Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
राजप्रश्नीयसूत्रे
मानापमानयोस्तुल्य इत्यर्थः, जितमायः = सर्वथा निष्कपटः, जितलोभः = लोभजेता, जिन निद्रः = वशीकृतनिद्रः, जितेन्द्रियः = निगृहीतसकले न्द्रियः, जितपरीपहः= परी पहजेता, तथा जीविताशामरणभयविप्रमुक्तः - जीवितस्य= जीवनस्य या आशा तस्याः, तथा मरणस्य = प्राणवियोगस्य यद् भयंततश्च विप्रमुक्तः= रहितः जीवनमरणयोः समभावयुक्त इत्यर्थः तथा तपः प्रधान := तपसा प्रधानः कलमुनीनां मध्ये प्राधानत्वं प्राप्तः, अथवा - तपः = तपस्या प्रधानं यस्य स महातपस्वीत्यर्थः, गुणप्रधानः- गुणै = क्षान्त्यादिगुणैः प्रधानः = श्रेष्ठः । ' तपः प्रधानगुणप्रधाने' ति विषेषणद्वयेन पसः पूर्वबद्धकर्मणो निर्जराहेतुत्वेन संगमस्य चाभिनवकर्मणोऽनुपादहेतुत्वेन मोक्षापायत्वान्मोक्षार्थिभिस्ताववश्य
૪૮
मान के विजेता थे अतः जितमान थे, तात्पर्य मान अपमान में सम थे सर्वथा निष्कपट थे, अतः जितमान थे, लोभ के जेता थे अतः जित्तलोभ थे. निद्रा को वश में कर लिया था इसलिये जितनिद्र थे. समस्त इन्द्रियों के निग्रहकर्त्तार्थ - इसलिये जितेन्द्रिय थे - परीषहों पर विजय पा लिया था इसलिये जिता रीपह थे, जीने की आशा से एवं मरण के भय से बिलकुल विप्रमुक्त थे इसलिये जीवन मरण में समभाव शाली थे, तपसे सकल मुनिजनो में प्रधानता प्राप्तकरलेने के कारण ये तपः पधान थे. अथवा तपस्या प्रधान थे, महातपस्वी थे, इसलिये तपः प्रधान थे, क्षान्त्यादिक गुणों से श्रेष्ठ होने के कारण गुणप्रधान थे " तप:प्रधान एवं गुणप्रधान" इन दो विशेषणों से यह सूचित किया गया है कि तप पूर्वबद्ध कर्मों की निर्जरा का हेतु होता है एवं संयम नवीन कर्मों की अनुपादेयता का हेतु होता है अर्थात् नवीन कर्मों के आगमन
હતા. અર્થાત્ માન અપમાન બન્ને એમના માટે સરખા હતાં. એએ સ’પૂર્ણતઃ નિષ્કપટ હતા એથી જિતમાન હતા. લેાભને જીતનાર હતા એથી જિતલેાભી હતા, એમણે નિદ્રાવશ કરી હતી એથી એએ જિતાનિદ્ર હતા, બધી ઇન્દ્રિયાને એમણે વશમાં કરી રાખી હતી. એથી એએ જિતેન્દ્રિય હતા, પરીષહેા પર એમણે વિજય મેળવ્યા હતા એથી એએ જિત પરીષહુ હતા. જીવવાની આશાથી અને મરણના ભયથી એએ એકદમ વિપ્રમુકત હતા. એથી જીવન મરણમાં એએ સમલ વીલ હતા. સકલ મુનિએમાં તપની અપેક્ષાએ પ્રધાન હાવાથી એએ તપઃપ્રધાન હતા, અર્થાત્ મહાતપસ્વી હતા ક્ષાન્ત્યાદિક શ્રેષ્ટ ગુણાથી યુક્ત હાવા બદલ એવા ગુણુ પ્રધાન હતા “તપઃપ્રધાન અને ગુણપ્રધાન” આ એ વિશેષણાથી એ વાત સૂચિત કરવામાં આવી છે કે તપ પૂર્વબદ્ધકર્મોની નિરાના હેતુ હાય છે અને સંયમ
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૨