Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
१३८
राजप्रश्नीयसूत्रे टीका-'तरण केसी' इत्यादि
ततः खलु केशीकुमारश्रमणः चित्र सारथिम् एवं वक्ष्यमाणपकारेण अवादीत् उक्तवान्-हे चित्र ! एवं खलु त्वं विजानाहि, यत् चतुर्भिःस्थानः कारणैः जीवः केवलिमज्ञमतीर्थकदुपदिष्टं धर्म श्रवणताये-श्रोतु नो लभतेनो प्राप्नोति. तद्यथा-आरामगतम्-आराम: विविधपुष्पजात्युपशोभितः, तत्र गतप्राप्तवा, उद्यानगतम्-उद्यान पुष्पफलोपेतवृक्षोपशोभित बहुजनसेव्यम् उद्यानिकास्थान तत्र गत प्राप्त वा श्रमण साधु वा मानबतधारित श्रावक वा नो अभिगच्छति-सत्कारार्थ नो अभिमुखं याति, नो वन्दते पएसिस्स रन्नो धम्ममाइक्खिस्सामो ) हे चित्र ! तुम्हारा प्रदेशीराजा आराम आदिगत श्रमण के या माहण के न सन्मुख आता है यावत् न उनकी पर्युपासना करता है, इत्यादि प्रथम गम से लेकर वह चौथे गम तक युक्त बना हुआ है तो फिर मैं उसके लिये किस प्रकार से केवलिमज्ञप्त धर्म का उपदेश दू!
टीकार्थ-केशीकुमारश्नमणने चित्र सारथी से जो कुछ कहा है बह इस सूत्र द्वारा प्रकट किया गया है-इसमें यह समझाया गया है कि कौन जीव किन २ कारणों से केवलिमज्ञप्त धर्म सुन सकता है और कौन जीव किन २ हीं कारणों से उसे नहीं सुन सकता है. केवलिपज्ञप्त धर्म की अप्राप्ति में प्रथम कारण यह है कि श्नमण या माहण-१२ व्रतों का पालनकर्तागृहस्थ जब किसी उद्यान में-विविध पुष्पों से या फलों से युक्त वृक्षों से शोभित ऐसे अनेकजनसेव्य बगीचे में या आराम में-विविध प्रकार की अप्पाणं आवरेत्ता चिट्ठइ त कहं णं चित्ता! पएसिस्स रन्नो धम्ममाइ. क्खिस्सामो) मित्र ! तभा प्रशी २०1 माराम धानमा माता श्रम કે માહણની સામે સત્કારવા જતે નથી યાવત તેમની ૫ર્થપાસના પણ કરતું નથી અને આ પ્રમાણે તે પ્રથમ ગમથી માંડીને ચેથા ગામથી યુકત બને છે તે પછી હું તેને કેવલિપ્રજ્ઞપ્તધર્મનો ઉપદેશ કેવી રીતે આપું ?
ટીકાર્ય—કેશીકુમાર શ્રમણે ચિત્રસારથીને જે કઈ કહ્યું છે તે આ સૂત્ર વડે સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ સુત્રવડે આ પ્રમાણે સમજાવવામાં આવ્યું છે કે ક જીવ શા શા કારણેને લીધે કેવલિપ્રજ્ઞસ્ત ધર્મનું શ્રવણ કરી શકે છે અને જીવ શા શા કારણેથી તેનું શ્રવણ કરી શકતું નથી. કેવલિપ્રજ્ઞપ્ત ધર્મની અપ્રાપ્તિમાં પહેલું કારણ એ બતાવવામાં આવ્યું છે કે શ્રમણ કે માહણ-૧૨ વ્રતનું પાલન કરનાર ગૃહ-જયારે ગમે તે ઉદ્યાનમાં-વિવિધ પુથી કે ફળોથી યુક્ત વૃક્ષોથી શોભિત ચાનક જનસેવ્ય બગીચામાં કે આરામમાં--અનેક જાતની પુષ્પ જાતિઓથી યુકત
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨