Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सुबोधिनी टीका सू. १११ सूर्याभदेवस्य पूर्व भवजीवप्रदेशिराजवर्णनम् हालया परिषत् केशिनः कुमारश्रमणस्यान्तिके धर्म श्रुत्वा निशम्य यस्या एव दिशः प्रादुर्भूता तामेव दिशे प्रतिगता ॥ सू० १११॥
_____टीका-'तएण से इत्यादि-ततः खलु स केशीकुमारश्रमणः चित्राय सारथये-चित्रं सारथिमुद्दिश्य तस्यां महातिमहालयायाम् अतिविशालायां परिषदि चातुर्याम चतुर्णाम् चतु:संख्यकानां यामानां=यमा एव यामास्तेषां समाहारश्चतुर्याम, तदेव चातुर्याम, तदस्ति यस्मिन् स चातुर्यामस्त धर्म परिकथयति व्याख्याति, तद्यथा-सर्वस्मात् प्राणातिपाताद् विरमण = सकलमाणिप्राणवियोजनानुकूलव्यापारतो विनिवृत्तिः१, सर्वस्माद् मृषा. वादाद् विरमणम्-सर्वविधाऽसत्यभाषणाद् विनिवृत्तिः, तथा-सर्वस्मात समस्त मृषावाद से विरक्त होना, ३ समस्त अदत्तादान से विरक्त होना और समस्त बहिरादान से विरक्त होना (तएणं सा महइमहालिया परिसा के सिस्स कुमारसमणस्स अंतिए धम्मं सोचा निसम्म हट्टतुट्ट० जामेव दिसिं पाउन्भूया तामेव दिसिं पडिगया) इस तरह केशिकुमार श्रमण से चातु.
र्याम धर्म का उपदेश सुनकर और हृदय में उसे धारण कर वह अतिविशाल परिषदा हृष्ट तुष्ट यावत हृदयवाली होती हुई जहां से आई थी वहां पर पीछी चली गई.
टीकार्थ मूलार्थ के ही अनुरूप है. चातुर्यान धर्मका उपदेश किया-सो इसका तात्पर्य ऐसा है कि चातुर्याम वाले धर्म का उपदेश दिया. सकल प्राणियों के प्राणों को वियोजन (अलग) करने के अनुकूल व्यापार से रहित होना इसका नाम प्राणातिपात विरमण है. इसी तरह समस्त प्रकार के अस. त्यभाषण करने से दूर रहना-उसका त्याग करना इसका नाम मृषावादકત થવું. (૩) સમસ્ત અદત્તાદાનથી વિરકત થવું અને સમસ્ત બહિરાદાનથી વિરકત थ. (तए ण सा महइमहालिया परिसा केसिस्स कुमारसमणस्स अंतिए धम्म सोचा निसम्म हट्टतुट्ट जामेव दिसिं पउन्भूया तामेच दिसि पडिगया) આ પ્રમાણે કેશિકુમાર શ્રમણથી ચાતુર્યામ ધમને ઉપદેશ સાંભળીને અને હદયમાં તેને ધારણ કરીને તે અતિ વિશાળ પરિષદા હતુષ્ટ યાવત્ હૃદયવાળી થઈને જ્યાંથી આવી હતી ત્યાં ફરી જતી રહી.
ટીકાઈ–મૂલાઈ પ્રમાણે જ છે. ચાતુર્યામ ધર્મને ઉપદેશ કર્યો એટલે કે ચાતુ ર્યામવાળા ધર્મને ઉપદેશ કર્યો. સકળ પ્રાણુઓના પ્રાણોને વિયુકત કરનાર જે વ્યાપાર (કાર્ય હોય છે તેનાથી રહિત થવું એટલે કે કોઈ પણ પ્રાણીને કોઈ પણ રીતે પ્રાણ વિયુક્ત ન કરવું તે પ્રાણાતિપાત વિરમણ છે. આ પ્રમાણે જ સમસ્ત પ્રકારના અસત્યાચરણથી દૂર રહેવું – અસત્યને સર્વથા ત્યાગ કરે. તે મૃષાવાદ વિરમણ છે.
શ્રી રાજપ્રશ્રીય સૂત્ર: ૦૨