જલદી મનુષ્યલાકમાં આવી शतो नथी (तं सद्दहाहि ण पएसी ! जहा अन्नो जावो अन्नं सरीर, नो तं जीवो त सरीरं) मेथी हे अहेशिन ! तमे भा વાત પર અવશ્ય વિશ્વાસ કરી કે જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે.
ટીકા કેશીકુમારશ્રમણે પ્રદેશી રાજાને જે કંઈ કહ્યુ છે તે બધું આ સૂત્ર વડે પ્રકટ કરવામાં આવ્યુ છે. આમાં જીવ ભિન્ન છે અને શરીર ભિન્ન છે એ વાતને તેના આક (પિતામહ-દાદા) નરકમાંથી આવીને કેમ સમજાવતા નથી એ વાત આ પ્રમાણે તેને સમજાવવામાં આવી છે. કેશીકુમારશ્રમણે કહ્યું કે હૈ પ્રદેશિન્ ! તમારી જે સૂર્યકાંતાદેવી છે તેની સાથે જો કોઇ માણસ તેના જેવા વિશેષણાથી યુકત થઈને
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨