Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३६
राजप्रश्नीयसूत्रे प्रायश्चित्तानि-दुःस्वप्नादिविघातार्थमवश्यकरणी यत्वाद् येन स तथा, तत् कौतुकानि-मषीतिलकादीनि, मङ्गलानि तु सिद्ध दध्यक्षतदुर्वाङ्कुरादीनि । तथासन्नद्धबद्धवर्मितकवच:-सन्नद्धं शरीरे आरोपणात. बद्ध-गाढतरबन्धनेन बन्धनात्, वर्मितम् अङ्गरक्षार्थ सुष्टुतया परिहितं कवचं येन सः, तथाउत्पीडितशरासनपट्टिका-उत्पीडिता प्रत्यश्वारोपणेन नम्रीकृता शरासनपट्टिका धनुर्दण्डो येन सः, अथवा-उत्पाडिता-स्कन्धे स्थापिता शरासनपट्टिका धनु
आदिकों के लिये अन्न का भाग किया, दुःस्वप्न आदिकों को नष्ट करने के लिये अवश्यकरणीय होने से कौतुक मङ्गलरूप प्रायश्चित्त किये मषी तिलक आदिकों का नाम कौतुक, सिद्धार्थ सरसो, दही. अक्षत दर्वाङ्कुर आदिकों का नाम मंगल है। बाद में उसने सन्नद्र, बद्ध, वर्मित कवच को पहिरा, पहिले उसे शरीर पर आरोपण किया. इसलिये वह कवच सन्नद्ध हुआ, बाद में वह गाढतर बंधन से जकडकर कस दिया गया. इससे बद्ध हुआ, तथा अगरक्षा के निमित्त ही यह धारण किया गया था. अतावर्मित हुआ "उत्पीडितशरासनपटिकः" से यह प्रकट किया गया है कि वह शरासनपट्टिका-धनुर्दण्ड जब प्रत्यंचा पर आरोपित किया गया तब झुक गया. अथवा उत्पीडित शब्द का अर्थ 'कंधे पर रखना भी है। तथाच प्रत्यंचा आरोपित की जाने से झुका दिया है, धनुप दण्ड जिसने अथवा स्कन्ध पर आरोपित किया है धनुदण्ड जिसने ऐसा वह चित्रसारथी हो गया तात्पर्य कहनेका यही है कि उस चित्रसारथीने अपने धनुष पर प्रत्यचा आरोपित करली, अथवा उसे हाथ में न लेकर कंधे पर हाँग लिया. अपने कंठ કરવા માટે અવશ્યકરણીય મંગલરૂપ પ્રાયશ્ચિત્તો કર્યા. મીતિલક વગેરેને કૌતુક, સિદ્ધાદ્ધ-સર્ષપ, દહીં, અક્ષત દુર્વાકુર વગેરેને મંગલ કહે છે. ત્યારપછી તેણે સન્નદ્ધ, બ, વર્મિત કવચ પહેલું. પહેલાં તે કવચનું તેણે શરીર પર આરેપણ કર્યું. એથી તે કવચ સન્નદ્ધ થયું ત્યારપછી ગાઢતર બંધનવડે કરવામાં આવ્યું એથી તે બદ્ધ થયું. અને અંગરક્ષક માટે તેને ધારણ કરવામાં આવ્યું. હતું એથી તે વમિત થયું. "उत्पीडितशरासनपट्टिक;" मेथी मा २५०८ ४२पार्भा माव्यु छ ते शासनपट्टिा (ધનુષદંડા) પર જયારે પ્રત્યંચા ચઢાવવામાં આવી તે શરાસન પટ્ટિક નમી ગઈ હતી. અથવા ઉત્પીડિત શબ્દનો અર્થ ખભા પર મૂકવું” પણ થાય છે. પ્રત્યંચા ચઢાવવાથી જેણે ધનુષદંડને નમાવી દીધા છે અથવા ખભા પર જેણે ધનુડ ધારણ કર્યો છે એવો તે ચિત્રસારથિ શોભવા લાગે. મતલબ છે કે તે ચિત્ર સારથિએ પિતાના ધનુષ પર પ્રત્યંચા ચઢાવી લીધી હતી. અથવા તે ધનુષને હાથમાંથી ખભા પર ભેરવી દીધું
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨