Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे टीका-'तएणं से' इत्यादि
ततः खलु स चित्रः सारथिः पदेशिना राज्ञा एवं पूर्वोक्तप्रकारेण उक्तः सन् हृष्ट यावत-यावत्पदेन-हृष्ठतुष्टचित्तानन्दितः प्रोतिमनाः परमसौमनस्थितो हर्ष वशविसर्प श्रदय: करतलपरिगृहीत दशनखं शिर आवत मस्तके अञ्जलिं कृत्वा एवं देवस्तथेति आज्ञाया विनयेन वचन प्रतिशृणोति' इति संग्रा. ह्यम् । अस्य वाक्यस्यार्थाऽस्यैव सूत्रस्य पश्चमसूत्र टीकातोऽवगम्य इति पतिश्रुत्य तत् महार्थ यावत् प्राभृतं गृह्णाति उपादत्ते, गृहीत्वा प्रदेशिनो राज्ञः अन्तिकात समीपात् पतिनिष्कामति, प्रतिनिष्क्रम्य श्वेतविकाया नगर्या मध्यहुए बधाया, और बधाकर उस महाप्रयोजनसाधक यावत् प्राभृत को इन्हें दिया, अर्थात् राजा को भेट किया।
टीकार्थ-प्रदेशी राजाने जब अपने चित्र सारथि से ऐसा कहा तब हृष्ट हुआ, तुष्ट हुआ एवं चित्त में आनन्दित हुआ प्रीतियुक्त मनवाला हुआ, परमसोमनस्थित हुआ हर्ष के वश से उसका हृदयहर्षित होने लग गया. उसी समय उसने करतलपरिगृहीत, दशनखसंयुक्त एवं शिर पर आवर्तवाली ऐसी अंजलि करके "हे देव ! आप जैसे कहते हैं सो मुझे प्रमाण है" इस प्रकार कह कर उनकी आज्ञा को बडे विनय के साथ स्वीकार किया, हृष्ट तुष्ट आदि पदों का अर्थ इस सूत्र के पांचवें सूत्र की टीका से जानना चाहिये । इस प्रकार अपने स्वामी की आज्ञा स्वी. कार करके उसने उस महाप्रयोजन साधक यावत् माभृत (भेट) को अपने हाथ में ले लिया और लेकर वह प्रदेशी राजा के पास से चला आया और श्वेतविका नगरी के मध्यभाग से होकर अपने घर पर आ गया वहां आकरके મસ્તકે મૂકી તે જયવિજ્ય શબ્દોનું ઉચ્ચારણ કરતાં વધામણી આપી અને ત્યારપછી તે મહાપ્રયજન સાધક યાવત ભેટને રાજાની સામે મૂકી–રાજાને તે ભેટ અર્પિત કરી.
ટકાથ–પ્રદેશી રાજાએ જયારે પિતાના ચિત્ર સારથિને આ પ્રમાણે કહ્યું ત્યારે હૃષ્ટ, તુષ્ટ, ચિત્તમાં આનંદિત અને પ્રીતિયુકત મનવાળે થયેલે તથા પરમસીમનસ્થિત થયેલે તે હર્ષાતિરેકથી અતીવ હર્ષિત થઈ ગયું. તેણે તરત જ કરતલ પરિગ્રહીત દશનખસંયુક્ત અને મસ્તક પર અંજલિ ફેરવીને કહ્યું-“હે દેવ! જે આ૫ આજ્ઞા કરે છે તે મારા માટે પ્રમાણરૂપ છે. આ પ્રમાણે કહીને તેણે રાજાની આજ્ઞાને સ્વીકારી લીધી. હુષ્ટ તુષ્ટ વગેરે પદનો અર્થ આ સૂત્રની પાંચમાં સૂત્રની ટીકામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ રીતે પિતાના સ્વામીની આજ્ઞાને સ્વીકારી તેણે મહાપ્રયોજન સાધક યાવત્ ભેટને હાથમાં લીધી અને લઈને તે પ્રદેશ રાજા પાસેથી આવતે રહ્યો અને વિકાનગરીના મધ્યભાગમાં થઈને પિતાને ઘેર ગયે, ત્યાં પહોંચીને તેણે તે
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨