________________
વિષય.
થયા છતાં ઊંચું ( તરતું ) રહે છે, તેમ સાધુએ
નિર્લેપ રહેવું. ૭-૧૦ ક વિજય તથા સૂવમાં આવેલ ગુણ મૂળ તથા - સ્થાનના નિક્ષેપો નિ. ગા. ૧૬૪-૬૭માં છે. ૧૧-૪૬ ૧૬૮થી ૧૮૦ સુધી તેનું વર્ણન છે. કશાયના નિક્ષેપ
નિ. ૧૮૧માં છે. " ૭ સંસારને નિ. ૧૮૨ નિક્ષેપે છે. ૪૮-૧૧૨ કર્મના નિક્ષેપા તથા તેની વર્ગનું તથા બંધનું વર્ણન
નિ. ગા. ૧૮૩-૮૪ તથા બહારની ગાથાઓમાં છે. લેભીના અશુભ વેપાર સુવ ૬૩ સુધી બતાવે છે. તથા નિ. ૧૮૫-૮૬માં ઉપદેશ અપાય છે કે ઇચિની
શક્તિ ન હણાય ત્યાં સુધી ધર્મ સાધી લો. ૧૧૩-૧૨૧ સૂ. ૬૦-૭૦ માં શરીરને મોહ મુકવા કહે છે અને
ક્ષણની અમૂલ્યતા બતાવે છે. ૧૨૭ : પ્રથમ ઉદેશો સમાપ્ત થયે. ૧૨૮–૧૪૬ લોભીનાં દુખ વીતરાગીના સુખે બતાવે છે. ૧૪૮ બીજો ઉદેશે સમાપ્ત થયે, ૧૪-૧૫૮ ઉંચ નીચ ગેત્રિને અથવા કોઈ પણ જાતને અહંકાર
કે દીનતા ન કરવી. ૧૫-૧૬૦ સમિતિનું વર્ણન. ૧૬-૧૭૬ ખેડવાલા અંગોની દુર્દશા બતાવે છે તે જાણીને
શરીરને પણ મોહ ઉત્તમ મુનિઓ મુકી સંસાર તરે છે.