Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे कृतो न तु तिरश्चीनः कृतः परिघ: अर्गला येन स तथा 'भिक्षुकादीनां सौकर्येण भिक्षार्थ गृहे प्रवेशो भवतु इति हेतोः कपाटपश्चाद्भागादपनीताल इत्एर्थः । अथवा-उच्छिन: अपगतः परिधः अर्गला गृहद्वारे यस्यासौ तथा-ौदार्याधिक्यादतिशयदानदातृत्वाद् भिक्षुकमवेशार्थमनर्गलितगृहद्वार इत्यर्थः । एतावदेव न किन्तु अपातद्वारः भिक्षुकादिपवेशार्थ कपाटानामपि पश्चात्करणात् सर्वथा समुद्घाटितद्वारइत्यर्थः । यद्वासम्यग्दर्शनलाभे सति कुतश्चिदपि पाखण्डिकाद् भयाभावेन शोभनमार्ग परिग्रहेण च सर्वदा समुद्घाटितशिरास्तिष्ठतोति भावः, तथा-प्रीतिकरान्तःपुरअर्गला को उसके रखने के स्थान से ऊपर कर दिया था, तिरछा नहीं किया था. अर्थात् प्रवेशद्वार के किवाडों में इसने अर्गला नहीं लगाई किन्तु वह ऊँची ही रही सो उसका कारण यह था भिक्षुक आदि जनों का प्रवेश घर में भिक्षा के निमित्त सरलता पूर्वक होता रहे। अथवा उच्छित शब्द का अर्थ 'इसने अर्गला बिलकुल नहीं लगाई ' ऐसा भी होता है क्यों कि यह उदारता वाला था, तथा अतिशय दान देने वाला था. इसलिये भिक्षुका. दिकों के प्रवेश के लिये इसने अपने घर के द्वार को अर्गला से रहित ही कर दिया था उतना ही नहीं किन्तु उसने गृह द्वारके कपाटों को खुलाकर दिया इसीलिये वह 'अप्राकृतद्वारः' ऐसा कहा है अर्थात् वह सर्वथा समुद्घाटित द्वार वाला प्रकट किया है। अर्थात् दान पुण्यके लिये उनके घरके द्वार सदा खुले थे यद्वा--सम्यग्दर्शन के लाभ होने पर किसी भी पाखण्डिक से उसे भय नहीं था सो इससे ઉપરજ રાખી. ત્રાંસી મૂકી ન હતી એટલે કે પ્રવેશદ્વારના કમાડેમાં તેણે સાંકળ લગાડી ન હતી પણ તેને ઉંચી જ રાખી હતી એની પાછળ આ હેતુ છે કે ભિક્ષક વગેરે ભિક્ષા માટે આવે ત્યારે સહેલાઈથી ઘરમાં પ્રવેશી શકે. અથવા ઉસ્કૃિત શબ્દને અર્થ આ પ્રમાણે પણ થાય છે કે તેણે અર્ગલા લગાડી જ નહોતી. તે ઉદાર તેમજ અતિશય દાનદાતા હતો એથી ભિક્ષુક વગેરેના પ્રવેશ માટે પિતાના ઘરને તેણે અર્ગલા વગર જ રાખ્યું હતું. આ પ્રમાણે અર્થ કરતાં આપણે એમ કહી શકીએ કે તેણે અર્ગલાને તેના स्थान ५२थी यी ५ नहाती ४२. मेटसा भाटे 'अप्रावतद्वार: पया સૂત્રકારે તેને સર્વથા સમુદ્દઘાટિતદ્વારવાળો પ્રકટ કર્યો છે. અને સમ્યગ દર્શનના લાભ થી હવે કોઈ પણ પાંખડિકથી તે ભયભીત નહોતો થતો એથી અને શોભનમાર્ગના
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨