________________
સૂક
૧-૪
4-5
(૩)
વિષય અનુક્રમણિકા
વિષય.
પહેલા અધ્યયનમાં જીવનું અસ્તિત્વ બતાવી સંસારી જીવા જે અશુભકૃત્ય છે કાયના વધથી કરીને ક્રમ બાંધે છે, તેવુ જ્ઞાન પ્રથમ મુનિને આપેલુ તેના ત્રણ પાના સુધી સારું અહી આપે છે. બીજા અધ્યયનમાં તે બંધ સુનિ» ન કરવા, અને તે બધથી કેમ છુટવું તે આ ટેકવિજયમાં બતાવેલ છે તે લેાવિજયના ચાર અનુયાગદારનુ વર્ણન છે, તથા છ ઉદ્દેશામાં શુ વિષય છે, તે નિયુક્તિકાર ૧૬૩ ગાથમાં અતાવે છે.
(૧) સાધુએ દીક્ષ! લીત્રા પછી સ’સારી સાંના પ્રેમ ખેડવા જોઇએ.
(૨) સયમમાં અર્પણ ન કરવું; પશુ વિષષષષ્યની ઊપેક્ષા કરવી.
(૩) માન એ અથ સાર (ઉપયાગી) નથી; પણુ જાતિ વિગેરેના આઠે યુદ્ધને બુદ્ધિથી વિચ રીતે છેડવા જોઇએ. (૪) ભેગમાં પ્રેમ ન કરવા, વિગેરેથી દુ:ખ પડશે; તે તમા માહિતને પડતાં છો. બતાવશે. (૫) સ’સારથી ફ્રુટેલા મુનિએ સયમ--નિર્વોડ માટે ગૃહસ્થોના આશ્રય લેવા..
(૬) તે ગૃહસ્થના પરિચય થતાં ભમત્ત થાય; તા, હૈ દડવા જોઇએ. કમળ પાણી-ાવમાં ઉત્પન્ન