Page #1
--------------------------------------------------------------------------
________________
KIRવનqલરોલાઇ
વિભાગ બીજો
ઈ. ૧૮૭૮થી ૧૯0.
કરે છે
R Medછે.
રીતે કામ કરી
E E
કિરીને
I. 32
જે
હોંકી,
(C ) )
વરામદાવાદી
Page #2
--------------------------------------------------------------------------
________________
થmillionaili
millionsultillgium glimiuriuuuuufilmsMirritinuintinuine B
Ill
Jill.lliliitill illumill illumillllllll
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
IIIIIIIllll
PINTU
ઇતિહાસ
1111jfillinguistinbir
IIiiiii@HilutiliiliililiiliiIIIIIIIIIIIIIIuilwaul
વિભાગ ૨ [ સન ૧૮૯ થી ૧૦૮]
Illllllllll iwillllllllllllllluminiulinawa.hillimati Maintail MI[
G
I
liluuuurnali
llumillii
)
યોજક અને પ્રકાશક, હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, બી. એ, આસિ. સેક્રેટરી-ગુજરાત વર્નાકયુલર સોસાઈટી,
અમદાવાદ
RI]
H
inum
II
IIMJIullllllllu
olliillfill milletlllllllTIF
કિસ્મત એક રૂપિ
]yii/_Buyusue =
SUNDALINIACINANCHAI IN CHAMADAN SHIlai Illa : ININDIAMIL (UPUTINE
Page #3
--------------------------------------------------------------------------
________________
આવૃત્તિઃ પડેલી.
સનઃ ૧૯૩૩.
પ્રતઃ ૧૫૦. સંવત્ ૧૯૮૯.
ધી ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસમાં શા સામાલાલ મંગળદાસે છાપ્યું; ડૅ. પાંચકુવા, ચાર રસ્તા; ગાંધીડઅમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
ઉપઘાત
ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ઈતિહાસને બીજે વિભાગ ગુર્જર જનતા સમક્ષ રાહ" સાદર કરીએ છીએ. આપણે સહુ જાણીએ છીએ તેમ સાહિત્ય એ પ્રજજીવનનું પ્રતિબિંબ છે, અને આ પુસ્તકમાં આપેલી સામગ્રી એ વસ્તુને પ્રત્યક્ષ કરાવવા અનેક રીતે સફળ થઈ છે. સોસાઈટી સ્થાપના થઈ. ત્યારથી ગુજરાતના જીવનના વિવિધ દિશાના વિકાસનું આલેખન સોસાઈટીનાં પ્રકાશનો તેમ જ બુદ્ધિપ્રકાશને લેખોમાં દૃષ્ટિગોચર થાય છે, અને આજ આટલાં વર્ષને અંતરે એ Kaleidoscopic ચિત્રસરખી પ્રગતિનું સચોટ દર્શન કરાવવા તેમાંના મુદ્દાઓ એકત્રિત કરી આ પુસ્તકની રચનામાં ગોઠવ્યા છે.
| નવીન શિક્ષણ અને નવીન સંસ્કાર પામેલા આપણા વિચારને તે સમયના શિક્ષણમાં, સામાજિક રીવાજોમાં અને ધાર્મિક સ્થિતિમાં ઘણું ઘણું ઉણપ જણાઈ હતી અને પ્રજામત ખરી દિશામાં દેરવા માટે સાહિત્યનું બળવાન સાધન તેમણે હાથમાં લઈ આ દિશામાં Spade work યાને શરૂઆતના પથરા તેડવાનું કામ કર્યું. આ કામ સાચે જ પથા તેડવા કરતાં પણ મુશ્કેલ હતું. અગ્રગામી કાર્યકર્તાઓ જેને Pioneers કહીએ છીએ તેમનાં લક્ષણમાં, આંખ મીચીને કામ ધપાવવાની ખંત અને અવિશ્રાન્ત પરિશ્રમ, વિને વટાવી પાર જવાની શ્રદ્ધા તથા હિંમત મુખ્ય ગુણ હોય છે. તે સર્વને પરિણામે આજે આપણા દેશમાં દઢ ભૂમિકા તૈયાર થઈ ગઈ છે. દેશની પ્રગતિને અંગે હજી ઘણું ઘણું કરવાનું છે. પરંતુ આપણે ક્યાં છીએ અને કયાં પહોંચવાનું છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. જે સામાજિક રીવાજો અને રૂઢિઓ સામે બંડ ઉઠાવવાર એ જમાનાના માન્યવરને ગાળો ખાવી પડેલી તથા હાડમારીઓ વેઠવી પડેલી તે સર્વ અનિષ્ટો દૂર કરવા હવે અનેક જ્ઞાતિ સંસ્થાઓ અને મંડળો કામ કરી રહ્યાં છે. આ સંબંધમાં અત્યારે જે મત પ્રજા ધરાવે છે તે ઘડવામાં ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના કાર્યકર્તાઓને ફાળે જોઈ શકાશે.
સમાજ ઉપરાંત આર્થિક અને ઔદ્યોગિક બાબતોને પણ સુધારણમાં ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના કાર્યકર્તાઓએ પિતાના લક્ષ બહાર રાખી નથી એ તેનાં પ્રકાશનો પરથી જણાઈ આવશે. શિક્ષણ એ તે સાહિત્ય ખીલવવાનું બળવાન શસ્ત્ર હાઈ એને પ્રથમ સ્થાન આપવું જ જોઈએ; તે અને ગુજરાતી ભાષાની સંસ્કૃદ્ધિ અને ઉન્નતિ કરવા માટે આ સંસ્થાએ સર્વથા પ્રયત્નો કરેલા છે તે આ જમાનાના તેમ જ પછીના જમાનાના લોકોના લક્ષમાં આવવા માટે આ પુસ્તક સાધન બનશે એવી ઉમેદ છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
આટલાં વર્ષના ગાળા પછી જે perspective આપણે દેખી શકીએ તે પરથી આ પુસ્તક આપણને દેખાડી શકશે કે ગુજરાતના નવા જમાનાના પ્રથમ મહાપુરુષોએ ગુજરાત વર્નાકયુલર સાસાઇટીને પોતાના કાર્યક્ષેત્રના વિકાસ અને વિસ્તાર માટે કેવી રીતે સબળ સાધના તરીકે વાપર્યું; તેમ જ સાથે પોતાનાં ધ્યેય પ્રાપ્ત કરવાને સાસાઇટીએ એ પુરુષોની કતવ્યદક્ષતાના કેટલે ધે અંશે લાભ લીધા. એટલે આવું સાધન ન હોત તે તેમનુ કાર્યાં વેગવાળું ન બનત અને આવા કાર્યકર્તાએ ન હોત, તો સોસાઇટીની પ્રગતિ કૃતિ થાત. આમ ગુજરાતના જીવનના ઘડતરમાં ગુજરાત વર્નાકયુલર સાસાઇટીને હીસ્સે આપણે જોઇ શકીએ છીએ.
હવે આપણે વિચારની દશામાંથી આચારમાં આવવાનું છે અને તે માટે અનેક વિધ પ્રયત્ન ચાલી રહ્યા છે. માત્ર માન્યતા હંસ નથી પરંતુ કરી બતાવવું એ જ જરૂરનું છે. પરંતુ આપણને આ દશામાં લાવનાર આપણા પુરાગામીએાને તેમના લિગથ પ્રયત્ને માટે યશ આપવા એ આપણું કર્તાવ્યુ છે.
ભાઈ હીરાલાલે જે બિન્દુ પોતાની નજર સમક્ષ રાખ્યું છે, તેમાં યેાગ્ય વસ્તુએ વાણી કાઢી વાંચનારને પોતાની સાથે લઈ રસિક અને આકર્ષક ખીનાઓમાંથી પસાર કરાવી પે.તાનુ ધ્યેય પ્રાપ્ત કર્યું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી.
યુગ પ્રવર્તાવવામાં, જે અનેક ખળા કાર્યાં કરે છે, તેનું યચિત્ દર્શીન કરાવવા આ ઇતિહાસ સફળ થશે તે ગુજરાત વાંકયુલર સાસાઇટી આ કૃતિ રચાવવાને કરેલા પ્રયત્ન યથાયાગ્ય થયા એમ માનશે.
મહત્ત્વના
ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીની કાર્યવાહક સમિતિને એક નમ્ર સૂચના કરવી અસ્થાને નહીં ગણાય. બુદ્ધિપ્રકાશની જુની ફાઇલેામાંથી લેખાને તારવી કાઢી એક શુભ સંગ્રહ પ્રકટ કરે તેા ગુજરાતની પ્રશ્નની માનસિક ઉત્ક્રાંતિનું એક ઉપયાગી દન આપણને પ્રાપ્ત થાય એમ આ ઇતિહાસ જોતાં મને લાગે છે. ગયા જમાના અને આ જમાના પ્રેમ સકળાએલો છે, કેટલાં પરિવર્તના જીવનના સર્વ પ્રદેશમાં થયાં છે તેના સાક્ષાત્કાર કરવાની તક એથી સાંપડશે.
વિદ્યાબહેન ર, નીલકં
અમદાવાદ ભ,
તા. ૨-૧૦-૩૩.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
સાઈટને ઇતિહાસ લખવાનું કાર્ય હાથ ધર્યું ત્યારે મારું એમ માનવું હતું કે એક પુસ્તકમાં તે ઇતિહાસ પૂરે થશે; અને એક સન્મિ તો એટલે દરજજે શંકા ઉઠાવેલી કે એક પુસ્તક ભરાય એટલી તેની સાધનસામગ્રી છે ખરી ? પરંતુ જેમ એ વિષય વિચારાતે ગયે, તેને પાછલે વૃત્તાંત અને બુદ્ધિપ્રકાશની જુની ફાઈલે વંચાતી અને તપાસાતી થાલી, તેમ એ ઇતિહાસ પર ઘણા મુદ્દાઓ ચર્ચવા યોગ્ય માલુમ પડયા અને કંઈ ને કંઈ ઉપયુક્ત માહિતી લીધી, જેનાથી અત્યારની પ્રજા અપરિચિત કહેવાય.
સાઈટી તેના આરંભકાળથી આપણે પ્રાંતમાં પ્રવર્તતી સાહિત્ય અને કેળવણી વિષયક, સામાજિક્ર અને સાંસ્કૃતિક પ્રવૃતિનાં એક કેન્દ્રરૂપ પ્રજાકીય સંસ્થા હતી અને તેનું એ સ્વપ યથાસ્થિત રજુ કરવા તેમ તેમાં તેનું કાર્ય-હિસ્સો લક્ષમાં આવવા, પશ્ચાદ્દ ( background) ભૂમિકા તરીકે તત્કાલીન જનતાનું માનસ અને તેના જીવનનું ચિત્રલેખન અને વાતાવરણ ઉભું કરવાની અગત્ય સમજાઈ
એ હેતુ પાર પાડવા પ્રથમ દષ્ટિએ સમકાલીન સમાજ સ્થિતિનું ચિત્ર દેરવા જે તે બનાવ કે પ્રસંગને સાર ભાગ, વર્ણન કે વિવેચનરૂપે આપવાને વિચાર કર્યો, પણ જ્યારે લખવા માંડ્યું ત્યારે એમ થયું કે એ રીતિના કરતાં સમકાલીન લેખ કે ગ્રંથમાં ઉતારે, તેમાંની ભાષા, વિચાર અને લાગણીવડે, વધારે સારી અસર ઉપજાવી શકશે; અને એ ફકરાઓ તે સમયના લેખનના અને સાહિત્યના નમુના તરીકે વિચારણય માલુમ પડશે.
એ પ્રકારે વિષયનું નિરૂપણ કરવામાં પુસ્તકનું કદ ધાર્યા કરતાં બહુ લાંબું વધી ગયું, પણ એ લેખ વિસ્તારમાં વિવિધતાને અને નવીનતાના અંશો પ્રવેશ પામવાથી તેના રસમાં ક્ષતિ થવા પામી નથી; એટલું જ નહિ પણ એ ઉતારાઓએ જે અનુકૂળ વાતાવરણ ઉભું કર્યું છે, તેથી તેનું આકર્ષણ વધી પડયું છે, એમ પહેલા ભાગ વિષે જે અભિપ્રાય મારા જાણવા સાંભળવામાં આવ્યા છે, તે પરથી કહી શકું.
Page #7
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તુત ઇતિહાસ આલેખનમાં એકજ દૃષ્ટિબિન્દુ ભારી સમીપ મેં રાખ્યું છે અને તે એ કે સોસાઈટીને લગતી મહત્વની સઘળી માહિતી, જેમ બને તેમ તેના મૂળ સ્વરૂપમાં રજુ કરવી, અને તેની સાથે, સેસાઈટી સાથેનો મારો નિકટ સંબધ બાનમાં લઇને, તેની હકીકત આપવામાં પક્ષપાત કે અતિશયોક્તિને દોષ ન આપાય એ આશયથી, જ્યાં બની ) આવ્યું ત્યાં, અન્યના જ શબ્દોમાં જે તે નોંધ કરી છે અને તે વૃત્તાંત વિશ્વસનીય થાય એ અભિલાષ સેવ્યો છે.
અંતમાં મારા આ કાર્યમાં સહાયતા આપવા માટે હું ભાઈશ્રી મણિલાલ છારામ ભટ્ટને અત્યંત આભારી છું અને લેડી વિદ્યાબહેને મને એમને કૃપાપાત્ર માને છે, એને હું મારું સદભાગ્ય સમજું છું.
અમદાવાદ, તા. ૧૦-૯-૧૯૩૩
હિરાલાલ ત્રિ, પારેખ
તા.
૦ આખા પુસ્તકની અનુકમણિકા ત્રીજી વિભાગના છેડે
આપવામાં આવશે
Page #8
--------------------------------------------------------------------------
________________
વિષય:
પોદ્ઘાત લેડી વિદ્યામ્હેન રમણભાઇ નીલકંઠે
પ્રસ્તાવના ...
...
અનુક્રમણિકા
....
પ્રકરણ:
૧ હું નવજીવનને સંચાર
પરિશિષ્ટ ૧: એજ્યુકેશન કમિશનના પ્રેસિડેન્ટ
અને મેમ્બરને લખેલા પત્ર
પરિશિષ્ટ રઃ યુનિવર્સિટીના રજીસ્ટ્રારને લખેલા પત્ર ......
...
૨ જ નવાં પુસ્તકા (સન ૧૮૯ થી ૧૮૯૧) પરિશિષ્ટ ૩: ક્ડવાર રચાવવાનાં પુસ્તકા નિર્માણુ થયલાંની યાદી...
900
૩. રાનમહારાજાઓની ઉદાર સહાયતા પરિશિષ્ટ ૪ઃ કચ્છના મહારાવને અભિનંદન પત્ર
૪ થું રા. સા, મહીપતરામ રૂપરામ...
૬ ઠ્ઠું સ્ત્રી કેળવણીને ઉત્તેજન
...
૫ મું પ્રાચીન કાવ્યાનું સશોધન અને પ્રકાશન
પરિશિષ્ટ ૬ઃ વડેાદરા પ્રાચીન કાવ્ય સિને પત્ર
...
...
૯૨ થી ૧૧૭
પરિશિષ્ટ પ રાવ સાહેબ મહીપતરામને માન...૧૧૮ થી ૧૨૭
૧૨૮ થી ૧૩૯
પરિશિષ્ટ છઃ ખાડિયા રોડલાલ છેટાલાલ
કન્યાશાળા ઉધાડવાની ક્રિયા
9મું સરદાર ભોળાનાથ સારાભાઇ
030
...
...
૧ થી ૩૪
૬ ૩૫ થી ૪૨
....
--
930
સુ
૩ થી ૪
૫ થી ૬
...
૨૪ થી ૪
૪૭ થી ૬૫
૬૭ થી ૨૯
૯૦ થી ૯૧
૧૪૦ થી ૧૪૪
૧૪૫ થી ૧૫૩
... ૧૫૪ થી ૧૫૮
• ૧૫૯ થી ૧૬૭
Page #9
--------------------------------------------------------------------------
________________
૮ મું વધુ નવાં પુસ્તકો (સન ૧૮૯૨ થી ૧૯૦૮) - ૧૬૮ થી ૧૬ર.
પરિશિષ્ટ ૮૪ વધુ નવાં પુરત–સન
૧૯૯૨ થી ૧૯૦૮ ની યાદી : . ૧૯૩ થી ૧૯૯ ૯ મું સાઈટીનાં ધારાધોરણ - - ૨૦૦ થી ૨૦૪ ૧૦ મું સાઈટીનું મકાન . . .. ૨૦૫ થી ૨૧૯ ૧૧ મું સોસાઈટીના પ્રમુખે ,
• ૨૨૦ થી ૨૨૩ પરિશિષ્ટ ૯: દી. બા. અંબાલાલ સાકરલાલ દેસાઈનું ભાષણ
• ૨૩૪ થી ૨૪૭ ૧૨ મું લાલશંકર ઉમિયાશંકર
. , ૨૪૮ થી ૨૬૫ પરિશિષ્ટ ૧૦ઃ બ્રહ્મચારીની વાડી
૨૬૬ થી ૨૭૦ પરિશિષ્ટ ૧૧ઃ સાઈટીના આસિ.
સેક્રેટરીઓ • • • • ૧૩ મું સાઈટીને હીરક મહેત્સવ
૨૭૨ થી ૨૮૪ પરિશિષ્ટ ૧૨ઃ હીરક મહોત્સવનું
દિગ્દર્શન પ્રિન્સિપાલ ધ્રુવ . .. ૨૮૫ થી ૨૯૩ પરિશિષ્ટ ૧૩: હીરક મહેત્સવ નિમિત્ત
સોસાઈટીને સૂચનાઓ–“અભ્યાસી” .. ૨૯૪ થી ૨૯૯
Page #10
--------------------------------------------------------------------------
________________
ચિત્રાની સૂચી
નામ,
પૃષ્ઠ, ૧ ગણપતરામ રાજારામ ભટ્ટ . . ' સામે ૨ બાલાશંકર ઉલ્લાસરામ કંથારીઆ.. ક બુલાખીદાસ ગંગાદાસ દેસાઈ).
અને 1 કેશવલાલ મોતીલાલ પરીખ ) ૫ ર. સા. જમિયતરામ ગિરીશંકર શાસ્ત્રી ... .. ૬ શ્રીમંત મહારાજા સર સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડ ૭ મહારાવ શ્રી ખેંગારજી સવાઈબહાદુર ( કચ્છના મહારાજા) ૮ રા. સા. મહીપતરામ રૂપરામ • • ૯ મહીપતરામના હસ્તાક્ષર... ... ... ... ૧૧૫ ૧૦ મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી - ૧૧ હરિલાલ હર્ષદરાય ધ્રુવ.... . ૧૨ હરિલાલ હર્ષદરાય ધ્રુવના હસ્તાક્ષર ૧૩ ભાલણની કાદંબરીની હાથપ્રત ... ૧૪ મુગ્ધાવધ ઐક્તિકની હાથપ્રત... ૧૫ સરદાર ભોળાનાથ સારાભાઈ ૧૬ કૃષ્ણરાવ ભોળાનાથ દીવેટીઆ ... ૧૭ ૨. બા, ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ ૧૮ ડો. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ ૧૯ 3. જોસફ બેન્જામિન .. ••• .. •• ૨૦ શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ૨૧ સાહિત્યમાર્તડ હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા. ૨૨ રા. બા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી ... ૨૩ રા. ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી ,
,,, 189
- ૧૬૧
-
૧૭૦
૧૭૭
•
૧૭૮
•
૧૮૬
Page #11
--------------------------------------------------------------------------
________________
...
-
- -
૨૪ સાંકળેશ્વર આશારામ જોશી .. ૨૫ સે. શારદાબહેન સુમન્ત મહેતા ... ૨૬: સં. સુમતિબહેન લલ્લુભાઈ , ર૭ સાઈટીના જમીપેટાની સનંદ ૨૮ ખાતમુહૂંત સ્મારક તક્તિ , ૨૯ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું મકાન ૩૦ પ્રેમાભાઈ હૈલ • ૩૧ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ ૩૨. શેઠ બહેચરદાસ અંબાઈદાસ લશ્કરી ૭૩ રા. બા. રણછોડલાલ છોટાલાલ ... ૩૪ દી. બા. અંબાલાલ સાકરલાલ • ૩૫ લાલશંકર ઉમિયાશંકર .. ... ૩૬ લાલશંકર ઉમિયાશંકરના હસ્તાક્ષર ૩૭ અભિનંદનપત્રને મૂળ ખરડે
.. • • ...
•
Page #12
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી
ને ઈતિહાસ
વિભાગ-૨ (સન ૧૮૭૯ થી ૧૯૦૮)
પ્રકરણ ૧
નવજીવનને સંચાર “But there are other instruments of social change which it is essential to bring into active co-operation with new statute law. We may summarily include them in the term public opinion, a supremely powerful factor in changing habits and customs; whether at work in the family, the school, the vocation, the association of consumers, the organisations for religion and culture, sport and recreation, the locality or the nation as a whole. Every influence that helps to create or to mould public opinion, the spread of new knowledge, the teaching in the schools, the utterance of the popuļar prophets, the newspaper, the pulpit, the theatre, the cinema and last by no means least-the “ wireless broadcast "-counts either as an ally of the new statute or as an opponent."
['Methods of social study'
by Sydney and Beatrice webb-pp. 251 ]
Page #13
--------------------------------------------------------------------------
________________
4
ગુજરાતી પ્રજાજીવનપર આ ખીજી ત્રીસીમાં નવા ઈંગ્રેજી રાજ્ય અમલ, ઈંગ્રેજી શિક્ષણ, ઈંગ્રેજી વિચાર, સાહિત્ય અને સંસ્કૃતિની બહોળી અને વ્યાપક અસર થયલી જોવામાં આવે છે. આરભમાં ઈંગ્રેજી રાજ્યકર્તાઓએ દેશમાં સુલેહશાન્તિ પાથરવા પ્રયાસ કર્યાં; તેમાં સફળતા મળતાં તેઓએ તેમની સત્તા દૃઢ કરવા માંડી. તદ કાયદાકાનુન ઘડયા. કેટલાક અનિષ્ટ ચાલા—જેવા કે છેકરીને દૂધ પીતી કરવાના, સતી થવાને અધ પાડયા; પરંતુ સઘળા રાજવહિવટ તેમણે પિતૃસત્તા ધારણે પણ એકહથ્થુ રાખ્યા હતા. ઇટ ઇંડિયા ક ંપની હસ્તક હિન્દુસ્તાનના કારભાર હતા ત્યાં સુધી તેમની રાજનીતિ દેશમાંથી વેપારદ્વારા કેમ ઉપજ વધારવી અને ધનની પ્રાપ્તિ કરવી, એ મુખ્ય નીતિ હતી. કંપનીના નાકરા તાલેવત બની કેવા સ્વચ્છંદપણે વતા તેનું મનેાવેદક વર્ણન લાડ માલેએ તેમના લાડ ક્લાઇવ અને વારન હેસ્ટિ’ગ્સપરના નિબધામાં કરેલું છે; એટલે તેમને હિંદીએ માટે કંઈ પડી નહેાતી; પણ દર વીસ વીસ વર્ષે કંપની સરકારના પટાની મુદત વધરાવવા ` એક ડિરેકટરેાને પાર્લામેન્ટ સમક્ષ જવું પડતું; તે વખતે પાર્લામેન્ટના સભાસદો દેશીઓના હિતચિંતક તરીકે, હિન્દની ઉપજમાંથી અમુક રકમ જુદી પાડી તે હિન્દીઓને કેળવણી આપવામાં ખર્ચવા કંપની પર દબાણ કરતા. સન ૧૮૨૦ માં મેમ્બે એજ્યુકેશન સાસાઈટીની સ્થાપના થઈ. સન ૧૮૪૦ માં મે` એક્ એજ્યુકેશન રચાયું અને સન ૧૮૫૪ માં સર ચાર્લ્સ વુડને હિન્દી કેળવણી વિષયક ખરીતા ( dispatch ) લંડનથી લખાઇ આવ્યા અને સન ૧૮૫૬ માં કેળવણી ખાતાને જુદું પાડવામાં આવ્યું; એ સઘળું સન ૧૮૧૩, સન ૧૮૩૩ અને સન ૧૮૫૩ માં કંપની સરકારના પટાની મુદત વધારી આપતી વખતે પાર્લામેન્ટમાં જે ચર્ચા થયલી અને તેમના પર દબાણ કરવામાં આવેલું તેનું પરિણામ હતું, એવું અમારું માનવું છે.
કંપની સરકારને હિન્દીઓની કેળવણી માટે કઈ દરકાર નહેાતી, એ આપણે ઉપર જોયું; પણ કપની સરકારના હાર્કમા તે માટે કાંઇ પ્રબંધ કરે તે પૂર્વે હિન્દમાં આવી વસેલા ક્રિશ્ચિયન મિશનરીઓએ તેની શરૂઆત કરી હતી. તેમે આ દેશમાં ખ્રિસ્તી ધર્મનો મેધ કરવા આવ્યા હતા. લોકોને સમાગમ તેએ શેાધતા; તેમના આચારવિચાર સમજવા પ્રયત્ન કરતા; તેમનાં ધર્મ પુસ્તકા અને ઇતિહાસ જાણવાને ઇંતેજાર રહેતા; એટલું જ નહિ પણ બાઈબલના જુદી જુદી ભાષામાં તરજુમેા કરવા તે તે ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવું તેમને આવશ્યક થઈ પડયું હતું; વળી, ધર્માં પ્રચાર અર્થે
Page #14
--------------------------------------------------------------------------
________________
તિમણે નિશાળે ખેલી; અને નવાં પાઠય પુસ્તકો રચવા સાથે જે જે ભાષાના પરિચયમાં આવ્યા તેના કેશ, વ્યાકરણ અને તે તે પ્રજાને ઈતિહાસ તૈયાર કરવા તેઓ મધ્યા. આ જુદી જુદી મિશન સંસ્થાઓએ હિન્દીઓની કેળવણુમાં કિમતી હસે આપેલ છે. આપણા ભાષાસાહિત્ય અને ઈતિહાસના ગ્રંથે આરંભમાં રચવા સંબંધી એમની સેવા અવગણાય એવી નથી; એથી પણ વધારે મહત્વની એમની સેવા પછાત અને દલિત કેમના ઉદ્ધારની છે; જનસેવાની છે અને તે માટે હિન્દી પ્રજા એમની સદા ત્રણ રહેશે.
તથાપિ શરૂઆતમાં માબાપે એમનાં બાળકોને મિશનરી શાળામાં મિકલતાં બીતાં; તેઓ વટલી જાય એવી તેમને દહેશત રહેતી અને તે ભીતિ અકારણ નહોતી. એ ધમન્તરનો(Conversion) ભય હિન્દના સર્વ પ્રાન્તોમાં જણાતું અને કંપની સરકારે સન ૧૮૫૦ નો ૨૧ મે એકટ* પરધર્મમાં વટલી જનાર બાપીકી મિલકતને કે વારસાનો હક નહિ ખુએ એ મતલબનો પસાર કરી મિશનરીઓનું એ પ્રચાર કાર્ય સરલ કરી આપ્યું હતું, અને એવા પરધર્મમાં વટળાવાના બનાવથી લોકોમાં કેવો ખળભળાટ થતો તેનું એક દૃષ્ટાંત આપણને “નંદશંકર ચરિત્ર'માંથી મળી આવે છે. મી. વિનાયક લખે છે, કે “ વિદ્વાન પાદરી મોન્ટગેમરીના ફંદામાં ફસી નસરવાનજી માણેકજી નામના એક પારસી યુવકે ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો. હે હા થઈ ગઈ. પારસી જેવી સાહસિક કોમ પણ ઈગ્રેજી શિક્ષણથી વ્હીવા લાગી. હિન્દુઓના સરખાવે:
" इंग्रेजी राज्यांतील पहिला मराठी-इंग्रेजी कोश केरी या मिशनच्याने' વિત્ર શાસ્ત્રારા સારાર્થ રહ્યા.”
[ વિવિઘજ્ઞાનવતાર, જાન્યુ. ૧૬૩૨] *“So much of any law or usage now in force within the territories subject to the Govenment of the East India Company as inflicts on any person forfeiture of rights of property or may be held in any way to mar or affect any rights of inheritance by reason of his or her remaining or having been excluded from the communion of any religion or being deprived of caste shall cease to be in force as law in the Courts of the East India Company and in the courts est al!:shed by Royal Charter within the card Gerritories ".
Page #15
--------------------------------------------------------------------------
________________
છેકરા શીખતા બંધ થવા લાગ્યા. ગ્રીન સાહેબે ોયું કે તાલીમની બાજી બગડી. આકાશથી પાતાળ સુધીના ભગીરથ પ્રયત્ના આરંભ્યા. મેન્ટગામરી સાહેબના પાદરીપણાપર તુચ્છકારનાં સેંકડા લખાણા લખાયાં; અને આખર સ્તમજી માદી, દુર્ગારામ મહેતાજી ને ગ્રીન સાહેબે મળી પારસી યુવકને સમજાવ્યા; જાતભાઇને શાન્ત કર્યાં તે વીસમે દહાડે નસરવાનજીને તેના પીકા ધર્મમાં પાછા દાખલ કરાવ્યેા. પોતે ( ન શંકર ) કહેતા કે નાગરામાં આ વેળા ભારે ભય પેઠેલા.
99
( જુએ નંદશ ંકર ચરિત્ર, પૃ. ૩૭ એ પછી લોક માનસમાં જબરૂં પરિવર્તન થવા પામ્યું છે. પહેલાંના ભય આજે ભાંગી ગયા છે અને હારી હિંદી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીએ મિશનશાળા અને પાઠશાળામાં વિના સાચે દાખલ થઇને અભ્યાસ કરવા જાય છે. મિશન હાસ્પીટલોના હજારા મનુષ્યા લાભ લે છે અને તેની લાક પ્રિયતા થાડી નથી. એવા સેંકડા નવશક્ષિત યુવા મળી આવશે, જેએ પવિત્ર ગ્રંથ ( The Bible) નિયમિત રીતે વાંચે છે અને તેમાંથી પ્રેરણા અને આશ્વાસન મેળવે છે. ગિરિશૃંગના ઉપદેશ ( The Sermon on the Mount ) આપણને પ્રભુ મુદ્દના પ્રવચનેાનુ સ્મરણ કરાવે છે; અને તેનું વાચન કઈં અનેરા આનંદ, બળ અને પ્રાત્સાહ આપણા જીવનમાં આણે છે. આ યુગના મહાયેાગી મહાત્મા ગાંધીજીએ તેા નવા કરાર (The New Testament)ને સુધારસની પેઠે આસ્વાદ લીધા છે. અગાઉ કરતાં વિશ્વબંધુત્વની ભાવના વધારે વિસ્તાર પામી છે, મજબુત બની છે; અને સત્ર બ્રહ્મ વ્યાપી રહ્યો છે એ ભાવનાની સાથે આપણે સૌ એક જ પિતાના પુત્રા છીએ એ ભાવના મૂર્તિમંત થઈ ભિન્ન ભિન્ન ધર્મના અનુયાયીએ એકેશ્વરવાદમાં અને જગતની પ્રજાએની એકતામાં વધુ અને વધુ માનતા થયા છે. તેમાંય ખ્રિસ્તી ધર્મની સેવાવૃત્તિ જેમ ઉત્કૃષ્ટ અને લોકો પકારી તેમ જનતાનાં સુખ અને ઉન્નતિ સાધનારી જણાઈ છે. યંગ મેન સરખાવેશ:
બહેરામજી મલબારીના જીવનપર ખ્રિસ્તિ મિશનરીઓએ પ્રબળ અસર કરી હતી; અને તે સહેજમાં ખ્રિસ્તિ થતા બચી ગયા હતા. 66 And looking back to those days Malbari often wonders how he excaped becoming a Christion.
""
[દયારામ ગિન્નુમલ સ’પાદિત મલબારીનું ચરિત્ર, પૃ. ૫૭ ]
Page #16
--------------------------------------------------------------------------
________________
૫
ક્રિશ્ચિયન એસેાસિએશન, સ્ટુડન્ટસ ક્રિશ્ચિયન મુવમેન્ટ, ખ્રિસ્ત સેવાસધ જેવાં ખ્રિસ્તી મંડળેા અને સ્ટેન્લી બ્લેન્સ, ફેસ્ટીક, કેનન સ્ટ્રીટર, સ્ટાકર્ , સાધુ સુંદરસિ’ગ, આપાસ્વામી, દ્ર દત્ત, દિનબંધુ એન્ડ્રુઝ, ફાધર એલ્વિન વગેરે સાચા સાધુ પુરુ। ક્રાઈસ્ટના ઉપદેશને તેમના જીવનમાં ઉતારી રહ્યા છે અને ક્રાઈસ્ટના સિદ્ઘાંતાના પ્રચારાર્થે પોતાનું સ`સ્વ એ કાÖમાં સમપ્યું છે, એની અસર શિક્ષિત સમાજપર થયા વિના ન જ રહે; અને અનેક સ્ત્રી પુરુષ એમના ચારિત્ર્યથી મુગ્ધ બની, તેમાંથી પ્રેરકબળ અને મેધ મેળવતાં જોવામાં આવે છે. છેલ્લાં પાણાસેા વર્ષમાં ખ્રિસ્તી મિશનરીએએ નિઃસ્વાર્થ પ્રેમ અને સેવાભાવથી જે સંગીન સેવ!કાર્યાં અહિ કર્યા છે અને હજી પણ કરે જાય
તેની હિન્દી સમાજજીવન પર પ્રબળ છાપ પડી છે; અને એમનાં દૃષ્ટાંત અનુકરણીય જણાયાં છે. દેશમાં નવજીવનના સંચાર થયા છે તેમાં આપણે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારવું જોઇએ કે ખ્રિસ્તી મિશનના હિસ્સા માટેા તેમ મહત્વને છે.
ખ્રિસ્તી મિશનરીએ અહં આવ્યા આદ જે પ્રાંતમાં વસ્યા તે પ્રાંતની ભાષાનું જ્ઞાન સંપાદન કરવા પ્રયત્નશીલ થયા અને તેમાં પાવરધા અન્યા. વળી સંપૂર્ણ જ્ઞાન અને અભ્યાસ માટે આવશ્યક એવાં તે તે ભાષાનાં વ્યાકરણ અને કાશ તેમણે યેાજ્યા. હિન્દની જુદી જુદી ભાષાઓના ઇતિહાસ તપાસીશું તે તેનું નવું વ્યાકરણુ અને કાશ તૈયા કરવામાં મિશનરીઓના હાથ બહુધા લેવામાં આવશે. હિન્દી લોકોના સમાગમમાં આવવા, તેમને ઉપદેશ કરવા અને તેમને શિક્ષણ આપવા સારૂ તેમની ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું મિશનરીએ માટે આવશ્યક જ હતું. લેાકાને તેમના સંદેશા પહોંચાડવા એ જ માગ સ્વાભાવિક અને સહેલે! હતા. પણ કંપની સરકારના કૈાન્સિલરો સમક્ષ હિન્દીઓને કેળવણી આપવાને પ્રશ્ન ઉપસ્થિત થયા ત્યારે તેમનામાં માંહેામાંહે મતભેદ પડયેા. એક પક્ષ હિન્દીને સ્વભાષા દ્વારા શિક્ષણ આપવાની હિમાયત કરી, ત્યારે વહેમપ્રચુર છે એવી
જા પક્ષે દેશી ભાષાનું સાહિત્ય નિર્માલ્ય અને દલીલ કરી ઈંગ્રેજીના શિક્ષણુપર ભાર મૂક્યા. આખરે સન ૧૮૩૫ માં લાડ મેકોલેની ઐતિહાસિક નોંધથી · ઇંગ્રેજી શિક્ષણની વકીલાત કરનાર પક્ષના વિજય થયા.
f
.*
:
ઇસ્ટ ઇડિયા કંપની સરકારના હાકેમે! હિન્દીઓની કેળવણી પ્રતિ ઉદાસીન રહેતા. તે માટે કોઈ ચે!ક્કસ ધેારણ કે વ્યવસ્થિત ચેાજના તૈયાર
Page #17
--------------------------------------------------------------------------
________________
૬
કરવામાં આવી નહેતી. માત્ર છૂટાંછવાયા અને અનિયમિત અખતરાઓ થતા; છેવટ પાર્લામેન્ટ તરફથી ખાણુ આવતાં સન ૧૮૫૪ માં ભા` એફ ડિરેકટરોએ કંપની સરકારને હિન્દીઓની કેળવણી વિષયક ધેારણુ નિષ્ણુિત કરવા માટે એક પત્ર લખી મેાકલ્યા. તે સર ચાર્લસ વુડના ખરીતા તરીકે હિન્દની કેળવણીના ઇતિહાસમાં મશહુર છે. તે પછી જ હિન્દીની કુળવીનું સ્વરૂપ ઘડાયું. એ નીતિને અનુસરીને નિશાળાને વિહવટ કરવા જુદું કેળવણી ખાતું સ્થાપવામાં આવ્યું. એ અરસામાં ગુજરાતમાં નિમાયલા એજ્યુકેશનલ ઈન્સ્પેકટર થિયેાડર સી, હાપે ગુજરાતી નિશાળામાં ચલાવવા વાચનમાળાની યેાજના કરી. તે હોપ વાચનમાળા તરીકે જાણીતી છે.
કંપની સરકારની ઉપરિ એ સમજતી હતી કે મોટી હિન્દની વસ્તીને દેશી ભાષા દ્વારા શિક્ષણ આપવું સુતરૂં થશે; તેથી ઉપર નિર્દિષ્ટ સર ચાર્લ્સના પત્રમાં લખ્યું હતું, કે “ that the Vernacular languages must be employed to teach the far larger classes who are ignorant or imperfactly acquainted with English.'' અને વળી એમ સ્વીકારી લેવામાં આવ્યું હતું કે નવીન ઈંગ્રેજી શિક્ષણ પામેલા વગ પેાતે પ્રાપ્ત કરેલા જ્ઞાનના લાભ માતૃભાષા દ્વારા તેના અન્ય બંધુઓને આપશે. પણ એ હેતુ ખરાખર ફળીભૂત થયા નિહ. જનસમૂહ અજ્ઞાનતામાં સબડતા રહ્યો છે; અને લૅડ મેકોલેએ નશિક્ષિત યુવા માટે જે ભવિષ્ય ભાખ્યું હતું, કે તેએ “ Indian in blood and colcur, but English in tastes, in opinions, in morals and in intellect દેખીતા અને વર્ણ હિન્દી પણ આચારવિચારમાં, અભિપ્રાયમાં, નીતિ અને બુદ્ધિમાં વિદેશી થઈ જશે.” તે વચન ઘણુંખરૂં ખરૂં પડયું છે.
વળી એ જાગ્રત થયલે અને નવા સંસ્કાર પામેલા શિક્ષિત વર્ગ જતે
. "This can be only done effectually through the instrumentality of masters and professors who may by themselves knowing English and thus having full access to the latest improvement in knowledge of every kind, impart to their fellow countrymen through the medium of their mother tongue, the information which they have thrs obtained.”
[S
lavlcs_col ́s dispatah—1854}
Page #18
--------------------------------------------------------------------------
________________
૭
દિવસે રાજકર્તા સામે પડી તેમને દેશમાંથી પાછા કાઢી મૂકવા તત્પર થશે એ આગાહી પણ સાચી પડી છે. એ સબંધમાં એવું કહેવાય છે કે લાડ એલ્ફીન્સ્ટન પેશ્વાઇ સત્તા હસ્તગત કર્યાં પછી છાવણીમાં તંબુ ઠોકીને પડયેા હતેા; અને તેના આસનની આસપાસ નવાં છાપેલાં દેશી ભાષાનાં પાઠ્ય પુસ્તકા પાથરેલાં પડયાં હતાં. એવામાં સરદાર બ્રિગ્ઝ એમની મુલાકાતે આબ્યા અને આ પથારાથી વિસ્મય પામીને પૂછ્યું, કે આ બધું શું છે ? તેને એ ઉમરાવ દિલના પુરુષે ઉત્તર આપ્યા કે દેશીઓને પઢવા માટે તૈયાર કરાવેલાં એ પુસ્તક છે. વસ્તુતઃ યુરેાપ પાછા ફરવાના આપણા તે રાજમાર્ગ છે. મેડા હે । હન્દીએથી છૂટા પડવાનેા પ્રસંગ આવશે જ; તેા પછા આપણે એમની સાથે મિત્રાચારી અને પ્રેમથી જુદા પડીએ એ જ રાજનીતિ હિતા હ છે. અને તે રાજનીતિની કુંચી સર હેન્નરી કોટનના શબ્દોમાં કહીએ તેા હિન્દીએને કેળવણી આપવી તે હતીઃ- There is but one remedy for this which is Education.
""
એ જમાનાના ઈંગ્લાંડને ઇતિહાસ આપણે જોઈશું તે જણાશે કે નિપોલિયન યુદ્ધે ઈંગ્રેજ પ્રજાના વિચાર અને માનસમાં ભારે ક્રાંતિ આણી હતી. પાર્લામેન્ટ સુધારણાનું ખીલ એ જ વાતાવરણમાંથી જનમ્યું હતું. જ્યાં ત્યાં પ્રગતિ અને સુધારાના ભણકારા સંભળાતા. તેના પડધા અહિં પણ પડયા. સન ૧૮૫૭ માં હિન્દુમાં માટે બળવા થયા; સામાન્ય રીતે સર્વત્ર સખ્તાઈ પ્રવર્તી રહી, તેમ છતાં બ્રિટને હિન્દુસ્તાનને બ્રિટિશ તાજ હેઠળ મૂકીને સર્ધાના વિકટેરિયાના નામને એક ઢ ઢેરા બહાર પાડયા, અને તેમાં હિન્દની પ્રજાને કેટલાક વિશિષ્ટ હા આપવામાં આવ્યા એટલું જ નહિ પણ લંડન યુનિવર્સિટીના ધેારણપર મુંબાઇ, મદ્રાસ અને કલકત્તામાં જુદી જુદી યુનિવર્સિ`ટીએ પણ ફક્ત પરીક્ષા લેનારી સ્થાપી. આ બધી હકીકત આપણને હેરત પમાડે પણ રમેશચંદ્ર દત્ત એમના “ ઇંગ્લાંડ અને હિન્દુસ્તાન ” નામક પુસ્તકમાં તેનું સ્પષ્ટીકરણ કરતાં કહે છે, કે તે કાળના સત્તાધિકારીઓના માનસનું એ પ્રતિબિંબ માત્ર હતું. એમના તે શબ્દ નીચે મુજબ છેઃ—
'The same moving force determined events in both countries; the extension of privileges to the people of India during this period is the counterpart of the Reform Act in England; and Munro, Elphinstone
Page #19
--------------------------------------------------------------------------
________________
and Bentick were inspired by the same reforming spirit and the same desire to benefit humanity as Canning, Grey and Lord John Russell.' (Cotton's Elphinstone p. 194 ).
હિન્દીઓની કેળવણીની શરૂઆત આ પ્રમાણે તત્કાલીન ઉદાર અને સમભાવપૂર્ણ વાતાવરણમાંથી પ્રોત્સાહન પામીને થઈ, પણ તેમાં આરંભથી કેટલીક ગંભીર ભૂલ થઈ અને પાછળથી રાજકતાઓની નીતિમાં ફેરફાર થતાં એ કેળવણી પરંપરાથી જે સુંદર પરિણામોની શુભ આશા રાખવામાં આવી હતી તે અદ્યાપિ પરિપૂર્ણ થવા પામી નહિ.
સન ૧૮૫૪ ના ખરીતામાં કેળવણીને કાર્યક્રમ રચવામાં આવ્યો તેમાં નીચેની વિગતે મુખ્ય હતી –
૧. હિન્દમાં યુનિવર્સિટીઓ સ્થાપવી. ૨. માધ્યમિક શાળાઓની ભરતી કરવી. ૩. નોર્મલ શાળાઓ કાઢવી.
૪. મિશનરીઓને અને અન્ય કેળવણી સંસ્થાઓને નાણાંની મદદ ' કરી ખાનગી પ્રયાસને ઉત્તેજન આપવું.
અને તેને ઉદ્દેશ મુખ્યત્વે યુરોપીય જ્ઞાનપ્રાપ્તિનાં સાધનો જેમ બને તેમ વધુ અને વધુ વિસ્તારવાને હતો. “We are desirous, ” it is declared, " of extending far more widely the means of acquiring general European knowledge. ”
આ હેતુમાં ખોટું કાંઈ નહોતું; પણ આ સઘળું શિક્ષણ લોકની માતૃભાષાને બદલે પરભાષા અંગ્રેજીમાં અપાયાથી એ જ્ઞાન મેળવવામાં પ્રજાને મોટી હાનિ પહોંચી છે; અને એ શિક્ષણનો લાભ અહિંની વસ્તીના પ્રમાણમાં બહુ થોડા મનુષ્ય લઈ શકયા છે; અને આટલું જ્ઞાન પ્રાપ્ત કરવામાં એમને એમની શક્તિને છેડે ભેગ આપ પડયો નથી; કેમકે ચાલુ સ્વાભાવિક પ્રવાહની સામે એમને પ્રયાણ કરવાનું ને આગળ વધવાનું હતું. જે માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવવા એમને સુયોગ પ્રાપ્ત થયો હેત તે એમણે હજી વધુ સારું કાર્ય કરી બતાવ્યું હતું અને એમની સ્થિતિ હાલ છે તેથી કાંઈક જુદી અને વિશેષ પ્રગતિમાન માલુમ પડત; એટલું જ નહિ પણ આજે હિન્દની વસ્તીને ૯૦ ટકા ભાગ, દેશમાં નવી કેળવણી
Page #20
--------------------------------------------------------------------------
________________
પદ્ધતિ દાખલ થયે લગભગ ૮૦ વર્ષ વીત્યાં છે તથાપિ, અજ્ઞાન રહેવો છે એ શોચનીય સ્થિતિ રહેવા પામત નહિ; અને દુઃખની કથા એ બની છે કે સદરહુ નવશિક્ષિત વર્ગ પ્રજામાં ભળી જવાને બદલે તેમનાથી તદ્દન અળગો થઈ ગયો છે.
હિન્દની કેળવણી પરત્વે ટીકા કરતાં મી. એચ. ડોડલે યથાર્થ કહ્યું છે, કે " that the abandonment of the endeavour to develop Western learning through the Eastern languages was a profound mistake. It is at least certain that the excessive ese of English as the medium of instruction has rend:red the educational system less effective than it should have been."*
તથાપિ એ અંગ્રેજી કેળવણીના સંસ્કાર એમના જીવન પર દઢ થતાં, એ નવશિક્ષિતમાં નવી સ્કૂતિ આવી; તેઓ વિચારતા થયા, તેમનું દાઝાબદુ ફેરવાયું, એમના આચારવિચારમાં પરિવર્તન થવા પામ્યું, એમના જીવનમાં નવા નવા અભિલાષ જાગ્યા; જીવન વિકાસ અને ઉલ્લાસ માટે તેઓ તલસવા લાગ્યા, સ્વમાન અને સ્વદેશાભિમાનની લાગણી એમનામાં ઉત્કટ બની, સેવા ભાવના પ્રકટી અને સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવા તેઓ ઉત્સુક બન્યા. આમ એમને એક નવીન-સુધારક અને પ્રગતિમાન વર્ગ ઉભે થયો; અને તેઓ એમના સંસ્કાર, શક્તિ અને સ્થિતિના કારણે પ્રજાના પ્રતિનિધિ, આગેવાન કાર્યકર્તા અને વકીલ થઇ પડ્યા.
સમાજ જીવનમાં એમનું આ મહત્વનું સ્થાન દષ્ટિ સમીપ રાખીને સન ૧૮૮૨ માં હંટર કમિશન સમક્ષ નિવેદન રજુ કરતાં સોસાઈટીના કાર્યવાહએ, માધ્યમિક અને ઉંચી કેળવણીની સંસ્થાઓને અપાતો રાજ્યાશ્રય ખેંચી નહિ લેવાનું એક કારણ એવું દર્શાવ્યું હતું કે, “It is we believe of the greatest importance to foster hy means of liberal education the formation of a class of men who may be looked to as faithful interpreters between the rulers and the ruled.”
અને બીજું કારણ તેમ નહિ કરવા એમણે એવું બતાવ્યું હતું કે એ કેળવાયેલો વર્ગ જે શિક્ષણ આપવાનું અને ગ્રંથ રચવાનું કાર્ય કરી શકે
* Dodwell's Sketch of the History of India. r. 194.
Page #21
--------------------------------------------------------------------------
________________
એમ છે, તે હજુ પુરતી સંખ્યામાં અસ્તિત્વમાં આવ્યો નથી. દાખલા તરીકે, અનુવાદ કરાવવા માટે સોસાઈટીએ જાહેર કરેલાં પુસ્તકોની યાદી આપીને તેમણે એમ પ્રતિપાદન કર્યું હતું કે ઇનામની સારી રકમ આપવા છતાં યોગ્ય ઉમેદવારના અભાવે તે કામ અટકી પડ્યાં છે. દેશી ભાષા સાહિત્યની ખીલવણીમાં કોઇની સહાયતા ઉપયોગી અને અનુકૂળ થાય તે તે કેળવાચલા વર્ગની જ છે. તેથી એ મુદ્દા પર ભાર મૂકતાં તેઓ કહે છે: “Experience has shown to us that the study of vernacular language and the enriching of vernacular literature by means of translations or original compositions can only be promoted by and through the exertions of men who have received a high and. literal education."
જે એ ઈગ્રેજી ભણેલાઓએ પર ભાષાઓમાંથી સારા સારા અને ઉત્તમ ગ્રંથના અનુવાદ ગુજરાતીમાં કરીને ભાષાસાહિત્યને સમૃદ્ધ કર્યું હોત અને તે વડે ઉપલબ્ધ વાચન સાહિત્યમાં ઉમેરો કર્યો હોત તે શિક્ષણની જે કંઈ ઉણપ રહેતી હોત તે કંઇક અંશે એનાથી પુરાત; અથવા તો થોડું ઘણું શિખેલાઓ એ સાહિત્યના વાચનદ્વારા એમના જ્ઞાનમાં વૃદ્ધિ કરત. પણ તે કાર્યમાં પ્રમાદ સેવવામાં આવ્યા એમ આપણે કદાચ નહિ કહી શકીએ; પણ જે પ્રયાસ થયા તે અર્ધદગ્ધ, ખામીવાળા અને સત્વહીન હતા. તેનું કારણ એ હતું કે ભાષાંતરકર્તાને બંને ભાષાઓનું બહોળું જ્ઞાન અને તે પર પ્રભુત્વ હેવું જોઈએ તેને અભાવ હતો. બેમાંથી એકે ભાષાનું પૂરું અને પાકું જ્ઞાન નહિ, એટલે તેનું જે ફળ નિપજે તે સંતોષકારક ન હોય એ સહજ સમજી શકાશે.
- આપણું ગુજરાતી સાહિત્ય અનુવાદ થી ભરેલું છે. પણ જેને નમુનેદાર ભાષાંતર ગ્રંથ કહી શકીએ અથવા તે. જેમાં મૂળ કૃતિનું પ્રતિબિંબ યથાર્થ ઉતર્યું હોય એવા ગ્રંથે ગણત્રીબંધ જડશે. સોસાઈટી ભાષાસાહિત્યની અભિવૃદ્ધિ અને વિકાસ અર્થે સ્થાપવામાં આવી હતી. જ્ઞાન પ્રચાર એ તેને મુદ્રાલેખ હતે. નવાં નવાં પુસ્તક રચાવવાં સ્વતંત્ર કે અનુવાદ-એ તેનું કર્તવ્ય હતું. પણ એ કાર્યમાં તેને પૂરી સફળતા. મળી નહોતી. તે માટે અનેક કારણો હતાં; અહિં ફક્ત હંટર કમિશન સમક્ષ સાદર કરેલા નિવેદનમાંથી એક ફકર નેંધીશું:
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧
"The efforts put forth in this direction during the last quarter of a century, partly by means of translation or adaptations of standard works in English and partly by means of original compositions have given a certain impetus to the cultivation of vernacular literature, but the results so far have not, it must be admitted, been very satisfactory.
''
ભાષાંતર ગ્રંથાની બે મુખ્ય કસોટીએઃ (૧) અનુવાદનું લખાણ વાચનીય ( readable) થવું જોઇએ અને (૨) તે મૂળ ગ્રંથના ભાવ તે વિચારને પૂરેપૂરું અનુસરતું, વિશ્વસનીય ( reliable ) હોવું જોઇએ. આ એ કસોટીએ આપણે આપણા અનુવાદ ગ્રંથા તપાસીશું તેા ઘણાક તે મૂળ પુસ્તકના અનુવાદ પરથી થયલા માલુમ પડશે; અને કેટલાક મૂળ પરથી રચાયા હશે તેા તેની ભાષાશૈલી સારી નહિ હોય અથવા તે મૂળ કૃતિને પુરતો ન્યાય આપતા નહિ હોય. એ સર્વાંમાં કાંઈ ને કાંઇ ખામી-દ્વેષ મળી આવશે. દી. બા. કેશવલાલ ધ્રુવ જેવા યશસ્વી અને સમર્થ અનુવાદક વિરલ હશે.
ઈંગ્રેજીદ્રારા સઘળું શિક્ષણ અપાતું હાવાથી વિદ્યાર્થીને જે તે વિષયને બરાબર સમજવામાં મુશ્કેલી નડતી; અને તે ઉણુપ એ વિષયના અનુવાદ ગ્રંથાથી કંઈક અંશે પૂરી શકાય પણ એવા ગ્રંથેાના પણ તાટા; અને જે એ ચાર મળી આવે તે ખામીવાળા અને અનાકર્ષક એટલે તેને ઝાઝે ઉપયેાગ થતા નિહ.
તાત્પર્ય કે નઈ. કેળવણી માટે આરંભમાં જે સરસ પરિણામની આશા રખાતી હતી તે આ બે અડચણાને લઇને સારી રીતે ફળી નહિ.
સારા અને ઉપયોગી ગ્રંથા લખાવવા અને છપાવવા એ માટે સાસારી પ્રથમથી પ્રયાસ કરતી રહી છે. આજ દિન સુધીમાં તેના તરથી ૪૦૦ થી વધુ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે. એ પુસ્તકોની ગુણવત્તા ( quality) વિષે મતભેદ રહેશે; પણ સમયાનુસાર અને સાધન પ્રમાણે ગુજરાતી સાહિત્યમાં સાસાઇટીના ફાળા મેાટા અને કિંમતી છે, તેની એના કટ્ટર વિરેાધીથી પણ ના પાડી શકાશે નહિ.
ઉપર નિર્દેશ કરેલા શિક્ષણના એ મા સતત ચાલુ રહી છે; અને જો કે શિક્ષણનુ
પૈકી એકમાં તેની પ્રવૃત્તિ વાહન ઈંગ્રેજને ફેરવવામાં
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨.
સોસાઈટી ઝાઝું કરી શકે એમ નહોતું, તે પણ શાળા અને પાઠશાળામાં દેશી ભાષાને અભ્યાસ દાખલ કરવા સન ૧૮૮૮ માં સાઈટીએ, પ્રાંતના જુદા જુદા અગ્રગણ્ય અને પ્રતિષ્ઠિત વિદ્વાન અને કેળવણી નિષ્ણાતેના અભિપ્રાય મેળવીને એક નિવેદન ( memorial) મુંબઈ યુનિવર્સિટીને મેકલી આપ્યું હતું. એ વિષે સન ૧૮૮૮ ના વાર્ષિક રીપોર્ટમાં નીચે પ્રમાણે હકીકત નોંધી છે
યુનિવર્સિટીની પરીક્ષાઓમાંથી “ચાલતી દેશી ભાષાઓ” બાતલ કરવાથી વિદ્યાર્થીઓ પરભાષામાં પ્રવીણ થવા છતાં, પિતાની જન્મભાવાનું પૂરતું જ્ઞાન મેળવી શકતા નથી; તે માટે આગલા સાલમાં દેશી ભાષાઓ પરીક્ષામાં દાખલ કરવાને યુનિવર્સિટી ઉપર મેમેરિયલ જૂદા જૂદા વિદ્વાનોના અભિપ્રાય લઈ મોકલવાનું ઠરાવ્યું હતું, તે ઠરાવને અનુસરી મેરિયલને ખરડે છપાવી જૂદા જુદા વિદ્વાને પર અભિપ્રાય સારૂ કહ્યું અને તે ગૃહ તરફથી જે સૂચનાઓ થઈ હતી તે પ્રમાણે યોગ્ય સુધારે કરીને આ સાલમાં એ મેરિયલ યુનિવર્સિટી પર મેકલાવ્યું છે.* ' યુનિવર્સિટીએ એ મેરિયલ સોસાઈટીને શો જવાબ આપ્યો તે જાણવામાં નથી, પણ તે પછી દશે વર્ષે સન ૧૮૯૮ માં દીવાન બહાદુર મણિભાઈ જશભાઈએ એક મેમોરેન્ડમ ઘડી, શાળામાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપવાની માગણી કરી હતી; તેમ તેમાં વેપાર ઉદ્યોગ અને ધંધા હુન્નરનું સાહિત્ય ગુજરાતીમાં દેશી ભાષામાં રચાવાની અગત્ય દર્શાવી હતી. એમના મુદ્દાના સમર્થનમાં અનેક દાખલા દલીલો ટાંકી, સંખ્યાબંધ મોટા પ્રસિદ્ધ પુરુષોના અભિપ્રાય નોંધ્યા હતા. એમની માગણું વાજબી હતી. શિક્ષણનો એજ સ્વાભાવિક ક્રમ હતો, પણ તે પછીનાં વર્ષોમાં શિક્ષણ પૂર્વવત ઈગ્રેજીદ્વારા અપાતું રહ્યું હતું તે જોતાં એ પ્રયાસનું, એમ સમજાય છે કે, ઇચ્છિત પરિણામ આવ્યું નહિ. તોપણ તે અરસામાં સ્વર્ગસ્થ ન્યાયમૂર્તિ રાનડેના ખંતપૂર્વક પ્રયત્નથી યુનિવર્સિટીને એમ. એ. ના અભ્યાસક્રમમાં દેશી ભાષાને સ્થાન આપવાની ફરજ પડી. યુનિવર્સિટીએ છેવટની 1 * વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૮૮, પૃ. ૧૯..
+ A memorandum of our Vernaculars as medium of elementary instruction and the development of vernacular literature with special reference to techanical literatureby Diwan Bahadur Manibhai Jasbhai. ·
Page #24
--------------------------------------------------------------------------
________________
* ૧૩ પરીક્ષામાં દેશી ભાષાને સ્થાન આપ્યું છે તેનું પગલું બરાબર ન હતું. ઇગ્રેજીદ્વારા શિક્ષણ આપવાની પ્રથાની પેઠે એ અવળો માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું હતું. વાસ્તવિક રીતે એ અભ્યાસની શરૂઆત નીચેના શાળા અને પાઠશાળાના ધોરણોમાંથી થવી જોઈતી હતી; તે માટે હજુ ફરિયાદ ચાલુ છે.
તેમ છતાં ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસને એ રીતે સારું પ્રોત્સાહન મળશે એવી સમજણથી સોસાઈટીએ એ નિર્ણયને સહર્ષ વધાવી લીધું હતું અને ઉમેદવારે એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી વિષય લેવાને પ્રેરાય એ ઉદેશથી સન ૧૯૦૨ માં “જે કેઈ ઈગ્રેજી સાથે ગુજરાતી ભાષા લઈ એમ. એ. ની પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થાય તેને રૂ. ૨૫૦) અઢીસું ઈનામ દાખલ સોસાયટી તરફથી આપવા” જાહેર કર્યું હતું; અને અમને જણાવતા આનંદ થાય છે કે પ્રથમ ત્રણ વર્ષનાં ઈનામ “સાહિત્ય'ને અધિપતિ શ્રીયુત મટુભાઈ હ. કાંટાવાળા, દેવગઢબારિયાના દિવાન શ્રીયુત મોતીલાલ લલ્લુભાઈ પારેખ અને કાવ્યમાધુર્યના સંપાદક શ્રીયુત હિંમતલાલ ગણેશજી અંજારિયાને અનુક્રમે અપાયાં હતાં.
તે પછી એ પ્રશ્ન પુષ્કળ ચર્ચાય છે; શાળા અને પાઠશાળામાં તેને વધુ અને મોટા પ્રમાણમાં સ્થાન અપાયું છે; પણ સ્વભાષાની મહત્તા અને ગેરવનું ભાન પ્રજાને મહાત્મા ગાંધીજીએ જ કરાવ્યું છે, એ વિષે હવે પછીના એકાદ પ્રકરણમાં અમે વિવેચન કરીશું.
આપણે હવે સરકારે નવા કાયદાઓ ઘડીને સમાજમાંથી કર અને અનિષ્ટ ચાલો બંધ પાડયા અને તે કાર્યમાં લોકમત જાગૃત કર્યો; તેમ કેવી રીતે વિદ્વાનો તેમાં મદદગાર અને માર્ગદર્શક થયા એ વિષય વિચારીશું. કસરખા:
“ Though the use of vernaculars for such purposes was recoñmeded by the Department of Public Instruction in the Bombay Presidency as far back as 1914, the university authorities were until recently opposed te the innovation. In 1925 the university adopted the neutral position of allowing candidates the choice between their mother tongve and English in answering the papers on history and the Indian classical languages."*
*The Times Educational Supplement, March 11th 1933.
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
કંપની સરકારની પશ્ચિમ હિંદુસ્તાનમાં સર્વોપરિ સત્તા સ્થપાઈ ન હતી; હજુ તેમને પગદડે પૂરે જામ્યો ન હત; પણ જાડેજા રજપૂત અને બીજી જાતોમાં છોકરીઓને દૂધ પીતી કરવાનો જે જંગલી અને ઘાતકી ચાલ પ્રવર્તત તેની જાણ થતાં તે અટકાવવાને અંગ્રેજી અમલદારોએ મક્કમપણે કામ લીધું હતું. એ વિષયને લગતે પત્રવ્યવહાર સરકારી દફતરમાં સંગ્રહાયેલો છે. હિન્દુ સમાજના અભ્યાસી માટે તે વૃત્તાંત કિંમતી છે. તેમાંથી વિષય પર થોડોક ભાગ આપીશું: “તેજાજી ઠાકોર તરફથી કચ્છ માંડવીને સુંદરજી શિવજી વકીલ માગણી કરે છે, કે “બાબાજીએ લીધેલું ગામ વડોદરા જવા નિકળે ત્યારે મને પાછું સંપશો તો છોકરીને દૂધ પીતી કરવાનું ચાલ બંધ પાડવા હું કબુલ થઈશ,” પણ એ ઉમરાવ ખમીરને અંગ્રેજ ઓફિસર તેને સામો જવાબ આપે છે કે-“છોકરીએને દૂધ પીતી કરવાના ચાલને ત્યાગ કાંઈ પણ સરત વિના કરે જોઈએ; તે ત્યાગ સ્પષ્ટ, સ્વેચ્છાથી, હદયની લાગણીથી, કશી મર્યાદા વિના થે ઘટે છે.”
એ ચાલની વિગત નીચે પ્રમાણે વર્ણવવામાં આવી છે
જાડેજા રાજપૂતની સ્ત્રીઓને છોકરી અવતરે છે ત્યારે માની આસપાસની સ્ત્રીઓ ઘરના વડિલ પુરુષ પાસે પહોંચે છે અને તે વડિલ, છોકરીના બાપ પાસે તેમને મોકલે છે; અને બાપ તે બાઈઓને પરંપરાથી થતું આવ્યું હોય તેમ કરવા જણાવે છે, તે બાઈઓ પાછી મા પાસે આવે છે અને તેને જાતિના ચાલ મુજબ વર્તવાનું સૂચવે છે. મા તે પછી સ્તનના જ સરખાવોઃ પ્રચલિત લોકગીતની પંક્તિઓ:
“ટુંપો ન દીધે દાઇએ, કરી દુધ પીતી,
ઘળી ગળથુલીમાં કીધાં છે ન વિખડાં–હજી છે.” † Provided you will cause the village which Babajee has taken to be restored, when you leave the country to go to Baroda; then my consent to the relinquishment of infanticide is given."
The relinquishment of the custom must be unconditional; it must be clear, and from the heart and withont any reservation.
[ Selections from the Rec„rds of the Bombay Government No. XXXIX in two pars, pt. 2, p. 366. ]
Page #26
--------------------------------------------------------------------------
________________
ટેરવા પર અફીણને પાસ આપે છે, જે ઝેરી દૂધ બાળક પીતાં મૃત્યુવશ થાય છે; આ એક પ્રથા છે. બીજી પ્રથામાં, બાળક જેવું જન્મે છે કે તેના નાલના દેરા વડે બાળકના ગળે ટોપ દે છે; તેથી તે મૃત્યુ પામે છે. (When the child is born, they place the navel string on its mouth, when it expires.*
આ પત્રવ્યવહાર સન ૧૮૦૭ માં થયો હતો, તે પછી એ ચાલ સદંતર બંધ પડી ગયું છે એ ખરું; તોપણ છોકરીના જન્મ પ્રતિ તિરસ્કાર અને અણગમાની લાગણી પરાપૂર્વથી ઉતરી આવતી હિંદુ સંસારમાંથી સમૂળગી નાશ પામી નથી અને છોકરીનો જન્મ સાંભળીને આસપાસના સૌને હજી સુગ ચઢે છે એ સખેદ નોંધવું જોઈએ
“In some castes the arrival of the girl is so much a matter of bad augury that the neighbours turn their noses in all directions to manifest their disgust and indignation, and even the mother herself begins to disregard her infantile needs and requests.x"
એવોજ નિર્દય અને ઘાતકી ચાલ સતી થવાને હત; કરીને જન્મતાંજ સ્તને અફીણને પાસ આપી દૂધ પીતી કરવી અથવા તે તેના ગળે ટેપ દે, એનું દુઃખ સતી થતી સ્ત્રીની વેદનાના અને ભયંકરતાના પ્રમાણમાં અલ્પ કહેવાય. પતિની પાછળ જીવતા, અનિચ્છાએ, સળગતી ચિતા પર ચઢી બળી મરવું, એથી વિશેષ સમ્ર બીજી ક્યી નરક્યાતના સંભવે ? પ્રાચીન કાળમાં રાજા રાણીના મૃત્યુ પાછળ એમનાં દાસ દાસીઓ આપઘાત કરતાં; એનું અનુકરણ માત્ર આ પ્રથા અમને લાગે છે. આમાં આત્મઘાત છે; આમાં સ્ત્રીનું ખુન થાય છે. બીજા પ્રાંત કરતાં બંગાળમાં આ પ્રથા વધારે જોરમાં પ્રચલિત હતી; અને દેશમાં રાજા રામમોહનરાયે અનેક સુધારા કરવાની પહેલ કરી હતી તેમ એમની પ્રેરણા અને પ્રયત્નથી લૈર્ડ બેન્ટિકે સન ૧૮૨૯માં સતી થવાનો રિવાજ બંધ પાડ્યો હતો?
જ P. 828.
* Legal Aspects of Social Reform, p. 18 by Paul Appaswamy.
? આ વિષય પર વધુ માહિતી માટે રાજા મહાયના લેખ સંગ્રહમાં એમના બે લેખે આપેલા છે તે જિજ્ઞાસુએ જોઈ લેવા.
[The English works of Raja Ram Mohan Roy, Panini Press, 1906]
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
તે કાળે દેશાટન કરનારને, વિધવા વિવાહ કરનારને, નિષિદ્ધ ખાદ્ય ખારાક લેનારને, પરધમમાં વટલી જનારને જ્ઞાતિના પુષ્કળ ત્રાસ વેઠવે પડતા. ઈંગ્લાંડના પ્રવાસ કરવા માટે મહીપતરામ પર વડનગરા નાગર ગૃહસ્થ જેવી અગ્રગણ્ય અને મુત્સદ્દી ગણાતી જ્ઞાતિએ જે જીલ્મ વર્તાવેલે એના વૃત્તાંત મહીપતરામ વિષેના પ્રકરણમાં આવશે. પરધમાં વટલી જનારને જ્ઞાતિ તરફથી કનડગત થાય નહિ અને તેની મિલ્કતના ભાગવટામાં અને વારસાના હક્કમાં નુકશાન ન પહોંચે, એવી સડ કપની સરકારે સન ૧૮૫૭ ના કાયો રચી કરી હતી; તેના ઉલ્લેખ ઉપર કરવામાં આવેલા છે. વિધવા વિવાહના કાર્યને પણ સરકારે ઉત્તેજન આપ્યું હતું. સન ૧૮૬૦ ને વિધવા વિવાહના કાયદા પસાર કરાવવામાં શ્વરચંદ્ર વિદ્યાસાગર મુખ્ય હાથ હતા; પણ એ પ્રશ્ન પહેલાથી ચર્ચાતા હતા. સન ૧૮૫૩ માં મુંબાઇની જ્ઞાનપ્રચારક મંડળીએ એ વિષયનું સમર્થન કરતા નિબંધ લખી મેાકલનાર *તેહમંદ ઉમેદવારને રૂ. ૧૫૦) નું ઇનામ આપવાનું જાહેર કર્યું હતું અને તે મેળવવાનું માન કવિશ્રી લપતરામને પ્રાપ્ત થયું હતું. એ નિબંધ સદરહુ મંડળી તરફથી છપાવવામાં આવ્યા હતા; તેમાં સન ૧૮૫૬ । ૧૫ મે આક્ટ પણ આપવામાં આવ્યો છે. કવિએ એ ઇનામી નિબંધમાં વસ્તુના ખીજ રૂપ મંગળાચરણના ક્લાક નવા રચ્યા હતા તે આનંદ માટે અહિં આપીએ છીએ:
मंगलाचरण आर्य्यात्तम्.
भुवनत्रयाधिनाथो विजयत्व धुनाद्विजाति वर्णेयाम् । स्वकृतां तां प्राचीनां वैवाहि का चरीतिं वितनोतु ॥ १ ॥
6
""
નિયરના પ્રવાસ ’ માં “ સતીને ચાલ–સહગમન વિષે વિવેચન કરવામાં આવેલું છે; જુએ પૃ. ૨૩૫ થી ૨૪૧; ગુજરાતી આવૃત્તિ; પ્રકાશક, ગુ. વ. સોસાઇટો.
સતીને સત્ ચઢી મૃત પતિ સાથે સહગમન કરનારી સ્ત્રીઓ માટે ઉપલી ટીકા નથી; એમના પ્રશ્ન નિરાધ છે. એમાં મતભેદને સ્થાન છે. આપણા સાહિત્યમાં સ્વસ્થ ગવનરામે ભરૂચના દેસાઈ! સતી ચુનીનું ચરિત્ર મૂળ ઈસ્ટ એન્ડ વેસ્ટ ' નામના માસિકમાં આલેખ્યું હતું અને તેને પછી ગુજરાતીમાં તરજુમા થયલા છે; અને સન ૧૯૩૨ માં મી. સુરેશ દીક્ષિતે સૌ વર્ષ ઉપર સુરતમાં એક નાગર સ્ત્રી સતી થયલી તેને ગરમે “ પ્રસ્થાન ” માં છપાવ્યા હતા.
6
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૭
અથ
ત્રણ લોકના નાથ ( પરમેશ્ર્વર ) છતા એટલે તેમની આજ્ઞા પ્રમાણે આ દુનીઆનાં લોકો ચાલો ને બરાહમણ ક્ષત્રી વશય એ જાતેામાં અશલ પરમેશવરનો પોતાની કરેલી વીવાહની રીતી હમણાં વીશતારા. ૧.
ખીને અર્થ.
ત્રણ લેાકના પતી ઇંદર જીત પામેા ને ઉપર લખેલી તરણુ વરણમાં હમણાં પોતાની ( નિદરની ) પરણવાની ની રીત છે તે પ્રવરતાવા ( એટલે ઈંનદરાણી પુનરવીવાહ કરે છે. ) ”
• [ પુનર્વિવાહ પ્રબંધ, પૃ. ૧]
એ વિધવા વિવાહના કાયદાના સબંધમાં મહીપતરામ વિષે એક રમુજી વાત રા. ભાનુસુખરામે મહીપતરામ ચરિત્રમાં નોંધી છે. વિધવા વિવાહ કાયદેસર છે, એવું સરકારે ઠરાવ્યું; પણ એવું પુનર્લગ્ન કરનારને ન્યાત ન્યાતના પટેલીઆએ ન્યાત બહાર મૂકે તે તેને ન્યાત બહાર મૂકનારા કાયદા પ્રમાણે ગુન્હેગાર થાય કે નહિ તે મુદ્દો બારિસ્ટરના અભિપ્રાય મેળવી નક્કી કરાવવા મહીપતરામે રૂ. ૬૦) પોતાની પદરના આપ્યા હતા. પણ વચમાંના વકીલ એ રૂપિયા એહી કરી ગયા અને જોતે અભિપ્રાય લખાઇ આવ્યા નહિ.×
એમના ગુરૂ દુર્ગારામે ચકલે ચકલે વિધવા વિવાહ વિષે વ્યાખ્યાના આપ્યા હતાં; પણ એમને ફરી લગ્ન કરવાના પ્રસંગ પ્રાપ્ત થતાં, એમણે મ્હી જઇને પુનઃગ્ન ન કર્યું અને કુંવારી કન્યા સાથે પરણ્યા તેથી લોકા એમની ઠેકડી કરતા.
પહેલવહેલું પુનઃમ કપાળ જ્ઞાતિના માધવદાસ રૂધનાચદાસે ભાઈ ધનકાર સાથે મુંબાઇમાં કર્યું હતું; તે વખતે ખૂબ કાલાહલ થયલા; અને એવી સંકડામણુ અમદાવાદમાં ખડાયતા જ્ઞાતિની કેરવાડાની ખાઈ જીવકારે માસ્તર લલ્લુભાઇ સાથે પુનઃવિવાહ કરતાં અનુભવી હતી. વાચકને તેના ખ્યાલ આપવા સન ૧૮૭૨ ના બુદ્ધિપ્રકાશમાં એ બનાવની વિસ્તૃત નોંધ લેવાઇ હતી તે ફરી ઉતારીએ છીએ.
× જીએ મહીપતરામ ચરિત્ર, પૃ. ૨૭.
* એમની ભિરૂતા માટે જુએ દુર્ગારામ ચિત્ર, પૃ. ૧૦.
↑ સવિસ્તર વર્ણન માટે નુ બુદ્ધિપ્રકાશ વર્ષ, ૧૮૯૩ પૃ. ૩૮,
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
પુનવિવાહ થયા. વીશા ખડાયતા વૈષ્ણવ વાણુઓની નાતમાં : તા. ૨૬ આગષ્ટ સને ૧૮૯૨, અમદાવાદમાં
ભરૂચ જીલ્લાના કેરવાડા ગામમાં વિશા ખડાયતા વાણુઓની દીકરી નામે વકાર તે ૧૧ વર્ષની ઉમરે બાળરંડા થઈ અને તેને બાપ પણ ગુજરી ગયે. તેની મા છે, પણ તેને ભાઈ કે બહેન નથી. તે બાઈને એક ગાયકવાડી ગામમાં પરણાવી હતી પણ રંડાયા પછી પીયરમાં રહેતી હતી.
તે બાઈએ કરવાડાની કન્યાશાળામાં વિદ્યાભ્યાસ કર્યો. પછી તે કન્યા શાળાની શિક્ષક પિતે થઈ. તે બાઈની ભરજુવાની એટલે ૧૮-૧૯ વર્ષની ઉમર થઈ ત્યારે તેને એ વિચાર થયે કે આખી ઉમર વિધવાપણું ભોગવવા કરતાં મારી નાતને સારે વર મળે તે તેની સાથે પુનર્લગ્ન કરવું તે ઠીક છે.
એવામાં તેની જ નાતને નડીયાદને વતની લલ્લુભાઈ મથુરદાસ જેની ઉમર આશરે ૨૩ વર્ષની છે. તે ભરૂચ જીલ્લાના કતપરની સરકારી નિશાળને મહેતાજી છે. તેની સાથે તેણે કાગળ પત્રને વહેવાર ચલાવ્યો અને તે બંને જણાંએ એ ઠરાવ કર્યો કે આપણે પુનર્વિવાહ કરે.
હવે પેલી બાઈને એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર સાહેબની તરફથી એવો હુકમ થયું કે તમારે અમદાવાદની ફીમેલ નામન સ્કુલમાં જઈને વધારે અભ્યાસ કરવો.
તે કામ વાસ્તે તથા પુનર્લગ્ન કરવા વાસ્તે તે બાઈએ અમદાવાદ આવવાને વિચાર કર્યો, પણ તેની મા, તથા તેના સગાઓ અટકાવ કરશે એવા અંદેશાથી તે બાઈએ તથા સદરહુ મહેતાજીએ અમદાવાદની પુનર્વિવાહીત્તેજક સભાના મેંબરેની મદદ માગી. તેથી અહિંથી તેની મદદે માણસે ગયાં તે વાત બાઈનાં સગાને તથા કેરવાડાના લોકોને જાણવામાં આવી. તેથી સગાએ બાઈને નિશાળમાં જતી અટકાવી, ને નેકરીનું રાજીનામું મોકલાવરાવ્યું. ને ગામના લોકોએ પેલાં માણસો ઉપર મોટું હુલડ કર્યું. તે બાઈને એટલો જબરજસ્તીથી મુંડાવી નાંખ્યો. બાઈને કેરવાડાથી છેડે દૂર બાઉવા ગામમાં ગેરકાયદેસર કેદ રાખી.
આ બાબતની ફરીયાદ ભરૂચના આશીસ્ટંટ માછટ મી. વાહીટ વરથની આગળ થઈ, તેથી તે સાહેબે તે બાઈને સમન કર્યો, તેના સગાઓ
Page #30
--------------------------------------------------------------------------
________________
૧૯
ઉપર વારંટ કહાડ્યાં. હુલડ થતું અટકાવવાને પોલીસના ૧૦ ઘોડેસ્વાર તથા ૨૦ પાયદલ તે વારંટ બજાવવા અને જીવરને છોડાવવા ગયા. લુઆ ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં તે બાઈને સંતાડી હતી ત્યાંથી સરકારી ભાણુએ શેાધી કહાડી ને ભરૂચ તેડી ગયા. એ બાઈને તા. ૧૧ જુલાઈથી તા. ૬ આગષ્ટ સુધી ઘરમાં પુરી મુકી હતી, અને તે મેતના પંજામાંથી બચી છે. કેરવાડાના જપતીદાર કારકુન વાડીલાલ કાળીદાસે તે બાઈને દુખમાંથી છોડાવવા મહેનત કરી હતી.
તેના બે સગાઓને તેમદાર ઠરાવી સેશન કમીટ કર્યા, અને તે બાઈ તથા મહેતાજી અમદાવાદમાં આવીને મ્યુનીસીપલ ખાતાના સેક્રેટરી રાજેશ્રી રઘુનાથરાવ જનારદનને ઘેર ઉતર્યા. અને લગ્ન કરવા વાસ્તે અહીંની પુનવિવાહીત્તેજક સભાની મદદ માગી. તેઓએ કહ્યું કે તમારી નાતથી દૂર રહેવાની તમારી હિમત હોય, અને તમારા મનની ઉલટ હોય તે લગ્ન કરે. તે કામમાં અમે સામીલ થઈશું. થોડીઘણુ નાણાંની મદદ જોઈશે તે કરીશું, ત્યારે મહેતાજીએ કહ્યું કે અમારે નાણાંની મદદ જોઈતી નથી અને અમે કાંઈ ભીક્ષુક નથી ધંધાસર છએ. પણ લગ્નક્રિયા કરાવી આપવામાં તમારે સામીલ થવું.
પછી જેશીને બેલાવીને લગ્ન જોવરાવ્યું. જોશીએ શ્રાવણ વદ ૭ રવિવારનું ગધુળિક લગ્ન આપ્યું. તે દિવસે રાજેશ્રી રઘુનાથરાવજીને ઘેર તેમનું લગ્ન વિધિ પ્રમાણે થયું. તે સમે રા. રઘુનાથરાવજીએ સારા સારા માણસને એલાવ્યા હતા,
ડેપ્યુટી કલેકટર મહેરબાન એફ, એફ, ફરનાંડીસ સાહેબ, રાવબહાદુર ગિપાળરાવ હરિ દેશમુખ અહીંની સ્માલકેજ કોરટના જડજ સાહેબ, રાવ બહાદુર ભેળાનાથ સારાભાઈ ખેડાના સેકન્ડ કલાસ સબારડીનેટ જડજ. રાવબહાદુર બેચરદાસ અંબાઈદાસ, રાવસાહેબ મહીપતરામ રૂપરામ, સજેશ્રી રણછોડલાલ છોટાલાલ વગેરે આસરે ૧૫૦ ગૃહસ્થ ત્યાં બિરાજ્યા હતા. કેટલાએક સાહેબલોકેએ તથા નેટીવ ગૃહસ્થોએ આવા કામમાં મદદ મળવાને એક ફંડ રૂ. ૪૦૦ ને આસરે કર્યું છે. અને તે વધારવાનો પ્રયત્ન જારી છે.
ગેરે ગોત્રજ પૂજા કરાવીને ચેરીમાં મધુપર્ક નેત્રોચ્ચાર વગેરે કરીને કન્યાદાન અપાવ્યું. એક બ્રાહ્મણે કન્યાદાન દીધું. તે સભામાં વડનગરા
#કહેવત છે કે જેને માબાપ હાજર ન હોય તેને “ગોર માબાપ.”
Page #31
--------------------------------------------------------------------------
________________
રહ
નાગર ગૃહસ્થા, સાઠેદરા, વીસળનગરા, ઔદીચ, મેા, શ્રીમાળી, વાળ, રાયકવાડ અને ટાળકીઓ વગેરે નાતાના બ્રાહ્મણા, તથા શ્રાવક, મેશ્રીવાણીઆ, કણબી, અને મહારાષ્ટ્ર બ્રાહ્મણેા, તથા પરભુ હતા. કંસાર ભોજન થયા પછી તે લગ્ન બાબતના એક દસ્તાવેજ વરકન્યાની સહીઓને રટાંપના કાગળ ઉપર કરેલા હતા તે સભામાં વહેંચાયા. અને સાક્ષીએ કરાવી. ગાંધવ લોકો નરઘાં સતાર લઈને ગાન કરતા હતા. બ્રાહ્મણેા ભણતા હતા અને સઉના મનમાં મોટા ઉત્સાહ જણાતા હતા. અને એવા શબ્દો નિકળતા હતા કે આ ચાલ સધળી નાતામાં ચાલે તે ઘણું સારૂં.”
એ યુગલ પાછલી અવસ્થામાં અમદાવાદમાં આવી રહ્યું હતું અને એમને સતત નિહ હોવાથી આઈ જીવકોરે એમની સ મિલ્કત અહિંની જાણીતી ન્યુ ઇંગ્લિશ સ્કૂલને મકાન બાંધવા સારૂ આપી હતી, તે પરથી તે ફૂલ હાલ ખાઇ જીવાર ન્યુ ઈંગ્લંશ સ્કૂલ તરીકે ઓળખાય છે.
વિધવાવિવાહ કરનારાઓને સહાયતા અને ઉત્તેજન આપવું, તેમ એ વિચારને પુષ્ટિ આપવા અને તેને પ્રચાર કરવા સારૂ મ્હોટા મ્હોટા શહેરેશમાં તે સમયે વિધવાવિવાહ ઉત્તેજક મડળે! સ્થાપવામાં આવ્યાં હતાં અને એ વિધવાવિવાહનું કાર્ય વાજબી અને શાસ્ત્રોક્ત છે, એવી લાકોની ખાત્રી કરી આપવા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એક પુસ્તક બંગાળીમાં રચ્યું હતું, તેને ઉપયેાગ મુખ્યત્વે સર્વત્ર થતેા. મરાઠીમાં તેને તરજુમે। વિષ્ણુ, પરશરામ પંડિત શાસ્ત્રીએ કર્યાં અને તે પરથી ગુજરાતી પુસ્તક સન ૧૮૬૭ માં વસ્થ લાલશંકર ઉમિયાશ કરે તૈયાર કર્યું. કેવા સ ંજોગમાં અને શા કારણે તે કામ હાથ ધર્યું તેને ખુલાસા અનુવાદકે એ પુસ્તકની પ્રસ્તાવનામાં કર્યો છે અને તે તે કાળની સમાજ પરિસ્થિતિ અને લોકવિચાર જાણવા મદદગાર થાય એમ છે; તેથી તેમાંના શરૂઆતને ભાગ અહિં આપવામાં આવ્યા છે:
“ પરમેશ્વરે અક્કલ આપી છે તેને ખરા ઉપયોગ કરવાથી, સારા સારા માણસાનાં ભાષણ સાંભળવાથી, તે વિષય પર રચાયલા નિબંધા વાંચવાથી અને વિધવાનાં અસહ્ય દુઃખ જોવાથી, મારા મનની સંપૂર્ણ ખાતરી થઇ, કે બાળવિધવા વિવાહ કરવાના ચાલ પાડવા એ ઘણું જ અગત્યનું છે. આપણા શાસ્ત્રામાં તેની છૂટ આપી છે કે નહીં તેને મેં સારી પૈઠે વિચાર કર્યો નહોતા. અમદાવાદમાં જ્યારે પુનર્વિવાહાત્તેજક મંડળી સ્થાપવાની વાત ચાલી, ત્યારે એ વિશે વધારે માહિતી મેળવવાની મને ખાએશ થઈ. એક દિવસ એ વિષય પર વાતચીત કરતાં મારા એક મિત્રે
Page #32
--------------------------------------------------------------------------
________________
છે.
મને આ મરાઠી પુસ્તક વાંચવાની ભલામણ કરી, અને મહેરબાની કરી તે પુસ્તક મને વાંચવાને આણું આપ્યું. મેં જ્યારે એ પુસ્તક બરાબર ધ્યાન દેને વાંચ્યું ત્યારે મારા મનની બધી શંકાઓ દૂર થઈ, અને મને લાગ્યું. કે જે એ પુસ્તકનું ગુજરાતીમાં ભાષાંતર થાય, તે શાસ્ત્રથી અજાણ એવા ગુજરાતીઓ તેની ખરી માહિતી મેળવે, પિતાની શંકાઓ દૂર કરે, અને પોતે જલદી દુઃખમાંથી છુટે.
તારીખ ૪ થી ડીસેમ્બર સન ૧૮૬૬ ને રાજ જ્યારે “અમદાવાદ બાળ વિધવાવિવાહીત્તેજક મંડળીના વ્યવસ્થાપક ગૃહસ્થની સભા” ભરાઈ હતી, ત્યારે આ પુસ્તકના ભાષાંતરની બહુ જરૂર છે એવું ઘણું જણે કહ્યું, તે ઉપરથી તેનું ભાષાંતર કરવાને સભા આગળ મેં કબુલ કર્યું.
પુનર્વિવાહ ઉપર આજ સુધી જે ભાષણે થયાં છે, અને જે નિભ લખાયા છે, તે કરતાં આ ભાષાંતર જુદીજ રીતનું છે. ધર્મના આધાર વગરની એકે વાત લોકે માનતા નથી. માટે આ પુસ્તકમાં ધર્મ સંબંધી વાદવિવાદથી સિદ્ધ કરી આપ્યું છે કે વિધવાવિવાહ શાસ્ત્રસંમત છે. આ પુસ્તક પહેલેથી તે છેલ્લે સુધી જે કોઈ નિષ્પક્ષપાતપણે બરાબર ધ્યાન આપીને વાંચશે તેની વિધવાવિવાહ સશાસ્ત્ર છે એવી ખાતરી થયા વિના રહેશે નહિ.”
જે કાર્ય સમજાવટથી, દાખલા દલીલ, તર્ક અને બુદ્ધિથી સિદ્ધ થઈ ન શકે તે કેટલીકવાર વિરોધી પક્ષની નબળાઈ, વ્યક્તિગત પ્રહાર ન કરતાં તેિમના વર્ગના દંભ અને સ્વાર્થ, પ્રપંચ અને જુઠાણુઓનું ઉપહાસયુક્ત
અતિશયોક્તિભર્યું કટાક્ષમય વિવેચન કરીને સાધી શકાય છે. તેની અસર વહેલી થાય છે. ભદ્રંભદ્ર એ આપણા સાહિત્યમાં તેનું ઉત્કૃષ્ટ દષ્ટાંત છે. સંસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલ પ્રહસન “પુનર્વિવાહપક્ષની પૂરેપૂરી સેસોળ આના ફજેતી ”માં ભદ્રંભદ્રના પાત્ર જેવું જીવંત અને સમર્થ કઈ પાત્ર જડતું નથી; પણ એ પ્રહસનની વિવરણ શૈલી, વસ્તુની સજાવટ અને પ્રતિપાદન પદ્ધતિ એક જ પ્રકાર (type )ની છે એમ અમારું માનવું છે. ભદ્રંભદ્ર શિલીના લખાણને એ પ્રથમ પ્રયાસ કહી શકાય; જે કે એ પુસ્તક મરાઠીને અનુવાદ માત્ર હતો. ભદ્રંભદ્રની પેઠે એ પુસ્તકની પ્રસ્તાવના વાંચેક
“ વિધવા વિવાહ શત્રુઓ ! અને મિત્રો !! એકવાર આ ગ્રન્થ સાવંત વાંચી જાઓ
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૨
અને પછી હર્ષ કરે હેય તે હર્ષ કરે શેક કર હોય તે શેક કરે ક્રોધ કરવો હોય તે ક્રોધ કરે
પરતુ હવે તે આ લઘુ પુસ્તક બને
પક્ષકારોને અર્પણ કરતાં એક સરખો આનન્દ
ન થાય છે. તા. ૧ જાન્યુઆરી ૧૮૮૩ ૨ સ્વધર્મરક્ષક દેશાનુરાગીના સંવત ૧૯૪૯ પિસ સૂદી ૧૪.
ઉત્સાહપૂર્વક પ્રણામ. તેના અંતમાં રૂઢિ દિગ્વિજયની આરતી આપી છે તેનું વાચન પણ આનંદદાયક થશે – બી. એ. બે બેં' એમ. એ. “મેં મેં' કરી રડતા
તજી તું જ વજધાતવડે પડતા. જય માય ! જય માય ! સદસક્રિકશક્તિ એઓને છોડે જનલજા એના મનમાં બહુ સાલે. જય માય! જય માય ! પુનવિવાહેજક મંડળી સ્વર્ગ ગઈ કેશવલાલ બિચારા બેઠા ચૂપ રહી. જય માય! જય માય ! અડધે અટયું લાલશંકરનું ઘેડુ માધવદાસતણું બહુ પ્લાન થયું હેઠું. જ્ય માય ! જ્ય માય ! મહીપતરામ વિરામ પામીને બેઠા આશા તજી, યત્ન તો, હાથ પડયા હેઠા. જય ભાય! જય માય ! સર્વ સુધારાવાળા બક બક બહુ કરતા પ્રસંગ આવ્યે સઘળા ચટ પાછા પડતા. જય માય ! જય માય! કેમ ગમે એ માનહાનિતનું સરખું ? દાઝ બધી એની ઊપર ઊપરની. જય માય ! યે માય! “અગમ્ય કરશું તુજ” એમ ભણે જ્ઞાતા, હમે છિયે કેવળ તુંજ કીર્તિતણું ગાતા. જ્ય માય ! જય માય!”
Page #34
--------------------------------------------------------------------------
________________
વિધવાઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહેવાનું મુખ્ય કારણ બાળલગ્ન હતું. અને જો એ બાળલગ્નને રિવાજ બંધ પાડવામાં આવે તે એ વિધવાઓની મેટી સંખ્યા જરૂર વધતી અટકે; તેટલા માટે સુધારકે અને સુશિક્ષિત પુરુષોએ નાનપણથી લગ્ન કરવાનો રિવાજ અટકાવવાના પ્રયત્ન શરૂ કર્યો, બાળલગ્ન નિષેધ મંડળ કાઢયાં; અને તેના અંગે ઉપદેશ કરવાનું પ્રચાર કાર્ય પણ ઉપાડયું. બાળલગ્નથી કેટલાંક માઠાં પરિણામે નિપજ્યાં હતાં તે ચીંધી બતાવવા એમને ઘણું સુગમતા પ્રાપ્ત થઈ
પુનર્વિવાહ પ્રબંધની પેઠે કવિ દલપતરામે બાળલગ્નપર એક નિબંધ લખ્યો હતો અને તે બદલ એમને ઈનામ મળ્યું હતું. તે પછી એ દિશામાં સતત કાર્ય થતું રહ્યું છે. શ્રીમંત મહારાજા સર સયાજીરાવે બાળલગ્ન પ્રતિબંધને. કાયદો વડોદરા રાજ્યની પ્રજા સારૂ અમલમાં આણુ બહુપ્રશસ્ય કાર્ય કર્યું હતું; એથી સંસાર સુધારાના કાર્યને ખૂબ વેગ મળ્યું હતું.
બ્રિટિશ સરકારે બાલલગ્નને ચાલ બંધ પાડવાને કઈ સી ઈલાજ ગ્રહણ કર્યો નથી; પણ સન ૧૮૯૨ માં સંમતિવયને ધારે પસાર કરીને કેટલીક અનુકૂળતા કરી આપી હતી. પણ સન ૧૯૩૦ માં શારદા ઍક્ટ
જાયા પછી આપણે એમ કહી શકીએ કે એ બાળલગ્નની પ્રથાને મરણતેલ ઘા પડ્યું છે અને આપણે સામાન્ય રીતે જોઈ શકીએ છીએ કે લોકલાગણી મોટી વયનાં લગ્ન કરવાના સંબંધમાં મકકમ અને ઉત્કટ બની છે.
બાળલગથી ઉદભવતાં કજોડાનાં દુઃખેને વાસ્તવિક પણ કરુણ ચિતાર સ્વર્ગસ્થ રણછોડભાઈ ઉદયરામે એમના “લલિતા દુઃખદર્શક' નાટકમાં તાદશ્યરૂપે વર્ણવ્યો હત; અને એની અસર એટલે સુધી થઈ હતી કે તેમાંના નંદનશેઠનું પાત્ર પ્રજામાં એક ઉપહાસનું નામ થઈ પડયું હતું.
એ પ્રમાણે કેળવાયેલું જોડું કેવું સંસારનું સુખ પામે છે તેને પરિ ચય એમણે આપણને “જયકુમારી” નાટકમાં પ્રાણલાલ શેઠ અને જયકુમારીનાં પાત્રો ઉપજાવીને કરાવ્યો હતો અને એ નાટક રંગભૂમિ પર ભજવાતાં એટલે જનતા પર બાળલગ્ન વિરુદ્ધની તીવ્ર લાગણી પેદા થતી.
બાળલગ્નની સામે કવિ દલપતરામે અનેક ગરબીઓ રચી હતી અને કન્યાશાળાઓમાં તે હોંશથી ગવાતી. સેસાઇટી માટે “બાળલગ્નથી થતી
* જુઓ ગુ. વ. સંસાઈટીને ઇતિહાસ, ભા. ૧; ૫. ૨૫.
Page #35
--------------------------------------------------------------------------
________________
હાનિ” એ નામનું કવિતાનું પુરતક કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ રચીને, એ વિષયને બોધક રીતે ચર્ચો હતે; અને એ આખ્યાન એટલી લોકપ્રિયતા પામ્યું હતું કે તેની બે આવૃત્તિઓ થઈ હતી.
“બાળલગ્ન બત્રીસી” નામનું નવલરામનું ગરબીઓનું પુસ્તક જાણીતુ છે અને તેમાંની નીચેની પંક્તિઓ ઘણાંના મુખે હશે
ભાઈ તે ભુગોળ ને ખગોળમાં ઘુમે છે, બાઈનું તે ચિત્ત ચુલા માંહ્ય,
દેશિ કહેને તમે કેવું આ કજોડું તે કહેવાય !” ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર'માં પ્રમાદધન અને કુમુદસુંદરીના ગુણનું કજોડું ચિતરીને એ વિષયને પરાકાષ્ટાએ પહોંચાડયો હતો અને એ કુચાલના ભર્મસ્થાનને વિંધ્યું હતું.
તે પછી લગ્નના વિષયને જુદી જુદી દષ્ટિએ અવલોકી કવિશ્રી ન્હાનાલાલે સમાજ સમક્ષ કેટલાંક આર્દશ પાત્રો રજુ કર્યા છે અને ઉછરતી પ્રજાના માથે શ્રીયુત ઈન્દુલાલે “કુમારનાં સ્ત્રી રત્ન' દ્વારા દશ્યમાન કર્યાં છે, એ આપણે અર્વાચીન હિંદુ સમાજ કયે પચે વિચરી રહ્યો છે જેનાં દિશાસૂચક છે.
એકલા નિષિદ્ધ રાક માટે જ નહિ પણ કદાચિત પરધર્મીને સ્પર્શેલું પાણું કે રાક લેવાય તે પણ જ્ઞાતિ ચોંકી ઉઠતી અને એવું રૂટિ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે સખ્ત પગલાં લેતી.
ન્યાયમૂર્તિ રાનડે જેવા મહાન પુરુષ જ્ઞાતિના જુલ્મી પંજામાંથી બચી શક્યા નહોતા. સન ૧૮૯૦ માં પંચદેહ મિશનવાળા પાદરીને ત્યાં ઈવનિંગ પાર્ટી હતી, ત્યાં ચા લેવા માટે રાનડેને જ્ઞાતિ બહાર મુકવામાં આવ્યા હતા અને તેનું પ્રાયશ્ચિત્ત કરે એમની મુક્તિ થઈ હતી.
એ પરિસ્થિતિ સાથે અત્યારની વસ્તુસ્થિતિ વિચારે ? જુઓ કેટલો બધો તફાવત પડી ગયું છેમુંબઈમાં આજે સેંકડે કોલેજિયને રિાની હોટેલને છૂટથી ઉપયોગ કરે છે, એટલું જ નહિ પણ પ્રીતિ ભોજનમાં હાજરી આપનારાઓને કોઈ જ્ઞાતિજન પૂછતું સરખું નથી. તાજેતરમાં અસ્પૃશ્યતા નિવારણ માટે એક પંગતે બેસી જમણ લેનાર નવયુવકોની સંખ્યા ન્હાની કહેવાય નહિ.
* જીઓ રાનડેનું જીવનચરિત્ર-સૂર્યરામ સેમેશ્વર દેવાશ્રયી રચિત-પૃ. ર.
Page #36
--------------------------------------------------------------------------
________________
વિધવા વિવાહને પ્રશ્ન પણ એવી રીતે સરલ થઈ ગયા છે. કેટલીક જ્ઞાતિઓએ કન્યાઓની અછતના લીધે વિધવા વિવાહને સંમતિ આપી છે. અગાઉ અનાથાશ્રમની કન્યાઓની સાથે લગ્ન કરવા કઈક મૂરતિયો આગળ આવતે નહિ, હમણાં જ ચાર કન્યાઓ સારૂં ચારસેં યુવાનેએ પડાપડી કરી હતી, એ યુવાને નજદિકમાં વિધવાઓને પરણે, વર્ષાન્તર કરે તો અમે અજાયબ થઈશું નહિ.
વન્તર લગ્નો ધીમે ધીમે સમાજમાં પગપેસારો કરતાં જાય છે, અને અવિવાહિત લગ્ન સુખ ઈછનારી બાળા કોક કોક દેખા દે છે.
સુધારાના કાર્યને કાયદાથી થોડીક મદદ મળી, તે કેળવણુએ તેને નવું બળ આપ્યું; અને પાશ્ચાત્ય સાહિત્ય અને સંસ્કૃતિની સમાજ જીવન પર પ્રબળ અસર થતાં, લોકમત મજબુત બન્યો અને વિકાસ પામ્યો. સામાન્ય રીતે લોકસ્થિતિ અને લોકમતનું પ્રતિબિંબ ચાલુ સાહિત્યમાં પડતું જોવામાં આવે છે અને ઉપર કેટલાક ઉતારી આપ્યા છે અને નોંધ કરી છે તે પરથી એ નવા સુધારાની રંગરેખા આપણા અર્વાચીન સાહિત્યમાં ઉતરેલી જોવામાં આવશે.
ધાર્મિક વિચારમાં આપણે ન કલ્પીએ એટલે બહોળો ફેરફાર થયો છે. પહેલાંની પેઠે ટીલા ટપકાં, યજ્ઞયાગ, મંત્રજાપદિ ભણેલાઓ કરતા નહિ હોય, પણ એટલું ખાત્રીપૂર્વક કહી શકાશે કે એમનું નીતિનું ધોરણ બેશક બહુ ઉંચું છે, શુદ્ધ ચારિત્ર પર તેઓ વિશેષ ભાર મૂકે છે. મને જમે ધતિંગ, અનાચારે, દંભ અને જુઠ્ઠાણાં પ્રથમ જોવામાં આવતાં તેનું પિકળ ખુલ્લું થતાં હવે તેનું જોર ઘટયું છે અને લોકો સારાસારનો વિચાર કરતા થયા છે. વહેમી માન્યતાઓ અને અંધ શ્રદ્ધાભરી રૂઢિયાને ભાગ થઈ ન પડતાં, બુદ્ધિ જેમ પ્રેરે તેમ તેઓ વર્તે છે, એ નવી કેળવણને પ્રતાપ છે. એ પ્રકાશે કેળવાયેલાઓને એક નવીન દૃષ્ટિનું તેજ બહ્યું છે, તેને આપણે બુદ્ધિવાદનું નામ આપીશું.
બુદ્ધિપ્રકાશ' માં પ્રસિદ્ધ થયેલા એક લેખમાંના શબ્દોમાં કહીએ તે, એથી “ જુના વહેમો નાસવા લાગ્યા; અને તેની જોડે જુની ધર્મ પદ્ધતિને ધોકો લાગવા માંડ; x x x x x જુના પંથક માત્ર
ખા જેવા રહ્યા છે. સંસાર વેહેવારમાં સુનીતિ પળાવવાનું તેમાં કૌવત રહ્યું નથી.”
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૯, પૃ. ૨૧૯.
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૬
ખ્રિસ્તી મિશનરીઓએ બાઇબલના ધર્મો પદેશ લેાકાને આપવા માંડયે અને શાળામાં બાઇબલનું શિક્ષણ ક્રૂરજિયાત કર્યું ત્યારે હિન્દુ સમાજ કચવાઈ ઉઠયા હતા; પણ તેની વિરુદ્ધના વસવસો ધીમે ધીંમે દૂર થયા છે એ આપણે પાછળ જોયું છે.
ગયા સૈકાના ઉત્તરાર્ધમાં પૂના મુલકોમાં ખાદકામ થઇને નવી નવી માહિતી જાણવામાં આવી તે પરથી આઇબલમાંનાં વચન પરની શ્રદ્દા આસરતી ગઈ છે અને વિજ્ઞાનના અભ્યાસ વધતાં, અને તેમાં નવી નવી શેાધેા. હાથ લાગતાં, ધમ વિચાર પર એની ઉંડી અસર થવા માંડી; ઈશ્વર જેવી કોઈ વસ્તુ નથી; જગત્ યત્ર માક ગતિ કરી રહ્યું છે; પાર્થિવ વસ્તુ માત્ર સત્ય છે, એવા ચાર્વાક વિચારા ફેલાવા માંડયા. જડવાદનુ (materi. alism) પ્રાબલ્ય વધવા લાગ્યું, કેટલાક નીતિના સિદ્ધાંતાને પ્રાધાન્ય આપી. ઈશ્વરના અસ્તિત્વ વિષે ઉદાસીન રહ્યા. આ સર્વ કારણેા ભેગાં થતાં, ઈશ્વર ઉપરની ભાવનામાં મેટું પરિવર્તન થવા પામ્યું અને બાઈબલ પરની શ્રદ્દા ઘટવા માંડી. એક ઇંગ્રેજ લેખકે હમણાં લખ્યુ છેઃ
"Few educated men to-day accept the Bible implicity as it stands; they discount nine-tenths of it as a combination of fable and the history of a primitive tribe with unpleasant habits. "+
આ પાશ્ચાત્ય વિચાર અને સુધારાની અસર તે કાળે હિન્દુસ્તાનપર પણ થઈ. ભણેલા મીલ અને મેાલે, ડાર્વિન અને રુસ, ખ અને હટ સ્પેન્સર, શૈલી, કિટ્સ અને આયરન વગેરે સમ તત્ત્વચિંતકો અને પ્રતિભાશાળી અને જાજરમાન કવિઓનાં પુસ્તકો હાંશથી અને રસપૂર્વક વંચાતાં અને એ લખાણની એના હિન્દી વાચકોના જીવનપર જાદુઇ અસર થવા પામી. જુને દારૂ નવા શીશામાં ઠાલવતાં જેવું પરિણામ આવે—અસર થાય તેવું આ નવા શિક્ષણની અસર જીના વિચારો પર થઇ. એ વનવવન પામ્યા એમ કહી શકાય. તેના પરિણામે જુના ધર્મોનાં બંધને તુટવા માંડયાં; જીવનમાં મેાજશેખ અને આનદને પ્રાધાન્ય અપાયું; વિલાસ અને વૈભવ-જીવનધ્યેય થયાં. આ વિચાર વાતાવરણ જોર પકડે તેા સમાજને મેાટી હાનિ પહોંચે. ધર્મ જે જગતના આધારરૂપ મનાય છે, તેના પાયા
↑ Review of Reviews, p. 85, February 1988.
Page #38
--------------------------------------------------------------------------
________________
માંથી ઉચ્છેદ થાય; અને એ ધર્મ ભાવના નષ્ટ થતાં જગતમાં અરાજકતા વ્યાપી રહે. આ પ્રકારની પરિસ્થિતિ પગભર થવા ન પામે તે માટે તાત્કાલિક જુદી જુદી ધાર્મિક પ્રવૃત્તિઓ તેને અવરોધ કરવા ચારે તરફથી ઉદ્ભવવા પામી. તે આગમચ કરસનદાસ મૂળજીએ વૈષ્ણવ મંદિરમાં પ્રવર્તતી અનીતિ અને અનાચાર ખુલ્લા પાડવા એમના અઠવાડિક પત્ર “સત્યપ્રકાશ” માં જે શું બેશ ઉપાડી હતી તેને ઉલેખ થ ઘટે છે. સમાજમાંથી સડો કાઢી નાંખવાને એ પ્રયાસ સ્તુતિપાત્ર હતું. એ લખાણ, એમનું ચરિત્ર નિરૂપણ કરનાર વિદ્વાનના શબ્દોમાં જણાવીએ તે, “કરસનદાસ ષ બુદ્ધિથી લખતા નહિ. તેને હેતુ લાંચ લઈને પૈસાદાર થવાને નહે. વલ્લભ કુળના ગુરૂઓને અને તેમના સેવકોને સુધારવા એજ તેની ભલી મતલબ હતી.” એ પરથી તે મટે ફોજદારી કેસ થયો હતો. તે મહારાજા લાઈબલ કેસ એ નામથી પ્રસિદ્ધ છે.
પરંતુ જનતાની ધાર્મિક ભાવના અને વિચાર ફક્ત જુના દુરાચારે અને રૂઢિયોને નાશ કર્યો સંતોષાય એમ નહોતું. તેમને નવું ધર્મબળ અને પ્રેરણા જોઈતાં હતાં; અને તે ઉણપ સભાગે અહિં પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, અને થીઓસોફી વગેરે નામનાં નવાં ધર્મ મંડળએ અને શ્રીમન્નસિંહાચાર્ય અને શ્રીમન નથુરામ શર્મા આચાર્ય પદ લઈને, પૂરી પાડી હતી. એમના તરફથી વાચકની ધર્મવૃત્તિ અને રૂચિને પોષે અને સંતોષે, પ્રેરણા બક્ષે અને પ્રોત્સાહન આપે એવું વાચન સાહિત્ય ડું બહાર પાડ્યું નથી; બલ્ક એમ કહી શકાય કે ગુજરાતીમાં નવું ધર્મ સાહિત્ય પ્રજાને એમના તરફથી જ મળેલું છે.
પ્રાર્થના સમાજ એ બંગાળામાં રાજા રામમોહનરાયે સ્થાપેલ બ્રહ્મા સમાજનું બીજું જ નામ છે. તેમાં તફાવત માત્ર એ છે કે પ્રાર્થના સમાજ જાતિને સ્વીકાર કાયમ રાખે છે, જ્યારે બ્રહ્મસમાજ હિંદુ સમાજમાં એક નવીજ જાતિ ઉભી થઈ છે એમ મનાવે છે. બીજે કઈ તાત્વિક મૂળ ભેદ
તેમાં નથી.
સન ૧૮૭૪ માં અમદાવાદ પ્રાર્થના સમાજ મંદિરનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું. તે મેળાવડાને વૃત્તાંત એ વર્ષના “બુદ્ધિપ્રકાશ' માં છપાયો છે. તેમાં પ્રાર્થને સમાજને આશય નીચે પ્રમાણે વર્ણવાયો છે --
છે જુઓ કરસનદાસ મૂળજી ચરિત્ર, પૃ. ૧૭.
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૮
“ પ્રાર્થના સમાજના હેતુ એ છે કે સર્વ બ્રહ્માંડના સરાવનાર, પાળનાર અને નિયંતા ચલાવનાર તેમની પ્રાર્થના કરવી. માત્ર પ્રાર્થના કરવી એટલુંજ નહિ; કેમકે અમસ્થા માડે ખેલવાથી કાંઈ ફળ નથી. જે એલવું તે પાળવું. સંસારમાં સદુઉદ્યોગ કરવા, અને સદાચરણુ પાળવાં. .સમાજના મુખ્ય સિદ્ધાંત આ ચાર છે.
૧. ઇશ્વર એક જ છે, અને તેજ પૂજ્ય છે.
૨. નીતિપૂર્વક પ્રેમ સહિત શ્વિર ભક્તિ એજ ધર્મો,
૭. ભક્તિ એટલે શ્રદ્ઘા, ઉપાસના, સ્તુતિ, પ્રાના અને સદાચાર. ૪. ભક્તિ વડે ઈશ્વર પ્રસન્ન થાય છે,અને આત્માનું કલ્યાણ થાય છે. ”
અમદાવાદમાં એ સંસ્થા સ્થાપવામાં સરદાર ભેાળાનાથભાઈ અને રા. સા. મહીપતરામ મુખ્ય અગ્રેસરા હતા અને તે અને સાસાટીના આગેવાન સંચાલકો હતા. વળી નાંધવા જેવું એ છે કે સ્વસ્થ રા. ખા ગાપાળરાવ હિરથી શરૂ થઇને આજ પર્યંતના સઘળા ઍનરરી સેક્રેટરીએ પ્રાર્થના સમાસ્ટ છે.
આ સમાજના સંસ્થાપક સ્વામીશ્રી દયાનંદ પણ મેારી પાસે ટંકારા ગામના વૃત્રનો હતા. એમણે આધા પુનરૂદ્ધાર કરવા ભગીરથ પ્રયત્ન કર્યાં. એમના ઉપદેશે પંજાબમાં જેટલી જાતિ આણી છે અને નવીન સુધારણાની પ્રવૃત્તિએ પ્રગટાવી છે તેટલી તેની અસર ગુજરાતમાં નહિ માલુમ પડે; પણુ ગુજરાતમાં આર્યસમાજે નવીન ચેતન રેડયું છે અને સમાજ સુધારણામાં સ`ગીન હિસ્સા આપ્યા છે એની કાઈથી ના પાડી શકાશે નહિ.
સ્વામીશ્રી દયાન ના પરિચય કરાવતી એક નોંધમાં એમના ધ સિદ્ધાંત વર્ણવતાં લખ્યું છેઃ—
“તે સ્વામી ફક્ત વેનેજ માને છે. અને પુરાણુ વગેરેને માનતા નથી. અને કહે છે કે વેદમાં મૂર્ત્તિ પૂજા કહેલી નથી તથા હાલમાં જે કર્માંકાંડ ચાલે છે તેવું વેદમાં લખેલું નથી. વેદમાં તે એકજ પરમેશ્વરની ભક્તિ કરવાનું લખેલું છે. જુદા જુદા દેવાને માનવાનું લખેલું નથી અને ચારે વેદ પરમેશ્વરે કરેલા છે; માણસોએ કરેલા નથી. ’’+
- બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૪, પૃ. ૨૧૮.
+ તુએ બુદ્ધિપ્રકાશ ’ સન ૧૮૭૫, પૃ. ૨૪.
•
Page #40
--------------------------------------------------------------------------
________________
એમનું ફૂટ ઉંચું પ્રચંડ શરીર અને બ્રહ્મચર્યના તેજથી લખલખતું મુખ જે મંડળમાં તેઓ જતા ત્યાં એમને સજજડ પ્રભાવ પાડતા; અને તેઓ એક ઉત્તમ વક્તા હોવાથી, શ્રોતા વર્ગને એમના વાક્યાતુર્યથી અને બુદ્ધિપ્રભાવથી ચકિત કરતા અને તેમને વાદીગરની મેરલીના નાદની પેઠે પિતા પ્રતિ આકર્ષતા. એવું એમનામાં પ્રતાપી લોહચુંબકત્વ હતું. સન ૧૮૭૫ માં તેઓ અમદાવાદમાં આવેલા. એમના જાહેર વ્યાખ્યાનની વિદ૬ વર્ગપર ખૂબ અસર થયેલી. ભોળાનાથભાઈ અને મહીપતરામ પણ એ સભાઓમાં હાજર રહેતા; અને એ સભાઓમાં સ્વામીશ્રીને મળેલા વિજયથી અને આય સમાજને જયઘોષ કરવા સ્વામીશ્રીએ એ બે ધર્મવીરેને એવી દલીલ કરી હતી, કે “નામ માત્ર મેં કયા હૈ ? અપન સબ આર્ય યહ આર્યસમાજકા. નામ વિશેષ ઉચિત હૈ.” અને વિશેષમાં એમ સૂચવ્યું હતું કે પ્રાર્થના સમાજને આર્ય સમાજમાં ફેરવી નાંખો. ભેળાનાથભાઈએ એ સૂચનાને વિચાર કરીને ઉત્તર આપવાનું જણાવ્યું. ભેળાનાથના જીવન ચરિત્રમાં એ બનાવ વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છેઃ
“તે મુલાકાત પછી આખી રાત્રિ એ વિશે વિચારચિંતન કરવામાં ભોળાનાથે ઊંગ્નિદ્ર કાઢી, આખરે દૃઢ નિશ્ચય કર્યો કે નામ ન જ ફેરવવુંઆ પ્રમાણે પ્રાર્થના સમાજ એક મહેણી ઘાટીમાંથી બચી.” અને એ વિષયનું સ્પષ્ટીકરણ કરતાં લેખકે એક ઉદાહરણ આપ્યું છેઃ
“એક સમયે ભેળાનાથે દયાનંદને કહ્યું,–“રવામગી! બાપ વેર ईश्वरप्रणीत बतानेका प्रयत्न करते हो, सो बुद्धिमान् लोकके सामने तो व्यर्थ હૈ” તે ઉપર દયાનંદે કહ્યું–બg નવ વાતતો સચ હૈ, પરંતુ, મોલ્સ નાથની, ऐसे समजाये सिवाय लोक. सब अपनी संग कैसे आनेवाले ? और अपनी જાહ રઢ વદ ?” આવી ધાર્મિક સત્યને ગાણુ ગણનાર સમાજમાં નિમગ્ન. થવાની અનિષ્ટ દશામાંથી પ્રાર્થના સમાજ બચી, એ ઈશ્વરને આભાર માનવાની વાત છે.”+
આ અરસામાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એચ. પી. બ્લેટસ્કીઅને કર્નલ એચ. એસ. ઍકટ એ બે વ્યક્તિઓએ થીએરી નામની સંસ્થા સ્થાપી. તે કોઈ ધર્મ સંપ્રદાય નથી પણ તત્ત્વ શોધકનું મંડળ છે. તેમને આશય આધ્યાત્મિક માર્ગે મનુષ્ય જાતિની સેવા કરવાને છેવસ્તુતઃ પ્રજાને જડવાદના માર્ગે જતી અટકાવી તેમની ધાર્મિક વૃત્તિઓને પુનર્જીવન આપવાનો છે.
* જુઓ ભેળાનાથ સારાભાઇનું જીવન ચરિત ૫. ૧૧૮.
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૦
" ઈગ્રેજી શિક્ષણ પામેલા ઘણાખરા એ મંડળમાં પ્રથમ જોડાયા હતા અને તેના એક સંચાલક મીસીસ એનિ બિસારે હિન્દની પ્રજાની ઉન્નતિ અને પ્રગતિ અર્થે બહુ સુંદર અને સ્તુત્ય કાર્ય કર્યું છે, એ વિષે ભાગ્યેજ મતભેદ ભાલુમ પડશે. બનારસ સેન્ટ્રલ કોલેજ, જેમાંથી પંડિત માલવિયાજીની બનારસ હિંદુ યુનિવર્સિટી જન્મી છે, એ તેનું જીવન્ત સ્મારક છે. એ મંડળે આપણું પ્રાચીન આર્ય ધર્મનું ગૈારવ બતાવી હિન્દુઓમાં તે માટે મમત્વ ઉત્પન્ન કર્યું અને જુદી જુદી સંસ્કૃતિઓમાં હિંદી સંસ્કૃતિનું સ્થાન ઉંચું છે, એવી તેણે પ્રતીતિ કરાવી એટલે તેના માટે ભણેલા વર્ગમાં ખાસ પૂજ્ય ભાવ અને પક્ષપાત થયે. ગુજરાતી લેખકેમાં ખાસ કરીને મણિલાલ નભુભાઈ એની સીધી અસર નીચે આવ્યા હતા અને એ મંડળ માટે બે ત્રણ પુસ્તક પણ એમણે અંગ્રેજીમાં તૈયાર કરી આપ્યાં હતાં. એમની એ ધાર્મિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કરી મણિલાલ વિષે વ્યાખ્યાન આપતાં દી. બા. નર્મદાશંકરે કહ્યું હતું, કે “પ્રાર્થના સમાજ અને આર્ય સમાજના વેગની વચ્ચે મણિભાઈએ આપણું વેદ ધર્મની વચલા માર્ગે સમીક્ષા કરી અને આપણું ધર્મના સિદ્ધાંતને સમન્વય કરી સારરૂપે સમજાવ્યો. તેમને “સિદ્ધાંત્યારે આ બાબતના પ્રયત્નનું ફળ છે.*
એ મંડળનું સાહિત્ય ગુજરાતીમાં ઉતારવા શ્રીયુત મણિલાલ નથુભાઈ દેશીએ ખૂબ પ્રયાસ કરે છે. “થિઓ ફીના સિદ્ધાંતો ” એ નામના એમના પુસ્તકમાં એમણે તેના ત્રણ ઉદ્દેશ દર્શાવ્યા છે –
૧. જાત જાત, કેમ, વર્ણ, ધર્મ, સ્ત્રી કે પુરૂષને ભેદ રાખ્યા સિવાય મનુષ્ય જાતિના ભ્રાતૃભાવનું કેન્દ્ર બનાવવું.
૨. ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનશાસ્ત્રનો મુકાબલે અભ્યાસ કરવાના કામને ઉત્તેજન આપવું. . ૩. કુદરતના અત્યાર સુધી નહિ સમજાયેલા નિયમોની અથવા મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓની શોધ કરવી.+
આ જાતનું ધર્મવિચારને પિષક અને ઉત્તેજક પ્રચારકાર્ય ગુજરાતમાં શ્રી શ્રેયસાધક અધિકારી વર્ગના સંસ્થાપક પૂજ્યશ્રી શ્રીમન્નસિંહાચાર્યું અને આચાર્યશ્રી શ્રીમન નથુરામ શર્માએ આપણી પ્રાચીન ધર્મપ્રણાલિકાને
. * જુઓ સમાચક જાન્યુઆરી સન ૧૯૨૭, પૃ. ૧૧.
+ જુઓ “થીઓસોફીનાં મૂળતો” કર્તા રા. મણિલાલ નભુભાઈ દેશી.
Page #42
--------------------------------------------------------------------------
________________
જીવંત અને વેગવતી રાખવામાં અપૂર્વ કાર્ય કરેલું છે અને બીજું કાંઈ નહિ તે ગુજરાતી જનતાને ધાર્મિક વાચનસાહિત્ય ઉપલબ્ધ કરી આપીને જે સંગીન સેવા કરી છે તે તે ખરેખર પ્રશંસાપાત્ર છે.
ધર્મના વિષયમાં પહેલાંના જેવી સ્થિતિ હવે રહી નથી. વિજ્ઞાન તેનું વિરેાધી મટીને ધર્મ પાછળ રહેલી અગમ્ય વસ્તુને સ્વીકારી તેને શોધવાને પ્રયત્ન કરી રહ્યું છે, એ ઓછું સંતોષકારક નથી. • ધર્મ વિષે મતમતાંતરે રહેશે. પણ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારી, સર્વ માન્ય ધર્મસિદ્ધાંતોને જીવનમાં ઉતારવા પ્રજાને પ્રબોધવામાં આવે, સા કે એક પિતાનાં જ સંતાન છે, એટલું સત્ય ગ્રહણ કરવામાં આવે અને પરસ્પર ભ્રાતૃભાવ અને પ્રેમથી વર્તાય તે દુનિયામાંનું ઘણું ઝેર વેર દૂર થાય; અને પૃથ્વી પર સ્વર્ગ આવીને વસે. એ સુપંથે નવી ઉછરતી પ્રજા પ્રયાણ કરી રહી છે, એવા તેઓ જે આદર્શો સેવી રહ્યા છે, તે પરથી તેની આછી આછી પણ સ્પષ્ટ ઝાંખી થાય છે.
બ્રિટિશોએ સ્થાપિત ન્યાયની કોર્ટમાં અંગ્રેજીના વપરાશને બદલે ગુજરાતીને ઉપયોગ કરવા દેવામાં આવ્યો હતો તે એ ભાષા બહુ ખીલી શકત. તેમાં નવા નવા શબ્દો અને પ્રયોગ દાખલ થવા પામી ભાષાનો ભંડળ સમૃદ્ધ થાત, તેમાં વૈવિધ્ય અને સામર્થ્ય આવત; ભણેલાઓએ પણ ભાષા સાહિત્યના અભ્યાસ પાછળ વધુ અને ખાસ ધ્યાન આપ્યું હોત. વડોદરા રાજ્ય નરેશના પ્રયાસ એ વિષયમાં, ખરે, ધન્યવાદને પાત્ર છે.
વર્તમાનપત્ર એ સંસ્થા આપણે અહિં નવી આવેલી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિની તે આપણને એક મૂલ્યવાન ભેટ છે. આજે જગતમાં તે એક અદ્વિતીય સ્થાન ભોગવે છે. સમાજમાં તેની પ્રતિષ્ઠા અને લાગવગ બહળાં છે. અગાઉ પંચ બેલે તે પરમેશ્વર એમ કહેવાતું. આજે આગેવાન છાપું જે અભિપ્રાય દર્શાવે તે લોકમતને ધ્વનિ સમજાય છે. પૂર્વે જે છાપ દેવનાગરી શાસ્ત્રીય લખાણની પડતી તે આજે વર્તમાનપત્રે પ્રાપ્ત કરી છે. અર્વાચીન જાહેર જીવનમાં લોકમતના પ્રતિનિધિ તરીકે તેની અસર બહોળી માલમ પડે છે.
ગુજરાતમાં પહેલવહેલું અઠવાડિક પત્ર “વર્તમાન” સોસાઇટીએ કાઢયું હતું. તે પછી આપણા પ્રાંતમાં છાપાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી રહી છે અને હાલમાં તે સંખ્યા આશરે ૨૦૦ છે.
જે અસાધારણ પ્રાબલ્ય અને કાબુ એક વર્તમાનપત્ર ધરાવે છે, તે
Page #43
--------------------------------------------------------------------------
________________
સ્થાપિત સરકાર વિરુદ્ધ ન થાય અને લેકમતને ઉશ્કેરી ન મુકે તે માટે તેના પર પ્રથમથી અંકુશ મુકાતા આવ્યા છે અને તેમાંના કેટલાક અંકુશે તે જાણીબુજીને તેના વિકાસ અને પ્રગતિમાં અંતરાયરૂપ જ છે, એમ આપણે આધુનિક પ્રેસ ઍકટ જોઈને કહી શકીએ.
સન ૧૮૩૫ માં સર ચાર્લ્સ મેટકાભે વર્તમાનપત્ર પરનાં બંધને એસ એક્ટ યોજીને કમી કરેલાં. વચમાં લૈર્ડ કેનિંગે તે પર કંઈક દાબ શિડા સમય માટે મુકેલે; પણ સન ૧૮૭૮ માં લૈર્ડ લિટને દેશી છાપાંઆના સ્વાતંત્ર્ય પર કાપ મુકી તેમને ભારે અન્યાય કર્યો હતે. તેની સામે કા તરફથી સપ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને પુના સાર્વજનિક સભાએ સરકારને એક નિવેદન સુદ્ધાં મોકલી આપ્યું હતું. તે પછી ઉદાર ચરિત લડ રીપન સત્તા પર આવતાં, તે બંધને સન ૧૮૮૨ માં દર કરવામાં આવ્યાં હતાં, તે હક્ક ફરી ચાલુ કરવા માટે કૃતજ્ઞતા દર્શાવવા રીપનને હિન્દી વર્તમાનપત્રો તરફથી એક માનપત્ર આપવામાં આવ્યું હતું, તેમાંના પરા ૨ અને ૩, તત્કાલીન લેકલાગણી અને મને દશા દર્શાવવા નીચે ઉતારીએ છીએ
“ Of the many blessings which it is the privi. lege of the people of this country to enjoy under British rule, the one which they value most and which perhaps of all others has contributed the greatest to secure a just and righteous administration is freedom of thought, speech and writing. As the people of this country are without the blessing of representative institutions, the Press, as has been truly observed by a high authority, is a parliament always in session, and its liberty is necessary to its asefulness and to the fulfilment of its great mission.
One of the most illustrious of Your Excellency's. predecessors. emancipated the Press of India, and with one exception bis successors in office, true to
Hoy Poona Sarvajanik Sabha’s Quarterly Journal April 188,
Page #44
--------------------------------------------------------------------------
________________
the traditions of English rule, fostered and encouraged it both as an important auxiliary to good Government and as a powerful means for the diffusion of knowledge. To Your Excellency whose administration has opened a bright prospect to this country, and with which we fondly hope to associate a new era in the history of British Indian rule by reason of the important concession of local self-government to the people to Your Excellency belong the credit and the glory of repealing an Act which was opposed to the traditions of British administration in the East, which cast an unjust slur upon the loyalty of the Native Press, and which tends to interfere with the diffusion of Oriental learning."
એ સ્થિતિ તિલક કેસ થયા પછી બદલાઈ ગઈ છે. ફેજદારી કાયદાની કલમ ૧૨૪ અ પત્રકાર પર ડેમોકલીસની તરવારની પેઠે ભય ઉપજાવતી લટકી રહેલી છે અને સન ૧૯૩૧માં પ્રેસ ઍકટમાં નવા ઉમેરા અને ફેરફાર થયા તેણે પોલાદના ચોકઠાના બંધની પેઠે વર્તમાનપત્રને ચોગરદમથી જકડી લઈને તેના જીવનને રૂંધી નાંખ્યું છે.
અહિં એ કાયદાના ગુણદોષમાં ઉતરવાનું, તેની ચર્ચા કરવાનું પ્રયોજન નથી. પણ અમે એટલું તે જરૂર નાંધીશું કે પ્રજાજીવનના વિકાસમાં તે એક અમોઘ શક્તિરૂપ, અમૂલ્ય સાધન છે અને લોક વિચારને અભિપ્રાયને ગતિમાન, પ્રબળ, સમૃદ્ધ અને અસરકારક કરવામાં તેને હિસ્સે મોટે તેમ મહત્વનો છે.
પ્રસ્તુત પ્રકરણના આરંભમાં જે ઉતારે રજુ કરવામાં આવ્યા છે તેમાં રેડીઓ અને સિનેમા દ્વારા લોકશિક્ષણ આપવાનું જે નવું સાધન પ્રાપ્ત થયું છે, તેને ઉલ્લેખ કરવામાં આવેલું છે. આપણે અહિં એને ઝાઝે ઉપયોગ થતું નથી. ઝારના સમયમાં રશિયામાં પ્રજાની અજ્ઞાનતાનું પ્રમાણ હિન્દના જેટલું મોટું હતું, પણ નવી લેકસસાએ એ પ્રશ્ન હાથ ધરતાં, તેનું કેવું સુંદર અને સંગીન પરિણામ આવ્યું છે તે આપણને વિચાર માટે પુષ્કળ સામગ્રી પૂરી પાડે છે. સોવિયટ સરકારે લોકોનું અજ્ઞાન દૂર કરવામાં
એ સાધનને કેવી સરસ રીતે ઉપયોગ કર્યો છે, એ ત્યાંના એ સંબંધી રીપેટ છપાઈ બહાર પડતા રહે છે તેના વાચનથી સમજાય છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
સરકાર માત્ર કાયદાઓ ઘડીને બેસી ન રહેતાં, તે સંબંધમાં લોકમત કેળવવા, તેમાં પ્રજાને સાથ મેળવવા અને તેની સાથે પૂરે સહકાર આદરી પ્રયત્ન કરે તે લોકજીવનને વિકાસ અને ઉન્નત્તિ જલદી સધાય, અને તે જીવન સંસ્કારી, પ્રાણવાન, પ્રગતિમાન અને વૈવિધ્યભર્યું બને એ ચક્કસ છે. હમણાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવે, એમના ૭૧ મેં વર્ષની સાલગીરી ઉજવાઈ એ શુભ પ્રસંગે, જે અનુભવપૂર્ણ ઉગારે કાઢયા હતા તે મનનીય જણાઈ, ઉપરના કથનનું સમર્થન કરે છેઃ
“ From the earliest years, he said, he had always held firmly to the opinion that no solid achievements could be made unless those who were in authority had the goodwill of the people over whom they were set. Without that goodwill, any laws which might be made would be in the nature of impositisions. The laws might be good, but unless they were willingly obeyed by the people, much of their virtue must be lost. For, a law should be regarded, not as a restriction upon individual liberty, but as an aid to the realisation of that liberty in Society."#
“શરૂઆતમાં વર્ષોથીજ હમેશાં હું એ ખસુસ અભિપ્રાય ધરાવતા આવ્યો છું કે જ્યાં સુધી સત્તાવાળાઓ પિતે જેના ઉપર ગોઠવાયા છે, એ પ્રજાની શુભેચ્છા સંપાદન કરી શકે ત્યાં સુધી કશી સંગીન સાધના કરી શકાશે નહિં. એ શુભેચ્છા સિવાય, ગમે તેવા કાયદા ઘડવામાં આવે તો પણ, એ એક દંડ યા વેદરૂપ થઈ પડશે. કાયદાઓ ભલે સારા હોય પણ જે પ્રજાજન તરફથી એનું રાજીખુશીથી પાલન ન થાય તે પછી એનું ઘણું મૂલ્ય ઓછું થઈ જવાનું, એનું ઘણું ગુણકારીત્વ નષ્ટ થઈ જવાનું.
કારણ કે કાયદો વ્યક્તિગત સ્વાતંત્ર્ય ઉપર અંકુશ મેલનારે નહિ પણ સમાજમાં ઉક્ત સ્વાતંત્રને સંપાદન કરવામાં સહાયકારક મન જોઈએ.”
gott, to Twelve studies in Soviet Russia' di Hall yashi
મી. પટગેટને લેખ, # Times of India, 20th March 1933, p. 9. + સયાજી વિજય, ૨૩ મી માર્ચ ૧૯૩૩ પૃ. ૭.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૫
પરિશિષ્ટ ૧
GUJARAT VERNACULAR SOCIETY'S OFFICE. AHMEDABAD, 6th November 1882.
To,
The Honourable the President and Members of the Education Commission.
Honourable Gentlemen,
We the undersigned Members of the Managing Committee of the Gujarat Vernacular Society beg to approach you with the following humble representations.
2. The Gujarat Vernacular Society was established in the year 1848 under the auspices of the late lamented Honourable A. K. Forbes. The Society has for its main object the development of Gujarati Literature. The means it employs are:
(a) The publication of a monthly Magazine. (b) The publication and sale of Gujarati works. (c) The employment of scholars to write useful and entertaining Gujarati works.
(d) Encouragement of writers by holding out and awarding prizes to works written on the subjects chosen by the Society.
(e) Patronizing authors by purchasing copies of their works.
(f) Securing copies of old useful Manuscripts. (g) Undertaking the management of Memorial and other Funds intended for the aid of literary and educational activity.
Page #47
--------------------------------------------------------------------------
________________
The Funds owned and managed by the Society amount to more than Rs. 50,000/- and the annual income of the Society is of about Rs. 3,000/including interest, donations, subscriptions, &c.
3. The experience of the past 30 years has shown to us that success of our efforts depends on the growth of education, especially of higher education. We are thus closely interested in the work of the Commission and hence our desire to approach you. . 4. It falls, we understand, within the scope: of the inquiries of your Commission to ascertain what effect has been given to the principles laid down in the Education Despatch of the late Court of Directors of the East India Company, and to suggest such measures as your Commission may think desirable for the further carrying out of the policy laid down in that Despatch. Though the scope of these enquiries extends to all subjects connected with education, one of the chief points to which the attention of the Commission is directed has reference to the importance of primary education, and the best mode in which it can be extended and improved and to the consideration of the question whether Government educational institutions of the higher order cannot be left to private enterprize.
5. Without at all underrating the importance of primary education and while sincerely desiring that it should be given more widely and placed on a much sounder basis than at present, we venture to remark that in Gujarat the need of higher education is not less pressing.
Page #48
--------------------------------------------------------------------------
________________
6. Our object in making this representation is ito soliçit your attention to that part of the educa. tional policy unfolded in the Despatch of 1854 which bears directly on vernacular instruction and the .cultivation of the vernacular literatures of India. Experience has shown to us that the study of vernacular languages and the enriching of vernacular literatures by means of translations or original compositions can only be promoted by and through the exertions of men who have received a high and liberal education,
7. The Society finds that on account of the paucity of men who have received good high education, no writers can be found, though the Society is willing fairly to remunerate their labours. The following are some of the subjects on which the Society wanted good books and for which it advertised prizes:SUBJECTS.
PRIZES. The castes which are becoming extinct Rs. 80, aftera,
the causes of the phenomenon and wards raised preventive measures.
to Rs. 125. The creation of habits of saving among Rs. 100, afterthe labouring classes.
wards raised
to Rs. 150. Essays on truth, hope, good com- Rs. 400.
pany, &c. The condition of labourers and the Rs. 250, after; way to elevate them.
wards raised to Rs. 350,
Page #49
--------------------------------------------------------------------------
________________
33
Famines
Rs. 50 raised
to Rs. 150. A Drama on the evils of unequal Rs. 100. .. marriages. Agriculture.
Rs. 300. Translation of 174 pages of Todd's Rs. 400.
Rajasthan.
No competent writers were available to under. take the works and prizes still continue. unawarded. There are several other works of a higher nature which the Society wishes to take up, but for want of scholars to undertake them they have to be postponed indefinitely.
When there are greater facilities for higher education, the growth of vernacular literature is neces. sarily greater. We find that notwithstanding the efforts of a special society like ours the Marathi speaking population is in advance of us in the matter of publications.
9. The importance of the vernacular languages as the media through which alone the mass of the people of India can be made to advance in intelligence and the necessity of enriching them was fully recognised in the Despatch of 1854 (see para 14 of the Despatch.) The Honourable Court laid down there that “the Vernacular languages must be employed to teach the far larger classes who are ignorant of or imperfectly acquainted with English. This can only be done effectually through the instrumentality of masters and professors who may,
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૯
by themselves knowing English, and thus having full access to the latest improvement in knowledge of every kind; impart to their fellow countrymen, through the medium of their mother tongue, the information which they have thus obtained." The efforts put forth in this direction during the last quarter of a century, partly by means of translations or adaptations of standard works in English, and partly by means of original compositions, have given a certain impetus to the cultivation of vernacular literatures, but the results so far have not, it must be admitted, been very satisfactory. On the contrary they have shown in but too glaring a manner the need of having a much larger class of educated rative gentlemen who, having themselves received the benefits of high culture; are imbued with a strong desire to communicate the knowledge they have acquired to the masses of their Countrymen through the medium of the varnaculars. The formation of such a class of men of letters is mainly dependent upon the maintenance of higher educational institu tions under the direct control of Government; as under that condition alone, can the quality of education, needed for the purpose, be imparted to youths in this country. Firmly impressed with this belief, we are of opinion that any withdrawal of direct State control would have the effect of postponing for an indefinite period, the advancement of the masses of the people by means of knowledge communicated through the medium of their mother tongue.
Page #51
--------------------------------------------------------------------------
________________
.. 10. We trust the Commission will take. due note of the circumstance that in India the wealthier classes are not to be regarded as identical with those most willing to and capable of pursuing education; consequently in this respect any analogy drawn from society in England would, as regards this country, be only. misleading.
Government Educational institutions of the higher order are attended chiefly by the middle classes who evince a hereditary aptitude for literary pursuits. Socially and religiously these classes stand high, but their pecuniary resources are generally very limited. These classes even now feel keenly the burden of the heavy cost of education in the shape of fees which in the Elphinstone College amount to Rs. 120 a year; and there is not the least likelihood of their being able, for years to come, to support independent institutions of the higher order for the education of their sons, nor is the time yet come when independent local bodies or associations of graduates can take upon themselves the maintenance of colleges.
11. Besides it may be said that in this Presidency people do already bear a fair proportion of collegiate education. There are only three Arts Colleges in the British districts. Out of these the Elphinstone College derives a large proportion of its expenditure from funds provided by the people. The Gujarat College has yet received only a trifle from Government over the amount contributed by the people and the funds which support the Deccan College are said to be but a fraction of what the
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૧
late rulers had assigned for of literature.
the encouragement
12. The Commission, we have no doubt, will inquire into the grave issues with which the withdrawal of Government from the direct control of higher education, would be fraught. Our own opinion is that the withdrawal of the State from the support and direct control of high education will bring about the following results:
(1) It will bring down the quality of education imparted in our schools and colleges.
(2) It will lead to the deterioration of the services of Government and of professions. This deterioration cannot fail to affect the efficiency of the administration of the country.
(3) There being no really native organisations in existence for the maintenance of institutions for the education of the higher order, they will die out and their place will be filled by missionary schools and colleges which on account of their known sectarian and proselytizing Character, cannot have the confidence of the people.
(4) Apart from their sectarian and proselytizing character, missionary institutions have so far shown very poor results at the University by the side of Government schools and colleges. *(5) Any measure on the part of Government calculated to encourage missionary enterprise at the expense of State institutions for higher education is likely to excite the suspicions of
Page #53
--------------------------------------------------------------------------
________________
૪ર
the people regarding the motives of Government; for which, it is in the highest degree desirable that, no room should be left whatever.
(6) Where there is a wide gulf between the rulers and the ruled as between the English and the Indian people separating them in thoughts, aspirations, and habits, is, we believe, of the greatest importance that the Government should do all in its power to foster by means of liberal education, the formation of a class of men who may be looked to as faithful interpreters between the rulers and the ruled.
(7) The necessity of having a middle class of this description was fully recognised in the Despatch of the Honourable the Court of Directors and the lapse of 28 years has only shown the wisdom and statesmanship of that recognition.
13. For these reasons we trust that the Com. mission will decide that the time has not yet come when the State can afford to withdraw its support and control from institutions for secondary and higher education, or introduce any change of policy in respect of such support or control, without com-promising in a serious manner the best interests of Government as well as of the bulk of the intelligent classes in the country. In our humble opinion the best thing that Government can do, would be to maintain intact the existing relations of the State with institutions for secondary and higher education, and seek the extension of primary education by in
Page #54
--------------------------------------------------------------------------
________________
dependent means such as increasing the provincial grant for the purpose, or enlisting the sympathies of the wealthier classes of people.
We have the honour to remain,
Honourable gentlemen, Your most obedient servants,
(Sd.) UHLOULS GIHIGUIS,
444. „ i.e. Premabhai Himabhai, President. » Bholanath Sarabhai, Member. ,, Runchhorelal Chhotalal, » Nurbheram Rugnathdass, , Bulakhidas Gungadas Desai, » Abaji V. Kathavate, „ Mukundrai Manirai, » Mahipatram Rupram, Hon. Secretary.
Page #55
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨ GUJARAT VERNACULAR SOCIETY'S
OFFICE,
AHMEDABAD, 8th August 1888. Po, TUE UNIVERSITY REGISTRAR,
BOMBAY.
Sir,
I am directed by the Managing Committee of the Gujarat Vernacular Society to place before the Senate the following recommendation in connection with the Vernaculars of the Presidency.
The Managing Committee has observed with regret that the progress of cultivation and enrichment of the Gujarati language has not been of late keeping pace with the spread of English Education. It is beyond all question that the regeneration of the population of India must be ultimately through the Vernaculars and so far as the masses of the people are concerned the cultivation of the knowledge the English Language is to be valued mainly as a means towards that end. The present University curriculum has the effect of drawing off the attention of young men from vernaculars even before they complete their school course. In early times the best and ripest scholars used to aim at making accessible the knowledge contained in English Literature to the students of Vernaculars. It has been observed that latterly the work of writer
Page #56
--------------------------------------------------------------------------
________________
४५
ing in vernacular languages has been relegated to less able hands, the reason being that those who take high education not having had any occasion to study vernaculars are not inclined to take up that kind of work and when they do undertake it most of them are not able to do it efficiently.
When the Vernaculars were struck out from the curriculum of higher University Examinations, the reason urged for the step was that the literature of these Vernaculars were poor and sufficient education to the mind could not be derived from them. The Managing Committee thoroughly sympathises with this view, and holds that without a second classical language education will be very defective. But it humbly believes that the total exclusion of the Vernaculars was not the proper step to be taken. What the Committee considers desirable is that at the Matriculation or any Examination which may be substituted in the place of it, there should be, in addition to the papers in classical languages, a paper containing questions in Vernacular Grammar and translation. In the higher Examinations one book of suitable difficulty may be appointed for each examination and pieces for translation from and into Vernaculars may be set rising in difficulty with each successive examination.
There is no doubt that with this addition, the studies will be too heavy for the students and the Committee, therefore, begs to recommend that the work in the classical languages or some other subject such as Mathematics may be reduced to some extent'
Page #57
--------------------------------------------------------------------------
________________
When the University recognizes the necessity of restoring the Vernaculars to the University course and makes up its mind to alter the standard of examinations so as to make room for papers in the vernacular, opinions may be obtained from eminent educationalists as to how the present work should be reduced and the University may alter the standards in the most suitable way. The strain to which students will be put by the addition of a paper in the Vernacular will be minimised if the marks obtained in the Vernacular paper are added to those of the paper in the classical language. Those who possess especially good knowledge of classical language will be able to make up for their deficiency in the Vernacular without giving up their special pursuit. What the Managing Committee wish to urge is that the total neglect of the Vernaculars by the University has resulted in crippling the spread of useful knowledge over the country at large and that it is now high time for the University to set about to remove the evil.
I have the honour to be,
Sir, Your most obedient servant, Mahipatram Rupram Nilkanth,
Honorary Secretary, Gujarat Vernacular Society
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨
નવાં પુસ્તકે
(સન ૧૮૯ થી ૧૮૯૧) “Another purpose for books is to enlarge the mind, to brace the mind, to enable the people to find pleasure, not only in the relaxation of literature but in the hard work, in the stiff thought of literature. The hard work of literature conveys to those who pursue it in sincerity and truth not only utility but also real enjoynient.”
[W. E. Gladstone. ] આ તેર વર્ષમાં એસાઈટીએ ૩૦ નવાં પુસ્તકો છપાવ્યાં, તેની વર્ગણ નીચે પ્રમાણે છે
સાઈટીનાં ફંડમાંથી. નં. પુસ્તકનું નામ, કર્તાનું નામ. પ્રકાશન વર્ષ ૧. કેજો રેવોલ્યુશન ચુનીલાલ બાપુજી મદી સન ૧૮૮૩ ૨. અકબર ચરિત્ર રા. સા. મહીપતરામ રૂપરામ , ૧૮૮૪ ૩. વેણુ સંહાર
બળવંતરામ મહાદેવરામ મહેતા , ૧૮૮૭ ૪. સુરત માંડવીનું દેશી રહેમાનખાં કાલેખાં પઠાણ રાજ્ય
અને
વજેશંકર પ્રાણશંકર ઉપાધ્યાય , ૧૮૯૦ ૫. બાલલગ્નના સંબંધમાં
આપણું કર્તવ્ય નાગેશ્વર જ્યેષ્ઠારામ શાસ્ત્રી , ૧૮૯૦ સેરાબજી જમશેદજી ફંડ ૬. સેવિંગ્સ બેન્કની અગત્ય રા. સા. મયારામ શંભુનાથ , ૧૮૮૪ ૭. દુકાળ વિષે નિબંધ એદલજી જમશેદજી ખરી , ૧૮૮૪ ૮. સ્થાનિક સ્વરાજ્ય કેશવલાલ મોતીલાલ પરીખ અ. ૧૮૮૬ ૯. અર્થશાસ્ત્રનાં મૂળતર સર ચિમનલાલ હરિલાલ સેતલવાડ, ૧૮૮૬
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૮
શેઠ હરિવલ્લભદાસ બાગાવિકાસ ફંડ, ૧૦. કન્યાઓની અસ્ત રા.સા. મયારામ શંભુનાથ સન ૧૮૮૪ ૧૧. માને શિખામણ 3. ત્રિભુવનદાસ મોતીચંદ શાહ , ૧૮૮૫ ૧૨. નીતિ મંદિર
બલવંતરામ મહાદેવરામ મહેતા , ૧૮૮૮ ૧૩, બાલલગ્નથી થતી હાનિ કવિ ગણપતરામ રાજારામ ૧૮૯૦ કરસનદાસ મૂળજી મેમોરિયલ ફંડ. ૧૪. પ્રાણી વર્ણન ભા. ૧ બળવંતરામ મહાદેવરામ મહેતા , ૧૮૮૫ ૧૫. , , ભા. ૨ , ૧૬, છ , ભા. ૩ ૧૭. ઍબ્રેડ ધી ગ્રેટ ચુનીલાલ બાપુજી મેદી છે ૧૮૮૮ ૧૮. વનસ્પતીશાસ્ત્રના
મૂળતત્વે બલવંરામ મહાદેવરામ મહેતા , ૧૮૮૯ સો, પાવતીકુંવર સ્મારક ફંડ, ૧૯. આતા દમયંતી આખ્યાન નાગેશ્વર જ્યેષ્ઠારામ શાસ્ત્રી ૧૮૮૬ ૨૦. નારી શિક્ષા ભા. ૧ કૃષ્ણરાવ ભોળાનાથ દિવેટીઆ છે ૧૮૮૯ ૨૧. ઝ ઝ ભા. ૨ જ છે ) ૨૨. પાર્વતીકુંવર ચરિત્ર કવિ ગણપતરામ રાજારામ
અ ૧૮૯ રા, બા, ગોપાળરાવ હરિ દેશમુખ સ્મારક ફંડ, ૨૩, પરદેશી માલ આપણું
દેશમાં તૈયાર કરવા શા * શા ઉપાય જવા ભવાનીશંકર રામેશ્વર જોશી , ૧૮૯૦ કચ્છ ગિન્સ મેમોરિયલ ફંડ, ૨૪. ઉધોગથી થતા લાભ અને
આલસ્યથી થતી હાનિ નગીનદાસ પુરુષોત્તમદાસ સંઘવી , ૧૮૮૬ કચ્છ દરમ્બર ઈનામમાંથી, ૫. ખેતીવાડીના સુધારા વિષે
નિબંધ બાપાલાલ ભાઈશંકર ભટ્ટ , ૧૮૮૪ ૨૬. સત્સંગ વિષે નિબંધ મણિશંકર પ્રભુરામ ભટ્ટ ૨૭. કેળવણી
બુલાખીદાસ ગંગાદાસ દેસાઈ , ૧૮૮૬ ૨૮ આરેગ્યતા અને સ્વચ્છતા ડો. ત્રિભુવનદાસ મોતીચંદ શાહ , ૧૮૯૦ ૨૯. કચ્છગરબાવળ (મહારાષ્ટ્ર
નાની બા સાહેબ ઇનામ) કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ ૧૮૮ ૩ આસગ્યનાં મૂળતત્ત્વ 3. નીલકંઠરાય ડાહ્યાભાઈ , ૧૮૮૩
ભરામ ભટ્ટ
જ
છે
Page #60
--------------------------------------------------------------------------
________________
આ ઉપરાંત બીજાં ૨૭ પુસ્તકે જુદા જુદા લેખને લખવા સેપેલાં અથવા તે લખાવવાનો નિર્ણય થયેલે તેની યાદી પરિશિષ્ટ ૩ માં આપી છે, તે પરથી જોઈ શકાશે કે કમિટીને પ્રયાસ અને વલણ કેવા પ્રકારના નિબંધ, પુસ્તકે રચાવવા પ્રતિ રહેતા હતા.
ઉપરોક્ત યાદીમાંનાં ૫ પુસ્તકે મરાઠીમાંથી અનુવાદ હતાં; ૭ અંગ્રેજી પરથી લખાયાં હતાં; ૨ બંગાળીમાંથી; ૪ કવિતા ગ્રંથે અને બાકીના. નિબંધે વા દોહનરૂપ લે હતા.
જુદા જુદા વિષય પ્રમાણે એ પુસ્તકના વિભાગ પાડીએ તે ૨ ઈતિહાસ પુસ્તકે; ૩ ચરિત્ર ગ્રંથે; ૧ નાટક, ૫ સંસાર સુધારા વિષે; ૩ કેળવણી વિષયક; ૩ આરોગ્ય અને વૈદકનાં; ૪ વિજ્ઞાનને લગતાં; ૪' સામાન્ય નીતિ અને જ્ઞાનનાં હતાં.
એ પુસ્તકને આપણે હવે લેખકવાર તપાસીએ અને તેમ કરતાં એ લેખકે જેમણે સેસાઈરીને પુસ્તક રચી આપીને મદદ કરી હતી. તેમના વિષે યથાવકાશ છેડી ઘણુ માહિતી આપવા પ્રયત્ન કરીશું; પરંતુ સ્વર્ગસ્થના સંબંધીઓ અને સ્નેહીઓ તરફથી એ લેખકે વિષે પ્રમાણભૂત. હકીક્ત પૂરી પાડવામાં આવશે તે “ગ્રંથ અને ગ્રંથકાર' નાં પુસ્તક સેસાઇટી તરફથી પ્રસિદ્ધ થાય છે તેમાં તે વૃત્તાંત દાખલ કરવામાં આવશે..
ઉપરની યાદી જોતાં જણાશે કે એમાં સૌથી વધુ સંખ્યામાં પુસ્તકો લખી આપનાર ગૃહસ્થ બળવંતરામ મહાદેવરામ મહેતા હતા. તેઓ સુરતના વતની અને જાતના વડનગરા નાગર ગૃહસ્થ હતા, અમદાવાદમાં તેઓ કેળવણ ખાતામાં ભાષાંતર વિભાગમાં ગુજરાતી ટ્રાન્સલેટર એક્ઝીબીશનરની જગો પર હતા. મહીપતરામભાઈ ભાષાંતર વિભાગના વડા હતા અને એમ ધારવું છે કે બળવંતરામ એમના હાથ નીચે હતા, તેને લઈને જે કાંઈ નવું પુસ્તક તૈયાર કરાવવામાં એમની મદદ પ્રથમ લેવાતી અથવા તે જે કંઈ પુસ્તક તેઓ તૈયાર કરી મોકલતા તે કમિટી સ્વીકારતી હતી.
Natural History Album-નેચરલ હિસ્ટરી બમ’ એ નામનું પુસ્તક ઇગ્રેજીમાં તે વખતે બહાર પડેલું. તે પરથી કમિટીએ “પ્રાણુ વર્ણન” એ નામથી ત્રણ ભાગમાં તેને અનુવાદ બળવંતરામ પાસે કરાવેલ, અને તેનાં ચિત્રો ખાસ ઈગ્લાંડથી છપાવી મંગાવ્યાં હતાં. પ્રત્યેક ભાગમાં ૩૨, ૩ર પ્લેટ છે; તે વિષે અનુવાદક પ્રસ્તાવનામાં લખે છેઃ
Page #61
--------------------------------------------------------------------------
________________
- આ પુસ્તકમાં જનાવરનાં ચિત્રો આપ્યાં છે તે પરથી તેઓ કેવાં છે, તે સમજાશે. તેઓ જે જે કરે છે તે સરળ ભાષામાં સમજાવ્યું છે તેથી વાંચનાર બાળકને રમુજ સાથે બંધ ભળશે એટલું જ નહિ, પણ પરમેશ્વરે સરજાવેલાં પ્રાણીઓની અજાયબ જેવી રહેણીનું તેમજ આપણું મહાન પિતા પરમેશ્વરે કેવી રીતે તેમની હાજતો પૂરી પાડી છે તેનું આટલું થોડું જ્ઞાન મળવાથી પણ તેઓ સર્વજ્ઞ અને પરમ કૃપાળુ સૃષ્ટિકર્તા પર પ્રેમ અને પૂજ્યભાવ રાખતાં શીખશે એ પૂર્ણ વિશ્વાસ છે.” . “વનસ્પતિશાસ્ત્રનાં મૂળત” એ નામનું પુસ્તક ડો. ભાલચંદ્ર કૃષ્ણ ભાટવડેકરે મરાઠીમાં લખેલું અને તેની એ વિષયમાં નિષ્ણાતેએ ઉત્તમ તારીફ કરી હતી; બળવંતરામે લેખકની પરવાનગી મેળવી તેને ગુજરાતીમાં તરજુ કર્યો અને તે સંસાઈટીને છપાવવા માટે મોકલ્યા. ગુજરાતીમાં એ જાતનું પુસ્તક પ્રથમ હતું અને તેમાં મૂળ પુસ્તકમાંનાં ચિત્રો પણ આપ્યાં હતાં. એ વિષયની અગત્ય અને મહત્તા વિષે મૂળ લેખકે નીચે પ્રમાણે વિચારે દર્શાવ્યા છેઃ
જેમ બીજાં શાસ્ત્ર વ્યવહારમાં ઉપયોગી છે તેમ વનસ્પતિશાસ્ત્ર પણ બહુ ઉપયોગી છે. ખેડુત, બાગવાન, વૈદ્ય અને રસાયનશાસ્ત્રીને વનસ્પતિશાસ્ત્ર અવશ્ય કરીને ઉપગી છે. વિશેષે કરી હિંદુસ્તાન જેવા દેશમાં પર્વત પર અને જંગલોમાં વનસ્પતિ પુષ્કળ છે ત્યાં આ શાસ્ત્રના જ્ઞાનવડે અગત્યની શોધ થવાનો સંભવ છે. કાળી, ભીલ, અને કાતકરી લોકોમાં વનસ્પતિના ગુણષનું અવર્ણનીય અને અમૂલ્ય જ્ઞાન અદ્યાપિ
હ્યું છે તે તેઓમાંજ રહેવા દેવું યોગ્ય નથી. પરંતુ હળવે હળવે પ્રયત્ન કરી તેનું જ્ઞાન બધા લોકોને થાય એવી તજવીજ કરવી જોઈએ."*
- વેણી સંહાર નાટક એ એમનું ત્રીજું ભાષાન્તરનું પુસ્તક હતું. મૂળ સંસ્કૃત નાટકનો અનુવાદ પરશુરામ પંત ગડબલેએ કર્યો હતે; અને એ અનુવાદનો અનુવાદ આ ગુજરાતી ગ્રંથ હતું. એટલે મરાઠી અનુવાદની ખામીઓ આમાં પણ ઉતરી હતી. સેસાઇટીને છપાવવા માટે મળતાં પુસ્તક તે કાળે કમિટીના સર્વ સભાસદોને તપાસવા મેકલી અપાતાં. સદરહુ ગ્રંથ ભોળાનાથભાઈ પાસે જતાં એમણે તે તપાસીને એ તરજુમા વિષે અભિપ્રાય લખતાં જણાવ્યું હતું કે “ગ્રંથમાં શબદલાલિત્ય તથા અર્ચ
* જુઓ પ્રાણુ વર્ણન-ભા. ૧પ્રસ્તાવના. * નસ્પતિશાસ્ત્રનાં મૂળતત્વો–પૃ. ૬.
Page #62
--------------------------------------------------------------------------
________________
ગાંભીર્યાદિ જે ગુણ રહેલા છે તે પુરેપુરા બતાવ્યા વિના ગ્રંથનું માધુર્ય તથા રસ જતો રહે છે. તેમાં નાટક જેવા ગ્રંથમાં રસભંગ થાય એ મોટું દુષણ ગણાય છે.
પરંતુ સરકારી કેળવણુ ખાતાના વડા તરફથી પ્રસ્તુત અનુવાદ સર્વ હક સાથે સોસાઈટીને મોકલી અપાયો હતો એટલે કમિટીએ તે પુસ્તક પ્રગટ કરવાનું સ્વીકાર્યું હતું. આસિ. સેક્રેટરીએ તે પુસ્તકની પ્રસ્તાવનામાં ખરું જ કહ્યું હતું, કે “આ ભાષાન્તરનું ભાષાન્તર હોવાથી મૂળ સંસ્કૃત પ્રમાણેજ શબ્દ શો અર્થ આમાં નહિ ઉતર્યો હોય, તો પણ બહુધા સંસ્કૃતને મળતા ભાવાર્થ તે આવી જશે.”
એમનું “નીતિ મંદિર' નામક પુસ્તક પણ મરાઠી પરથી લખાયું હતું. તેમાં એ પુસ્તકના નામ પ્રમાણે નીતિબેધક સુત્રો, કો અને વાર્તાઓ, મનુસ્મૃતિ, વિદુરનીતિ અને હિતપદેશમાંથી તારવીને રજુ કરવામાં આવ્યાં હતાં.
| સ્વર્ગસ્થ કમળાશંકરે તે વાંચીને લેખકને સંસ્કૃતિનું જ્ઞાન નથી એવી ટીકા કરી, તેના ઉદાહરણ તરીકે એક ભૂલ બતાવી હતી. મૂળ સંસ્કૃત લખાણમાં ૩૫ શબ્દ છે, તેને અર્થ ખારવાળી જમીન થાય. પણ મરાઠી લેખકે તેને અર્થ ખડક કર્યો તેજ ગુજરાતી ભાષાંતરકારે કાયમ રાખ્યો હતે.
ચુનીલાલ બાપુજી મોદી, “જો રેવોલ્યુશન'ના લેખક સુરતના વતની અને મિતાળા જ્ઞાતિનું પ્રસિદ્ધ સ્થાન સરસ ગામની સ્કૂલના મહેતા હતા. વિનાયક
ડદેવ એક રચિત કેન્ય રેવોલ્યુશનનું મરાઠી પુસ્તક એમના વાંચવામાં આવતાં, ચુનીલાલે તેને તરજુ કર્યો અને સોસાઈટીને તે પ્રસિદ્ધ થવા માટે મોકલી આપે. એ વિષય પર ઈંગ્રેજીમાં વાચકને સેંકડે પુસ્તક મળી આવશે અને હજુ પણ નવાં નવાં પુસ્તકો રચાયે જાય છે, પણ ગુજરાતીમાં આ એકલું પુસ્તક છે અને તે પણ મરાઠીને અનુવાદ છે. ફેન્ચ રેવોલ્યુશને સમગ્ર યુરેપને ઈતિહાસ બદલી કાઢયો છે; બલકે આપણે એમ કહી શકીએ કે જગતના ઈતિહાસમાં ફ્રેન્ચ રેવોલ્યુશને જબરું પરિવર્તન કર્યું છે. આપણા દેશમાં ક્રાંતિ થઈ રહી છે તે સમયમાં રશિયામાં થયેલા ફેરફારની હકીકત સાથે પૂર્વે કાન્સમાં જે બનાવ બન્યા હતા તેને વૃત્તાંત રોમાંચક તેમ રસપ્રદ થશે. મેરીએ એ પુસ્તકની પ્રસ્તાવનામાં આવાં પુસ્તકની અગત્ય. દર્શાવતાં લખ્યું છે, કે “કોઈ પણ દેશને અને કોઈ પણ વખતનો ઈતિહાસ વિચારી () મનને આનંદદાયક અને બેધકારક થઈ પડે છે. તેમાં આ
Page #63
--------------------------------------------------------------------------
________________
ફ્રાન્સ દેશની ઉથલપાથલને ઇતિહાસ એટલો તે વિલક્ષણ વાતોથી ભરેલો છે કે, તેથી સાધારણ માણસને જ નહિ પણ મોટા મોટા દેશનેએ એમાંથી ઉત્તમ પ્રકારની શીખામણ મળે છે."*
આપણે પ્રાંતમાં એ સમયે પુસ્તક પ્રકાશન સંસ્થાઓ નહિ જેવી હતી, તેથી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશન માટે સાઇટીને ઉપકાર માનતાં લેખક જણાવે છે, “જે આ ગ્રંથ સોસાઈટી ન છપાવત, તે તેને ઉધાઈને ભક્ષ થવા સિવાય બીજો રસ્તે નહોતે. માટે સ્વદેશ હિતેચ્છુઓને મારી નમ્રતાપૂર્વક વિનંતિ છે કે, દેશકલ્યાણ સોસાઇટીને ભરપૂર શાવાળી કરવાને તેમણે પિતાનાં તન, મન અને ધનથી બનતી મદદ કરવી. કેમકે એની સારી હાલત ઉપર આપણા દેશની હાલત સુધરવાને આધાર છે.”
“મહાન આજેડ” એ પુસ્તક પણ એમની કૃતિ હતી. ઈગ્લાંડના ઇતિહાસમાં આડ ધી ગ્રેટ ઉંચો દરજો ધરાવે છે અને એમનું ચરિત્ર સ્કૂર્તિદાયક (inspiring) અને પ્રબોધક માલુમ પડશે. લેખકે તે રચીને આપણને એક સારું ચરિત્ર પુસ્તક આપ્યું છે અને આપણું અલ્પ ચરિત્ર ગ્રંથમાં એક ઉપયોગી પુસ્તકનો ઉમેરે કર્યો છે એમ કહેવું જોઈએ.
3. ત્રિભુવનદાસ મોતીચંદ શાહને જન્મ સન ૧૮૪૯ માં થયો હતો. તેઓ જુનાગઢના વતની અને જ્ઞાતે શ્રીમાળી વાણુઓ હતા. મિત્રો અને શુભેચ્છકેની મદદથી એમણે કોલેજમાં અભ્યાસ કરેલો. સન ૧૮૭૧ માં એલ. એમ. ની પરીક્ષામાં પાસ થયેલા. સન ૧૮૭૬ માં તેઓ વઢવાણમાં ડોકટર નિમાયેલા અને ત્યાંથી એમની બદલી અમદાવાદની મેડીકલ સ્કૂલમાં શિક્ષક તરીકે થઈ હતી. એ સમયથી તેઓ સેસાઈટીના કામકાજમાં રસ લેવા લાગ્યા, એટલું જ નહિ પણ સાઈટીને વૈદક અને આરોગ્ય વિષે પુસ્તકો લખી આપવાનું કાર્ય એમણે સ્વીકાર્યું હતું. ડોકટર સેવેજ કૃત “Advice to a Mother” એ પુસ્તક પરથી આપણા સંસારની પરિસ્થિતિ અને લોકજીવન નજર સમીપ રાખીને ઘટતા ફેરફાર અને સુધારા સહિત “માને શિખામણ” એ પુસ્તક એમણે તૈયાર કર્યું અને તે એટલું બધું લોકપ્રિય નિવયું કે પ્રથમ વર્ષમાં તેની ૩૦૦૦ પ્રતે ખપી ગઈ હતી.
» કાન્સ દેશ માંહેલી રાજ્યની ઉથલ પાથલનો ઈતિહાસ-પ્રસ્તાવના, પૃ. ૩, * એજન, પ્રસ્તાવના પૃ. ૫.
Page #64
--------------------------------------------------------------------------
________________
“આરેગ્યતા અને સ્વચ્છતા' એ વિષય પરનું એમનું બીજું પુસ્તક એટલુંજ ઉપયોગી અને લોકપ્રિય નિવયું છે અને આજ દિન સુધી કન્યાશાળાઓમાં તે એક પાઠય પુસ્તક તરીકે વંચાય છે, તે એની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે.
: ગુજરાતીમાં વૈદક અને આરોગ્યનું સાહિત્ય, નવાં ઈગ્રેજી ધોરણે ઉભું કરવામાં ડૉ ત્રિભુવનદાસે શરૂઆત કરેલી અને તે માર્ગ ઉપકારક જણાય છે. અનેક દેશી વૈદ્યો એમનું “શારીર અને વૈદ્યક શાસ્ત્ર” નું પુસ્તક હોંશથી વાંચે છે અને છૂટથી તેને ઉપયોગ કરે છે, એ કતી માટે
માનાસ્પદ નથી.
3. નીલકંઠરાય ડાહ્યાભાઈ પણ ડો. ત્રિભુવનદાસની પેઠે અમદાવાદની મેડીકલ સ્કૂલમાં શિક્ષક હતા; એટલું જ નહિ પણ સોસાઈટીના કામકાજમાં તિઓ રસપૂર્વક અને આગળ પડતે ભાગ લેતા. સોસાઈટીના કામોમાં નવા નવા સુધારા દાખલ કરાવવા, તેનું કાર્યક્ષેત્ર વિસ્તારવા, તેની પ્રવૃત્તિને વેગ આપવા, તેમ એ લોકોપયોગી સંસ્થા થઈ પડે એવી રીતે તેઓ કામટીને વખતોવખત સૂચનાઓ લખી મોકલતા. મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે તેઓ કેટલીક જવાબદારી અદા કરતા; એટલું જ નહિ પણ તેની સાથે કેફી પદાર્થો વિષે, મદ્યપાન વિષે, આરોગ્ય વિષે જાહેર વ્યાખ્યાને આપીને, તેમ જન ઉપયોગી પુસ્તક લખી આપીને તેઓ સંસાઈટીને બહુ મદદગાર થતા.
લોક સેવાનાં કાર્યો તે વધુ પ્રમાણમાં અને મોટા વિસ્તારમાં કરવાને શક્તિમાન થાય તે આગમચ એમના રત્નરૂપી નેત્રો તેઓ ગુમાવી બેઠા હતા. એમના પર તે જબરી આપદ્ હતી. એ બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરુષ પુરા આશાવાદી હતા. એથી ઘેર નિરાશામાં ડુબી નહિ જતાં પ્રભુમાં શ્રદ્ધા રાખી બૈર્ય અને પુરુષાર્થ વડે એ આફતમાંથી એમણે અંધશિક્ષણને માર્ગ શોધી કાઢયે; પણ એટલેથી સંતોષ માની નહિ બેસતાં તે અંધ શિક્ષણને લાભ અન્યને આપવા એક અંધશાળા પિતે બોલી હતી. મુંબાઈમાં વિકટોરિયા સ્કૂલ ફેર ધી બ્લાઈન્ડ સ્થાપવામાં એમને મુખ્ય હાથ હતો; અને મરતાં સુધી તેઓ એ અંધશાળાના પ્રિન્સિપાલ રહ્યા હતા. આવા ઉદ્યોગશીલ, ચારિત્ર્યવાન અને પુણ્યશાળી પુરુષનું જીવન વૃત્તાંત વિગતવાર લખાય તે જરૂર રસભર્યું તેમ બોધદાયક નિવડે..
તેઓ તે બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની હતા. એમના બંધુ
Page #65
--------------------------------------------------------------------------
________________
૪
શ્રીયુત રિપ્રસાદે એમનું અધશાળાનું કાર્ય ઉપાડી લઇને ખરેખર બહુ સ્તુત્ય કાય, જો કે તેઓ લગભગ ૬૦ વર્ષની ઉમરે પહોંચ્યા છે, છતાં એક યુવકને શરમાવે એટલી ઝડપ અને ખંતથી કરે છે; અને એમના પુત્ર શ્રીયુત મણિભદ્ર જેએ મુંબાઇમાં વકીલાત કરે છે, તે પણ ઈલાકામાં આંધળાની સહાયતા અર્થે એક મંડળ સ્થાપાયલું છે તેના એક મંત્રા તરીકે સુંદર કાર્ય કરે છે. એએ બંનેને સ્વસ્થના જીવનમાંથી અપૂર્વ પ્રેરણા અને અજબ પ્રાત્સાહન મળ્યાં હતાં.
• આરાગ્યતાનાં મૂળતત્ત્વા અને સ્ના ઈંગ્રેજી પુસ્તક પરથી ગ નીલકંઠરાયે રચ્યું હતું. અત્યારે તે આકર્ષીક નહિ થાય પણ તે જમાનામાં એ એક ઉપયાગી કૃતિ નિવડી હતી.
,
રા. સા. મયારામ શંભુનાથ માતાળા બ્રાહ્મણ જ્ઞાતિના હતા. ઘણુંખરૂં એમનું જીવન ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તરીકે પસાર થયું હતું. હાપ વાચનમાળા કમિટીના તેઓ એક સભ્ય હતા. જ્યાં નાકરી કરતા ત્યાં સાની સારી પ્રીતિ મેળવતા. તેથી ાકરીમાંથી છૂટા થતી વખતે એમના એક સ્નેહી શિક્ષકે મયારામ વિજોગ ” નામનું પુસ્તક રચ્યું હતું, તે એમની લોકપ્રિયતાની નિશાની છે.
66
6
અમદાવાદમાં આવી રહેતાં, એમણે પ્રથમ વિદ્યાભ્યાસક મ`ડળી સમક્ષ સન ૧૮૫૮ માં “ માણસ અને પશુ આદિ પ્રાણીમાં તફાવત ’એ વિષ્ણુ પર વ્યાખ્યાન આપ્યું હતું; તેમ એ ઇનામી નિશ્રા સાસાટીને લખી માકલ્યા હતા. કી કયી નાતા કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણેા તથા સુધારા કરવાના ઉપાયા' એ નિબંધમાં એમણે જ્ઞાતિની ક્ષીતા વિષે નીચેના મુદ્દાએ ચર્ચા છે. બ્રાહ્મણની ન્યાતા; કુળાકુળને ભેદ તથા તેનાં ફળ; બાળ વિવાહ તથા તેનાં ફળ; પુનર્લગ્ન નિષેધ તથા તેનાં પરિણામ; વૃદ્ઘ વિવાહ તથા તેનાં પરિણામ; અસલથી વિવાહ; બાલસંગ તથા તેનાં પરિણામ; અનેક સ્ત્રી; રાગીષ્ટ સ્ત્રી પુરુષ; દુરાચારીપણું; અમિત વ્યવતા; અશાચતા તથા અવિચાર ઈત્યાદિ; દુૌભતા, ગમનાગમન, નિર્દયતા અને મત્સર, અને તે અટકાવવાના ઉપાય તરીકે કુળાકુળના ભેદ ન રાખવે, બાળવિવાહના નિષેધ, પુનઃલગ્નના પ્રચાર અને વૃદ્ધવિવાહ નિષેધ તથા અસમયી વિવાહ પ્રતિબંધ દર્શાવ્યા છે; અને તે કારણેા, વાચકની પ્રતીતિ થશે કે, વાજી અને વાસ્તવિક હતાં,
* એમાના ચરિત્ર ભાગ ગ્રંથ અને ગ્રંથકાર' પૃ. ૪ માં આપવામાં આવ્યા છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ
અંતમાં તેમણે પેટા જ્ઞાતિઓને કાઢી નાંખીને આગળની પેઠે ચાર વણું જ રાખવાની દલીલ કરેલી છે. તેઓ કહે છેઃ
6.6
- દક્ષિણમાં બ્રાહ્મણની એક જ ન્યાત છે. ચાર પાંચ ભેદ છે ખરા પણ તેઓમાં ખાવાના વહેવાર છે એટલુંજ નહિ પણ કન્યાને વહેવાર પણ છે. એ મળાનું કારણ પ્રથમથીજ એક ન્યાત હતી. મુસલમાનનું રાજ્ય થયા હતાં પણ મહારાજા શિવાજીએ ઉત્પન્ન કરેલા ધાભિમાને તેમાં ભેદ પડવા દીધો નહિ, અને ગૂજરાતીઓમાં એવા બહાદુર આગેવાનની અછતને લીધે અનેક ભેદ પડયા અને હજી પણ ટંટા અખાડા થઇ વધતા ભેદ પડતા જાય છે. માટે ભાઇ, તમારાજ પાડેાશી અને તમારાજ પંચ-દ્રાવીડમાંના ભાઇ, દક્ષણીના દાખલા પકડી બ્રાહ્મણની એક ન્યાતઃ આંધા, અને તેમાં કન્યા વહેવાર રાખો. તમારામાંના સર્વે આગગાડીએ એસે છે, મુંબઇ વગેરે સ્થળામાં નળનું પાણી પીએ છે, ઈંગ્રેજી આસડ. પાણી કરે છે, અને ઘણાક સુધારાને અહાને ગમે તેમ વર્તે છે, તેને તમે દોષ ગણતા નથી, અને એક ન્યાત કરવાના દોષ ગણા છે એ કેવા ન્યાય? માટે બ્રાહ્મણની એક ન્યાત, વાણીઆની એક ન્યાત, એમ દરેક જાતની એકેકો ન્યાત કરી કન્યા વહેવાર બધા. પ્રથમ એમ એકજ ન્યાત હતી,. તેને શાસ્ત્રનેા ાધાર છે, અને ધણી ન્યાતા પડી તેને કાંઈ શાસ્ત્રાધાર નથી. ”+
આવી જાતની વ્યવહારૂ અને ઉપયાગી સૂચનાઓથી ભરેલો એમને • સેવિંગ્સ બે ક” વિષેના નિબંધ છે. ખેડુત, કારીગર અને મજુર પૈસાને! સંગ્રહ નહિ કરતા હેાવાથી તે શાહુકારના દેવાદાર થઇને કા ભાગ થઈ પડે છે અને તેના પર કેવી વિપત્તિઓ પડે છે, એ દલીલથી સમજાવવાની. જરૂર નથી. સાને એ વસ્તુસ્થિતિ સુપરિચિત છે. તે અરસામાં સરકારે પોષ્ટ આજ઼ીસ સેવિંગ્સ બેન્કે નવી ખેાલી હતી. તે પૈસાના સંગ્રહ કરવામાં કેવી રીતે સહાયભૂત થઈ પડે તે નિબંધના છેલ્લા ખાંડમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. એક રોતે સરકાર તરફથી પ્રજાને સેવિંગ્સ બેન્કના લાલ. લેતા કરવા એમણે તે દિશામાં એક પ્રકારનું પ્રચાર કાર્ય કર્યું હતું. નાણાં ધીરધાર કરનારી બેન્કો સ્થપાવાથી પ્રજા અને સરકાર ઉભયને લાભ થશે. એવા અભિપ્રાય એમણે સહકારી હિલચાલના જ્ન્મ થયા નહોતા તે પહેલાં ઉચ્ચારેલા અને હાલની એપરેંટીવ-સહકારી બેન્કો એ વિચારમાંથી
+ કયી કયી ન્યાતા કન્યાની અછતથી નાના થતી જાય છે, તેનાં કારણેા તથા સુધારા કરવાના ઉપાય વિષે નિબંધ, ' ( પૃ. ૧૧૪.)
Page #67
--------------------------------------------------------------------------
________________
:
પ
ઉદ્ભવેલી અને એ વિચાર ઉપસ્થિત કરવાનું માન હિન્દના હિતચિંતક સર વિલિયમ વેનને ટે છે.
કવિ ગણપતરામ રાજારામ જાતે રાયકવાળ બ્રાહ્મણ અને અમદાવાદથી છ ગાઉ આઘે આવેલા ઝાણું ગામના વતની હતા. એમને જન્મ સન ૧૮૪૮ માં થયા હતા, ગુજરાતી મહેતાજી વર્ગોમાંથી એક શિક્ષક તરીકે સારી કીર્તિ પ્રાપ્ત કરવાની સાથે એક સાહિત્યકાર તરીકે જેમની નામના થયલી છે, એમાં કિવ ગણપતરામના સમાવેશ થાય છે. એમના નિકટ પરિચયમાં આવવાનું અમને સદ્ભાગ્ય સાંપડયું હતું. એમની માઁળી ખેલી, ટેકીલે। પણ નિખાલસ સ્વભાવ, સતત વિદ્યા વ્યાસંગ, અને સાદી રહેણીવાળુ પણ નીતિવાળું સંસ્કારી જીવન અને આદરૂપ ચારિત્ર્ય એમના સમાગમમાં આવનાર સા કોઈ પર સજ્જડ છાપ પાડતું. નિયમિત કાર્ય - પતિ અને ઉદ્યમભરી પ્રવૃત્તિથી તેમે ન્હાનેથી મ્હાર્ટ પદે પહોંચ્યા હતા; અને પાંચ પૈસા ભેગા કરી, નાતજાતમાં અને સમાજમાં સારી પદવી અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યાં હતાં. એમને વિદ્યા અને આબરૂ બહુ વહાલાં હતાં; અને એમના ટેકીલા અને સ્વમાન ભર્યા સ્વભાવને “ પ્રતાપ ’ ચરિત્ર ખૂબ ગમતું અને એમનું એ નામવાળું નાટક આટલું સફળ અને યશસ્વી નિવડ્યું છે તેની કુંચી એમના એવા ટેકીલા જીવનમાંથી પ્રાપ્ત થશે. સ્વદેશાભિમાનની લાગણી પૂરી જામેલી નહિ ત્યારે એ ભાવનાને પાષવામાં ‘ પ્રતાપ' નાટકે જલસિંચન કરેલું. ગુજરાતી નાટક સાહિત્યમાં 6 પ્રતાપ’ નાટકનું સ્થાન એક સ્વતંત્ર કૃતિ તરીકે ઉંચું અને ગારવવાળું છે.
તુ
આપણા પ્રાચીન સાહિત્યથી એમના વિચાર અને સંસ્કાર પોષાયલા અને વિકાસ પામેલા. સુંદર પદ્યની પેઠે તે સરસ ગદ્ય પણ લખતા, તેના નમુના એમને “ મનેા વિકાર ” એ નામના નિબંધ પૂરા પાડે છે. આકી તા એમની લગભગ સઘળી કૃતિએ પદ્યમાં લખાઈ હતી અને તે આપણી જુની કરિતાની પદ્ધતિએ. ‘ બાલલગ્નથી થતી હાનિ' એ વિષયને એમણે કવિતામાં ચર્ચો હતા. એમનું તે પુસ્તક વખણાયું હતું. નવા સુધારા પરત્વે ખેલતાં તેઓ મેધ આપે છે,
“ જે જે સુધારા કે કુધારા, પ્રજાના વ્યવહારમાં;
પ્રસર્યાં છે તેહ પ્રાથિ અનિયા છે સકળ સંસારમાં; શાસ્રાથિ રૂઢિ છે ચઢી, દેખાય આ દુનિયા મહીં; માટે સુધારા સઘ, પેાતાને કરી પોતે સહી. ’
* બાઘલગ્નથી થતી હાનિ, પૃ. ૧૩૨.
Page #68
--------------------------------------------------------------------------
________________
ગણપતરામ રાજારામ ભટ્ટ
Page #69
--------------------------------------------------------------------------
________________
આલાશંકર ઉલ્લાસરામ કંથારીઆ
Page #70
--------------------------------------------------------------------------
________________
થ૭. પાર્વતીકુંવર ચરિત્ર લખવાને તીવ્ર હરિફાઈ થઈ હતી. જે લેખે ભળેલા તેમાં કવિ ગણપતરામનું આખ્યાન ઉત્તમ જણાયેલું. અને સોસાયટી તરફથી એ ચરિત્ર સાંભળવાને જાહેર સભા બોલાવવામાં આવી હતી. કવિ દલપતરામ એ સભાના પ્રમુખસ્થાને બિરાજ્યા હતાઃ એમણે એ કાવ્ય પૂરું સાંભળ્યા બાદ, તેની પ્રશંસા કરતાં, પ્રમુખસ્થાનેથી નીચે પ્રમાણે ઉગારો કાઢયા હતાઃ
“આ પ્રસંગે રા. ગણપતરામને ઈનામ આપતાં મને ઘણો આનંદ થાય છે, કારણ કે અત્યાર સુધી મારા મનમાં ચિંતા હતી કે હું તે હવે વૃદ્ધ થયો છું; એટલે મારી જગ્યા કેણ સાચવશે ? પરંતુ આજ આ કાવ્ય સાંભળીને મારા મનમાંથી એ ચિંતા દૂર થઈ છે. રા. ગણપતરામની કવિતા ઘણી સારી છે; અને હું ધારું છું કે જેમ સોસાઈટીએ મને સેનાને અક્ષરે કવીશ્વર પદ કોતરાવી આપ્યું છે, તેમ એમને પણ આપે તે ખોટું નથી. એવા ગૃહસ્થને તે સાયટી સરખાએ રૂ. ૧૦૦) ને દરમાયે કવિતા કરવાને રાખવા જોઈએ."*
એમના જીવનનું મહત કાર્ય તે મહાભારતને ગુજરાતીમાં અનુવાદ હતા. ઘણું કવિએ મહાભારતનું સંપૂર્ણ ભાષાન્તર કરતા નહિ; એવા વહેમથી કે તે પૂરું કરનાર અકાળે મૃત્યુ પામે છે. પણ આ કવિએ બેટી માન્યતાથી વહેસાઈ ન જતાં આખું ભારત ગુજરાતીમાં ઉતારીને ગુજરાતી સાહિત્યને એક રીતે સમૃદ્ધ કર્યું છે અને આપણને સંતે પામવા જેવું એ છે કે સ્વર્ગસ્થ સર ચીનુભાઈએ એમનાં એ સરસ કાર્યની કદર, કરી, એ પુસ્તકના પ્રકાશનમાં નાણાંની મદદ આપી હતી એટલું જ નહિ પણ કવિનું અન્ય રીતે પણ સન્માન કર્યું હતું. આપણું પ્રાચીન પદ્ધતિઓ કવિતા અને આખ્યાન લખનાર કવિઓ અત્યારે મળવા દુર્લભ છે અને આપણે એમ કહી શકીએ કે કવિ ગણપતરામ જુની કવિતા શાખાના છેલ્લા પ્રતિનિધિ હતા." - નાગેશ્વર જેછારામ શાસ્ત્રી પણ અમદાવાદના વતની અને રાયકવાળ જ્ઞાતિના હતા. કેટલોક સમય એઓ સોસાઈટીમાં નોકર રહ્યા હતા અને મદ્યપાન નિષેધક મંડળ તરફથી ઉપદેશકનું કાર્ય પણ એમણે કર્યું હતું.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૦, . ૨૯૪
* એમનું લખેલું આત્મવૃત્તાંત અમને એમના સુપુત્ર શ્રીયુત શેવિંદરામ પાસેથી મળ્યું છે; અને તે ગ્રંથ અને ગ્રંથકાર-પુ. ૪' માં આપવામાં આવ્યું છે.
Page #71
--------------------------------------------------------------------------
________________
રાયકવાળ જ્ઞાતિ ના વિદ્યા પ્રેમ અને શાસ્ત્રપરાયણતા માટે જાણીતી છે.. - નાગેશ્વરમાં, એ ગુણો સારી રીતે ઉતર્યા હતા, એવી પ્રતીતિ એમના લખે અને ભાષણ વાંચતાં થશે. જુની શાસ્ત્ર પ્રણાલિકાને અંધ શ્રદ્ધાથી વળગી ન રહેતાં, તેઓ નવા વિચાર અને સુધારાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરી તે પ્રમાણે વર્તતા; અને જનતાને પણ તેને બોધ કરતા. બાળલગ્નને ચાલ બંધ પાડવા વિનંતિ-અપીલ કરતાં, પિતાનાદેશબંધુઓને તેઓ સુણાવે છે –
ભારતવાસી ભાગિનને ભવ બાળવા, આ નાની વયમાં નરને કરવા કાળો, દેશ ડુબાવવા કારણ કળિયુગ લાવિયે, બૂરે જે આ બાળલગ્નને ચાલજે. ભારતવા૦ ૧. લાડ કરતી લાકડી જે ઉછરે, માટે બેલે માતા રાજી થાય છે; નિવબંધન નાનકડી નથી જાણતી, દુધને દાંતે દીકરીએ રંડાય. ભારતવા. ૨ x x
x સરખી વયબ સખીઓને જતી સાસરે, વિધવિધના ધરી શેશીતા શણગારજે, નજરે નિરખી નાનકડી વિધવા પછી,
આંખે પડે' અઢળક આંસુ ધારશે.” ભારતવા, * - સ્ત્રીઓ સહેલાઈથી વાંચી શકે એવાં સરલ પુસ્તકની તે જમાનામાં ખાસ માગણી થતી; તે ખેટ પૂરી પાડવાને એમણે બે નામાંકિત સતીઓ સીતા અને દમયંતીનું આખ્યાન ગદ્યમાં લખ્યાં હતાં. એ પુસ્તક ઈનામ અને લાઇબ્રેરી પુસ્તક તરીકે પુષ્કળ જાય છે અને તેની અનેક આવૃત્તિઓ. થવા પામી છે.
મણિશંકર પ્રભુરામ-સત્સંગ નિબંધના લેખક વિષે અમે કાંઈ માહિતી મેળવી શક્યા નથી. કચ્છ દરબાર તરફથી સસંગ, દેશાભિમાન, શાર્ય, ધર્ય, સત્ય, મનોવિકાર આશા તથા નિરાશા, કરકસર અને ઉદારતા અને બાળલગ્ન વગેરે વિષય પર નિબંધ મંગાવવામાં આવેલા, તેમાં “સત્સંગ વિષે નિબંધ મણિશંકરને પસંદ થયે હતા. એ નિબંધમાં લેખકે ભર્તુહરિ કૃત નીતિશતકને છૂટથી ઉપયોગ કર્યો છે અને અંતમાં તે વાચકને શિખામણ આપે છે . . . . . . . . .: બાળલગ્નના સંબંધમાં આપણું કભ્ય, p. ૧૬, ; } .
Page #72
--------------------------------------------------------------------------
________________
'
રોહરો સજજન નિદ્રાવશે નહીં, થાવું પ્રતી વિશ લેશ; સતિમાં ધર્યા વિના, શું મેં દિવસે કિધું હએસ. -૧ લક્ષ વિષે લેવાં કી, કૃત્ય દીન જાર કયાં ક્યાં સ્થાનક વિશે, વિચર્યો છું કરી પ્યાર. - ૨ શું જોયું શું સાંભળ્યું, જઈ કરી તે કાર; શું તેમાંથી હું શિખ્યા, વસ્તુ સાર અસાર. શું મેં અધિક ગ્રહણ કર્યું, ત્યાંથિ સુખદ સદાન; શું મેં કમ ઉચિત કર્યું, કીધું દીનને દાન.. . શું મેં વધુ શોધી છે, નહીં શોધવા જેગ; શું બાકી રાખી ફરજ, અદા કરવી વિણ છે. ' શું હું ભટકી ભૂલમાં, કરી અલગ શુભ પંથ પહયે નવી મૂર્ખાઈમાં દુનિયાને સંગ. ૬ એ રીતે જે મન શું, કશીશ નિત્ય વિચાર સદગુણ, ઈશ્વર તણું મણી, ઓળખ થાશે ચાર.”: ૭
પરદેશી માલ આપણા દેશમાં તૈયાર કરવા શા શા ઉપાય યોજવા જોઈએ” એ નિબંધ સારત્ની સરકારી ગુજરાતી નિશાળના મહેતાજી ભવાનીશંકર રામેશ્વર જોશીએ લખ્યો હતો. સન ૧૮૭૦ થી ૧૮૮૦ ના દશકામાં આપણે અહિં સ્વદેશી વસ્તુઓ અને કારીગીરીના પ્રચાર અને ઉત્તેજનાથે સારી ચળવળ થઈ રહી હતી. સ્વર્ગસ્થ કાંટાવાળાએ રાજકેટમાં હિન્દી હુન્નરેદ્યોગનું એક પ્રદર્શન ભર્યું હતું, કળા કૌશલ્ય નામનું એક ચોપાનિયું કાઢવાને એમણે જાહેરાત આપી હતી; તેમ સોસાઈટીએ સ્વદેશી કારીગરી વિષે પુસ્તક લખી આપવાનું તેમને સોંપ્યું હતું. કચ૭ દરબાર તરફથી હિંદી ઉદ્યોગ અને ધંધાની વર્તમાન સ્થિતિ વિષે નિબંધ મંગાવાયો હત; અને કાગળનાં પરબીડી, લાંબા તારને કપાસ ઉગાડવા ઠંડુ દિવેલ તૈયાર કરવા, સાબુ બનાવવા વગેરે નેહાના હુન્નરે અસ્તિત્વમાં આણવા કોશિષ ચાલુ હતી. વળી ગોપાળરાવ હરિ દેશમુખનું સ્મારક ઉભું કરવામાં આવ્યું હતું તેને હેતું દેશી કારીગરીને ઉત્તેજન આપવા માટે રાખ્યો હતો. પ્રસ્તુત પુસ્તક એજ ફંડમાંથી લખાવવામાં આવ્યું હતું. લેખકે આખેય વિષય સળંગ વિચારી તેમ તત્કાલીન પરિસ્થિતિનું નિરુપણુ સિત્સંગ વિષે નિબંધ-રૂ. ૪૭.
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૦
કરી, એ સંજોગામાં સ્વદેશીના ઉારાર્થે શું શું થઇ શકે અને પ્રજા અને સરકાર ઉભય અને શ્રીમતા ક્વી રીતે સાહાયકર્તા થઇ શકે અને તે માટે પ્રજાએ કેવા ગુણા ખીલવવા જોઇએ એ સધળું સબળ રીતે દર્શાવ્યું છે. એ વિષયમાં રસ લેનારે અને સ્વદેશી કારીગીરીના અભ્યાસીએ એ સમયની વસ્તુસ્થિતિને ખ્યાલ આવવા એ પુસ્તક ખસૂસ જોવું જોઇએ.
સુરત માંડવીનું દેશી રાજ્ય ” એ એક ઐતિહાસિક પુસ્તક છે. તે એજ ગામના તલાટી રેહેમાનખાં કાલેખાં પઠાણુ અને મહેતાજી વજેરામ પ્રાણશંકર ઉપાધ્યાય એ બંનેએ મળીને રચ્યું હતું. ઈંગ્રેજ અમલ ગુજરાતમાં સ્થાપિત થયા પહેલાં માંડવીમાં દેશી રાજ્ય હતું; અને માંડવીમાં હુલ્લડ થયલું તે સુરતના પારસી બિરાદરોએ જઇને સમાવેલું, જેમાં એક ભાઇને પ્રાણ ગયા હતા. માંડવીને લગતી જાણવા જેવી અને મહત્વની સઘળી હકીકત એમાં સંગ્રહવામાં આવી છે; અને વળી વધારે ખુશી થવા જેવું એ છે કે, એ ભાગમાં લેખા, શિલાલેખા, સિક્કા વગેરે જે મળી આવ્યા તે સઘળા એમાં આપ્યા છે. વધુમાં લોકોના રીતરિવાજ અને તેમને વૃત્તાંત વગેરે આપવાનું પણુ લેખકો વિસર્યો નથી. ઇતિહાસના અભ્યાસીઓને એ પુરતક જરૂર રુચશે. અને જે વખતે એ લખાયું તે ધ્યાનમાં લેતાં, લેખકોનું કા ખરેખર સ્તુતિપાત્ર છે, એમ વિના સાચે કહેવું પડશે.
r
દુકાળ વિષે નિબંધો લખાઈ આવેલા તેમાં એદલજી જમશેદજી ખેરીને નિબંધ પસાર થયલા. પિરણામ જાહેર થયું ત્યારે તેના લેખક ઇંગ્લાંડ બારિસ્ટરના અભ્યાસ કરવા સારૂ ગયા હતા. સદરહુ નિબંધમાં ગુજરાતમાં પડેલા દુકાળાની હકીકત ઉપરાંત હિન્દના અન્ય પ્રાંતામાં પડેલા દુકાળાની હકીકત પણ આપી છે અને છેલ્લાં પ્રકરણમાં દુકાળ નિવારણ માટે કેવા ઈલાજ ગ્રહણ કરવા જોઇએ તે દર્શાવ્યું છે. એ હરિફાઇ નિબંધ લખાઇ આવેલા તેમાં ખીજે નંબરે કવિ જેસંગ ત્રીકમદાસને નિબંધ આવ્યા હતા. તે નિબંધ લેખકે પ્રસિદ્ધ કરેલા અને ઉત્તેજન દાખલ સાસાઇટીએ તેની પ્રતો ખરીદ કરી હતી. કવિ જેસંગના નિબંધમાં ગુજરાતને વૃત્તાંત મુખ્યત્વે આપે છે; પણ તે પહેલા પુસ્તકની પૂર્તિરૂપ છે. એ બંને નિધા એક સાથે વાંચવાથી ગુજરાતમાં દુકાળ વિષે સારી માહિતી મળી રહેશે.
યુલાખીદાસ ગંગાદાસ દેસાઇ જાતે બ્રહ્મક્ષત્રિય, મૂળ વતની ભરૂચના પણ લાંબા સમયથી એમનું કુટુંબ અમદાવાદમાં આવી રહ્યું છે. તે કચ્છ † જીએ- અરદેશર કાઢવાળનું ચિત્ર, વાડીઆ રચિત.
Page #74
--------------------------------------------------------------------------
________________
રાજ્યમાં ન્યાય ખાતામાં ન્યાયાધિશના પદે હતા. એ સમયે જુદા જુદા વિષય પર નિબંધ અને ગ્રંથ રચાવવાને કચ્છ દરબાર તરફથી સાઈટીને ઈનામની રકમ મળતી; અને હર્બર્ટ સ્પેન્સરના કેવળણ (education) એ. વિષયને તરજુમો કરાવવાનું નક્કી થતાં તે કામ બુલાખીદાસને સેંપવાને નિર્ણય થયે હતે. મિલ, ડાર્વિન, હર્બર્ટ સ્પેન્સર, હસ્ફી, બર્ક અને મોલે એ લેખના ગ્રંથે એ યુગમાં પુષ્કળ વંચાતા અને ઈંગ્રેજી શિક્ષિત વર્ગને તે પુસ્તક પર અજબ મેહિની રહેતી. “કેળવણું” પુસ્તક જેમ ઉંચી કેટિનું હતું તેમ તેનો અનુવાદ પણ એટલો સરસ થયો હતો અને તેના પરિણામે અત્યાર સુધીમાં તેની ચાર આવૃત્તિઓ થવા પામી છે. ત્રીજે વર્ષે લેખકનું અવસાન થયું. એમના બંધુ સ્વર્ગસ્થ ડે. મણિલાલ દેસાઈની પેઠે તેઓ પણ સોસાયટીને કામમાં સારે રસ લેતાં હતા.
“જસમા ઓડણ” ની ગરબીના લેખક બાપાલાલ ભાઈશંકર ભટ્ટની પિછાન ગુજરાતી જનતાને કરાવવાની જરૂર નથી. એમનું “સુબોધ ગરબાવલી” નું પુસ્તક લાંબી મુદત સુધી કન્યાશાળાઓમાં પાઠ્ય પુસ્તક તરીકે વંચાતું. તેઓ મહાલક્ષ્મી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનમાં શિક્ષક હતા. અમદાવાદના વતની અને જ્ઞાતે રાયકવાળ બ્રાહ્મણ હતા. એમણે ખેતીવાડીના સુધારા વિષે નિબંધ હરિફાઇમાં લખી મોકલ્યો હતો અને તે ઇનામપાત્ર જણાય હતે. આપણો દેશ ખેતી પ્રધાન છે, અને એમાં નિરુપણુ કરેલા વિચારો આજે પણ ઉપયોગી અને વિચારણીય થઈ પડશે.
- “ઉઘોગથી થતા લાભ અને આલસ્યથી થતી હાનિ' એ નામને નિબંધ શ્રીયુત નગીનદાસ પુરૂષોત્તમદાસ સંઘવીએ સત્તર વર્ષની વયે લખેલ અને હરિફાઈમાં લખાઈ આવેલા નિબંધમાં તે ઉત્તમ અને ઇનામપાત્ર જણાય; તેમ તે છપાવવાની પરવાનગી સોસાઇટીએ એ લેખકને આપી હતી.
એ જાતે લેઉઆ પાટીદાર અને અમદાવાદના વતની છે. એમના પિતાને એ મેંધા મૂલ્યના પુત્ર હતા. પાંચમી પત્નીએ એમને તે પ્રાપ્ત થયેલા અને તે એક યોગી પુરુષના વરદાનથી. તેઓ કોલેજ સુધી પહોંચેલા પણ કટુબિંક ખટરાગને લઈને તેમને ઈડર રાજ્યમાં કરી લેવી પડી હતી. અહિં તેમણે “ટેલિગેસના પરાક્રમ” એ નામના ઈગ્રેજી પુસ્તકને તરજુમો કર્યો હતો અને તે એક વાંચવા યેય પુસ્તક છે. નોકરીમાંથી છૂટા થયા. પછી એમણે સિરોહી રાજ્યમાં ખાંડનું કારખાનું કાઢયું હતું; પણ પુરતી સહાયતા અને આશ્રય નહિ મળવાથી એમને તે કારખાનું નુકશાન ખમી
Page #75
--------------------------------------------------------------------------
________________
તે
અધ કરવું પડયું હતું. કુશળ છે. સાસાઈટીના તે કામકાજમાં રસ લેતા આવ્યા છે.
એક સમર્થ વક્તા છે, તેમ કવિતા રચવામાં જીના સભાસદ છે અને શરૂઆતથી તેના
બહુ
66
કેશવલાલ મેાતીલાલ પરીખ તે કપડવણજ પાસે આવેલા કઠલાલ ગામના રહીશ અને જ્ઞાતિએ ખડાયતા વણિક હતા. તેમના જન્મ સન ૧૮૫૩ માં થયેા હતા. અભ્યાસ એક સ્થળે રહીને કરેલેા નહિ, પણ તે માટે જુદે જુદે સ્થળે બહુ કરેલા. સન ૧૮૭૮ માં અમદાવાદ અને ખેડા ઠ્ઠામાં વકીલાત કરવાની એમને સન મળી હતી. હાં શિયારી અને સતત ઉદ્યાગથી અમદાવાદના આગેવાન વકીલામાં એમણે સ્થાન મેળવ્યું હતું અને ઘણીખરી સુધારક અને સાર્વજનિક પ્રવૃત્તિમાં તેઓ મેાખરે માલુમ પડતા. તે વકીલ હોવા છતાં ધંધા-હુન્નર અને સ્વદેશી વસ્તુઓની પ્રવૃત્તિમાં એટલેાજ પ્રેમ ધરાવતા. સાસાટીને “ હિન્દની ઉદ્યોગ સ્થિતિ ” એ નામનું પુસ્તક ઈંગ્રેજીપરથી રચી આપ્યું હતું, તેની નોંધ હવે પછી લેવાશે; પણ એમણે અમદાવાદમાં મેટલ–પતરાનું કારખાનું કાઢીને દેશી કારીગરીના ધંધા સ્થાપવાના અખતરા કર્યાં હતા. તે એમાં નિષ્ફળ નિવડયા, પરંતુ તેમનું એ કારખાનુ અદ્યાપિ ખીજાના હાથમાં નફાકારક રીતે કામ કરી રહ્યું છે. “બુદ્ધિ અને રૂઢિની કથા” એ એમનું પુસ્તક · કદમાં નાનું પણ ગુણમાં મેાટુ’ સાહિત્યરસિકા અને સંસારસુધારકાને આનંદ આપશે. સન ૧૮૮૨ માં હન્દુસ્તાનને માસિ ઍક્ પિને સ્થાનિક સ્વરાજ્યના હક્ક અઠ્યા, એ વિષય જનતાનેં સમજાવવા સે!સાઇટી તરફથી નિબંધ લખવા અરજીઓ મગાવવામાં આવી હતી. તેમાં કેશવલાલના નિબંધ સરસ જણાયા હતા.
6
એ નિબંધમાં સ્થાનિક સ્વરાજ્યને એકટ છેલ્લા પ્રકરણમાં આપ્યા છે અને તેની સરખામણીમાં આપણે અહિં રાજવહિવટ અગાઉ જીના સમયમાં કેવી રીતે થતા તેની વિસ્તૃતઃ માહિતી નેાંધી છે. તેથી તે પુસ્તક શુષ્ક થઈ નહિ પડતાં, રસિક બન્યું છે. એ વિષય પર આજે આપણને પુષ્કળ સાધનસામગ્રી ઉપલબ્ધ છે, પણ તે સમયે લેખકે એ બધી હકીકત શ્રમપૂર્ણાંક અભ્યાસ કરીને એકઠી કરી હતી.
સાસાઇટીની મેનેજીંગ કમિટીના તેઓ એક સભ્ય હતા; અને મ્યુનિસિપાલેટીના વાઇસ પ્રેસિડેન્ટના પદ સુધી ચઢયા હતા. એક બાહેાશ વક્રીલ, જાહેર કાર્ય કર્યાં, સંસારસુધારક અને લેખક તરીકે એમની કીતિ બહોળી .હતી. એમના એક ભાઈ જેઠાલાલ પરીખ ઇંગ્લાંડમાં વસ્યા છે; અને
Page #76
--------------------------------------------------------------------------
________________
કેશવલાલ મોતીલાલ પરીખ
બુલાખીદાસ ગંગાદાસ દેસાઈ
Page #77
--------------------------------------------------------------------------
________________
હો
રા. સા. જમિયતરામ ગૌરીશંકર શાસ્ત્રી
Page #78
--------------------------------------------------------------------------
________________
મહાત્માજીના ચુસ્ત અનુયાયી ભાઈશ્રી નરહરિભાઈ એમના ભત્રીજા થાય છે.
સરકારી કેળવણી ખાતા તરફથી કન્યાશાળા માટે પાઠેય પુસ્તકો રચાવવા આતમાં સાસાઇટી પર એક પત્ર લખાઈ આવેલે; એ સૂચના ધ્યાનમાં લઈને કૃમ્બુરાવ ભેાળાનાથ દિવેટીઆએ ‘નારીશિક્ષા’–ભા. ૧- અને ભા. ગાળીપરથી સાસાઇટીને લખી આપ્યાં હતાં. સ્વસ્થ સરદાર બેાળાનાથભાઈ સાસાઇટીના વહિવટમાં પ્રારંભથી ભાગ લેતા. કૃષ્ણરાવ પણ પિતાના પગલે અનુસરી સોસાઇટીને અનેક રીતે સહાયતા આપતા.
99
kr
પ્રસ્તુત પુસ્તકે' એ સવૃત્તિનું પરિણામ હતું. મૂળ પુસ્તકો કલકત્તાની “ વામાએાધિતી સભા તરફથી પ્રસિદ્ધ થયાં હતાં; અને તેનું નામ ગૃહપાઠ્ય પુસ્તકાવળી ” રાખ્યું હતું. તે રચવાના ઉદ્દેશ એ હતા કે વયે પહેાંચેલી સ્ત્રી જેએ શાળામાં જઈ ન શકે તે આ પુસ્તકા દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે અને નવા સંસ્કાર પામે.
+
"
99
મીસીસ હેન્રી ફાસેટ કૃત “ અર્થશાસ્ત્રનાં મૂળતત્ત્વ ” નું પુસ્તક સર ચીમનલાલે લેખિકાની રજા મેળવી ગુજરાતીમાં સાસાઇટી સારૂ લખ્યું હતું. તે વખતે તેઓ તાજા ખી. એ., થયલા હતા. હેત્રી કોટનના “ બ્રિટિશ ઇંડિયા ” ના અનુવાદ એમણે એ અરસામાં કરેલા. પણ પછી તે ધંધાના પ્રલેાભનમાં અને જાહેર પ્રવૃત્તિઓમાં તેએ એટલા બધા ગુ થાઈ ગયા કે એમની સાહિત્ય પ્રવૃત્તિ સાવ વિસારે પડી ગઈ. તેમ છતાં એક લોકનેતા તરીકે અને મુંબાઇ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે એમનું કાય એટલું સરસ અને યશસ્વી નિવડયું છે કે ગુજરાત એમની એ સેવા માટે મગરૂરી લઈ શકે.
અકબર ચરિત્ર રા. સા, મહીપતરામે પ્રથમ બુદ્ધિપ્રકાશમાં કટકે ટકે લખેલું; પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થયેલું. વિસ્તૃત માહિતી આપતું એકલું એ પુસ્તક હતું એની કાઇથી ના પાડી શકાશે નહિ.
છેલ્લે ‘કચ્છ ગરબાવળા' નું પુસ્તક કવિ દલપતરામે કચ્છ રાજ્યના પટરાણી નાનીબા સાહેબની આજ્ઞાથી દી. બા. મણિભાઇ' જરાભાઈની સૂચનાનુસાર રચ્યું હતું. તે પુસ્તકની પ્રસ્તાવનામાં કવિ દલપતરામે ગર વિષે અને ગુજરાતમાં ગરબાના ચાલ વિષે ઉપયુક્ત માહિતી આપેલી છે, તેમાંના મહત્વને ભાગ નીચે ઉતારીએ છીએઃ
FB
66
""
66
એ યુગમાં અકબર વિષે અને તે ઉપયેાગી હતું,
4 -
ગુજરાતમાં પુરૂષો પણ માંડવી ક્રૂરતા કરીને નવસત્રમાં ગરબા ગાય છે. મુંબઇની પારસી ખાઇને પણ શુભ દિવસ 'ઉપર કરીને ગરબા
Page #79
--------------------------------------------------------------------------
________________
ગાતાં મેં દીઠીઓ છે, પણ તેઓને ફરવાને અને ગાવાને સારી રીતે મહાવરે હજી સુધી થયો નથી. સુરત, ભરૂચ અને અમદાવાદમાં સ્ત્રીઓ ફરીને ગાય છે; પણ કાઠિયાવાડનાં ટલાંક શહેરની સ્ત્રી તે કરતાં વધારે સારી રીતે ફરીને ગાઈ જાણે છે. તે એવી રીતે કે મેદાનમાં માંડવી અથવા દીવાનું ઝાડ મુકીને તેના ફરતું કુંડાળું કરીને ફરે છે, અને એક બીજીના ખભા અડોઅડ રાખે છે, તેથી જાણે કિલ્લે કરી લીધું હોય એવું લાગે છે. એ બધી સ્ત્રી પિતાના પગ સાથે ઉપાડે છે અને મૂકે છે. જ્યારે કેડેથી નમે છે, ત્યારે બધીઓ સાથે દેરી છંટ નમે છે અને સાથે જ ટટાર થાય છે. તેઓ પ્રદક્ષિણાથી ઉલટી રીતે ઘંટી ફરે છે, તેવી રીતે કરે છે. કારણ કે તેમ ફરવાનું વિશેષ ફાવે છે. પુરૂષે પણ માંડવી ફરતાં એજ રીતે ફરે છે અને અમદાવાદના વલ્લભ ભટના રચેલા બહુચરાજીના ગરબા ગાય છે. .
માંડવી ફરતાં ફરીને તાળી પાડીને ગાઈ શકાય એવા જેટલા રાગ છે, તે ગરબીઓ કહેવાય છે; અને ફરીને ન ગાઈ શકાય, તથા જે રાગે વિવાહમાં શેભે છે, તે ઘેળ અથવા ગીત કહેવાય છે. તે પણ કેટલાંએક ધળ ટુંકા રાગથી ગરબીમાં પણ ગાઈ શકાય છે; જેમકે “અમે ઈડરીગે ગઢ જીત્યારે આનંદ ભલા' ઇત્યાદિ."*
પ્રસ્તુત ગરબી સંગ્રહ ઉપર જણાવ્યું તેમ મણિભાઈની પ્રેરણાથી તૈયાર થયેલો અને મણિભાઈનું ચરિત્ર આલેખતાં શ્રીયુત મંજુલાલ મજમુદારે સ્તવન મંજરી” ના પ્રવેશમાં તે વિષે નીચે પ્રમાણે નોંધ કરી છે ,
“ કવીશ્વર દલપતરામે નવી કેળવણીની સંહિતા જેવી નીતિસુબોધક ગરબીઓ રચી આપી ગરબી સાહિત્યમાં સારો ઉમેરો કર્યો તે આ વખતમાંજ.”
આ સિવાય ટેડ રાજસ્થાનનું ભાષાંતર કરાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નમુનાઓ સારા લખાઈ નહિ આવવાથી તે કામ પડતું મૂકાયું હતું. દેશના હુન્નર ઉદ્યોગ વિષે નિબંધ લખાવવાના પ્રયત્ન પણ નિષ્ફળ ગયેલા. કલાકૃત “ How to develop the resources of india” એ ઈગ્રેજી પુસ્તકને તરજુ કરી આપવાનું કાર્ય ભીમરાવ ભોળાનાથે ખુશીથી સ્વીકારેલું; પણ તેમાંનાં ચિત્રો વગેરેનો ખર્ચ પુષ્કળ
* કચ્છ ગરબાવળી–પ્રસ્તાવના, ૫, ૩-૪, છે સ્તવન મંજરી, ૫, ૭,
Page #80
--------------------------------------------------------------------------
________________
થશે એવો રીપેટ મળતાં, તે તૈયાર કરાવવાનું માંડી વાળ્યું હતું. મુકુંદરાય નિ. મહેતાને “The Advantages and means of diffusing a knowledge of natural Sciences in India " 414011 મુંબઈ યુનિવર્સિટીએ લખાવેલા નિબંધને ગુજરાતીમાં અનુવાદ રૂ. ૨૦૦)નું પારિતોષિક આપીને કરાવ્યો હતે; પણ તે નિબંધનું પછી શું થયું તે વિષે કાંઈ જાણવામાં નથી.
રતનલાલ ત્રંબકલાલને હંટર કૃત “ઈડિયન એમ્પાયર 'ભારત સામ્રાજયને અનુવાદ કરી આપવાનું કાર્ય સોંપાયું હતું, તે પણ તૈયાર થઈ આવેલ નહિ.
સ્વર્ગસ્થ માણેકલાલ સાકરલાલ દેસાઈએ “જેઈસ કૃત શાસ્ત્રીય સંવાદ ” એ પુસ્તકને અનુવાદ કરી આપે અને તે માટે એમને રૂ. ૬૦૦) નું ઈનામ અપાયું હતું. પણ એમાંના પારિભાષિક શબ્દો અને તેની ભાષાના સંબંધમાં સુધારો થવા લેખક અને સંસાઈટી વચ્ચે લાંબી મુદત સુધી પત્રવ્યવહાર ચાલેલો; અને એ ભાંજગડને કશો નિકાલ નહિ થવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થયા વિના પડી રહ્યું હતું.
નવાં પુસ્તકો રચાવવામાં આવી આવી મુશ્કેલીઓ ઘણું આવી પડતી; અને તે અટકાવવા વા ઓછી કરવા સન ૧૮૮૨ ની વાર્ષિક સભામાં એ મુદ્દા પર સારી રીતે ઊહાપોહ થયો તેને સાર આ પ્રમાણે હતઃ
બે વરસથી જાહેર ખબર આપી ઘણું વિષયો ઉપર નિબંધ લખાવી મંગાવીએ છીએ, પરંતુ તેમાંથી એક પણ નિબંધ ઈનામને લાયક માલમ પડતું નથી; તેનું કારણ એ છે કે ઈનામ ઓછું પડવાથી અથવા મોકલેલો નિબંધ પાસ થશે કે નહિ એવી શંકાથી સારા વિદ્વાન લખનારાઓ એ કામ હાથ ધરતા નથી. તેથી સાધારણ જ્ઞાનવાળા માણસો અપૂર્ણતા ભરેલા નિબંધ લખી મોકલે છે, માટે હવેથી નવા નિબંધેને બદલે વિદ્વાન માણસ પાસે સંસ્કૃત અથવા અંગ્રેજી ભાષાનાં રસીક અને ઉપયોગી પુસ્તકોનાં ભાષાન્તર કરાવી પ્રસિદ્ધ કરવાની ગોઠવણ કરવી પડશે. આ અભિપ્રાયને ટેકે આપતાં રા. રા. રણછોડલાલ છોટાલાલે જણાવ્યું કે ખાનગી બંદોબસ્તથી પુસ્તકે રચાવવાની વ્યવસ્થાપક મંડળીને પરવાનગી આપવી જોઈએ; પછી તેની સરસાઈને માટે બીજા ગૃહસ્થ તરફથી પણ મુકરર કરેલા વિષય માટે નિબંધ કે ભાષાન્તર મંગાવવા જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે તો પણ કાંઈ હરકત જેવું નથી. સભાએ એ બાબત ખુશી જણાવી.”
+ ગુ. વ. સેસાઇટીનો રીપોર્ટ, ૧૮૮૧, પૃ. ૧૬. "
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૬.
પરિશિષ્ટ ૩
જુદાં જુદાં કુંડામાંથી રચાવવાનાં પુસ્તકા નિર્માણ થયાં છે, પણ હજી તૈયાર થઇ છુપાવવા લાયક થયાં નથી તેની યાદી.
કૂંડનું નામ.
પુસ્તકનું નામ.
સારાબજી જમસેદજી જીજીભાઇ
હરિવલ્લભાસ બાળગાવિંદદાસ
કચ્છ ગિબ્સ
કરસનદાસ મૂળજી
શ્રીમત સયાજીરાવ મહારાજ
તર્કશાસ્ત્ર-અનુમાન ખંડ યુરેાપીયન કેળવણીને પરિણામે સુધારાના તિહાસ રાષ્ટ્રીય ભાવના... વરાળ યંત્ર
ભેાજન વ્યવહાર તથા કન્યા વ્યવહાર પુરૂષ ભણીને શું કરવું ? રામાયણના સમયને ગૃહસંસાર પુનઃવિવાહ પક્ષની પૂરી સાળે સાળ આના ફજેતી
...
સાળ સંસ્કાર...
...
દત્તકૃત પ્રાચીન ભારત, ભાગ ૧ ભાગ ૨
માંદાની માવજત મિલકૃત સ્વાતંત્ર્ય અનેક વિદ્યાનાં મૂળતત્વ ધનવાનના ધર્મ
99
ઇનામની નક્કી એલી રકમ.
૨૦૫
...
...
...
...
...
...
...
...
...
હંટર કૃત ભારત સામ્રાજ્ય સ્માઈલસ્ કૃત સદન(ક્યારેકટર) ઉદ્ભવકૃત રામાયણના સારાદાર મિલકૃત પ્રતિનિધિસત્તાક રાજ્ય દત્તકૃત પ્રાચીન ભારત, ભાગ ૩ પાતંજલ યાગ સૂત્ર સ્પેન્સર કૃત નીતિ મીમાંસા યથાદર્શન ચિત્ર વિદ્યા શરાષ્ટ્રી
મણિશંકર કીકાણી
૧૦૦
૯૦
ગાપાળરાવ હરી ફંડ મણીભાઈ જશભાઇ સ્મારક { બકલકૃત ઈંગ્લાંડના સુધારાને ઇતિહાસ ૧૦૧૦ સા. કંકુબાઈ
ગૃહવ્યવસ્થા
...
{
મિલકૃત સ્ત્રીઓની પરાધીનતા
૨૦૦ වි
* તુ ગુ. વ. સેાસાઇટીને રીપેા, સન ૧૮૯૧ પૃ. ૪૯.
...
૨૦૦
૨૫૦
૧૦૦
0.0
૨૦૦
८०
૧૫૦
૭૫
૨૦૦
૩૫૦
૩૦૦
૧૦૦
૧૫૦
૨૭૫
૨૦૦
૬૦૦
૪૦૦
૫૦૦
૪૦૦
૧૦૮
૩૦૦
૪૦૦
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
' રાજા મહારાજાઓની ઉદાર સહાયતા
“Most princes convoked assemblies of poets :: (Kavyagoshthi ) in their halls of discussion (Vidyavasatha ) where the works produced by authors were subjected to criticism. Sound canons of taste and. judgement were evolved in these assemblies, and here... : probably, we have the birth of our Alankara literature.
The King-president ( sabhapati) rewarded with honours and gifts those authors whose works came up to the approved standard.
Some of these assemblies became specialized in the course of time, and acquired all-India fame in particular branches of arts and sciences.' [ Indian Culture through the Ages. Vol I:
by S. V Venkateswara, pages 218-219 ). છેક પ્રાચીન કાળથી આપણા દેશમાં રાજા મહારાજાઓ પંડિત અને કવિઓનો સત્કાર કરતા આવ્યા છે; અને એવા વિદ્વાનને રાજ્યાશ્રય મળ્યાનાં અનેક દૃષ્ટાંતે આપણું પ્રાચીન સાહિત્ય ગ્રંથમાં મોજુદ છે. બલ્લાલકૃત
જ પ્રબંધ’ તેનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. રાજા ભોજ અને કવિ કાલિદાસનું યુગલ સાહિત્યના ઇતિહાસમાં જેમ અજોડ છે તેમ તેમની કીર્તિ જગપ્રાસદ્ધ છે. જયદેવની અષ્ટાધ્યાયીમાં લક્ષ્મણસેનના દરબારમાં વિરાજતા કવિઓની નામાવલી આપેલી છે. હર્ષનો દરબાર બાણ મયૂર વગેરે વિદર્ગથી શોભતે
*(શાર્દૂલવિક્રીડિત.) “વિદ્વત્તા કવિરાજ ધોયીતણી, ને ઉમા પતિની સુણી
' શબ્દાર્ડબરી શિવ, કૂટ કવિતા તાત્કાલિકી શિની, શ્રી ગોવર્ધન કેર વાણી વળો છે, શગાર સારે ભરી, પકાએ જયદેવની જ જગમાં સંદર્ભની માધુરી.”
[ ગીત ગોવિન્દ, પૃ. ૨૯ ]
Page #83
--------------------------------------------------------------------------
________________
અને વિક્રમાદિત્યની રાજ્યભાને વિલાવૈભવ અને વાગ્વિલાસ આર્ય પ્રજાના ઇતિહાસમાં એક લોકોક્તિ રહેવાની.
સાઈટીની સ્થાપના કરવામાં અંગ્રેજ અમલદારેએ અગ્રેસર ભાગ લીધો હતો અને એમની સિફારસ અને લાગવગથી જ ફૉર્બસ સાહેબ પહેલે સપાટે જ લગભગ દશ હજાર રૂપિયા એ અજ્ઞાન યુગમાં વિવાની વૃદ્ધિ અર્થે મેળવી શકયા હતા. તે પછી શેઠ સેરાબજી જમશેદજીએ રૂ. ૨૫૦૦ અને શેઠ પ્રેમચંદ રાયચંદે રૂ. ૧૦,૦૦૦ સોસાઈટીને ભેટ કરી તેના કાર્યને ઉત્તેજન આપ્યું હતું; તેની વિસ્તૃત બેંધ પહેલા વિભાગમાં લેવાયેલી છે જ.
બીજી ત્રીસીમાં સોસાઇટી રાજા મહારાજાઓને આશ્રય અને ઉત્તેજન પામવા ભાગ્યશાળી થઈ હતી; તેને વૃત્તાંત આ પ્રકરણમાં આપીશું.
(૧) શ્રીમંત મહારાજા સર સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડ
મનુષ્ય માત્ર માટે જ્ઞાનની અત્યંત આવશ્યકતા છે. જ્ઞાનથી જ શેધક બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને તેની મદદ વડે મનુષ્ય પ્રગતિના માર્ગે જઈ શકે છે. સમાજ અને સંસારને પાયે જ જ્ઞાન છે.” [ પુનામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવે આપેલા ભાષણમાંથી
સયાજી વિજ્ય, તા. ૩૦ મી માર્ચ ૧૯૩૩.] કવિશ્રી દલપતરામે ગુર્જરી વાણુની વકીલાત કરવા મહારાજાશ્રી ખંડેરાવ ગાયકવાડની મુલાકાત લઈને વડોદરા રાજ્યમાં નિશાળે અને પુસ્તકાલયો ખોલવા શ્રીમંત સરકારને અરજ ગુજારી હતી, તેની હકીકત પહેલાં વિભાગમાં આપવામાં આવી છે અને મહારાજા ખંડેરાવે તેને ખુશીથી સ્વીકાર કરી તે સંસ્થાઓ કાઢવાને પ્રસંગ આવે કવિને આમંત્રણ મોકલવાનું જણાવ્યું હતું. તેઓ એ સંબંધમાં કોઈ પગલાં ભરે તે પહેલાં
એમનું અવસાન થયું હતું; પણ વિવમાન મહારાજા સર સયાજીરાવના રાજ્યાભિષેક પ્રસંગે કવિશ્રી દલપતરામને ખાસ નિમંત્રવામાં આવ્યા હતા, એટલું જ નહિ પણ સર્વ મહેમાને વિદાય થયા પછી પાંચ દિવસ વધુ કવિને તેમ પંડિત ગટુલાલજીને શ્રીમંત મહારાજાએ રોકી બહુ માન આપ્યું હતું, એઓ બંનેની છેલ્લી મુલાકાત મહારાજા સાથે થઈ તેનું રસિક ખ્યાન
- મુ. વ. સેસાઇટીને ઇતિહાસ, ભા. ૧, પૃ. ૨૫.
Page #84
--------------------------------------------------------------------------
________________
ના
શ્રીમંત મહારાજા સર સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડ
Page #85
--------------------------------------------------------------------------
Page #86
--------------------------------------------------------------------------
________________
બુદ્ધિપ્રકાશમાં તે વખતે છપાયું હતું. એ વૃત્તાંત જેમ મનોરંજક તેમ આપણા રાજ દરબારમાં કેવી રીતે વિદ્યાવિદ જામ અને રાજાઓનાં યોગાન થતાં તેના નમુના રૂપે, તેમને મહત્વને ભાગ અહિં આપીએ છીએ.x
એમની છેલ્લી મુલાકાત તારીખ પાંચમી જાનેવારીને રોજ નજરબાગના બંગલામાં થઈ. શ્રીમંત મહારાજ રૂપાના સિંહાસન ઉપર બીરાજ્યા હતા અને સદરહુ બે જણને ખુરશીઓ ઉપર જોડાજોડ બેસાર્યા હતા. તે વખતે રાજેશ્રી રાવજી વિઠલ, રા. કૃષ્ણરાવ ગજાનંદ, રા. હરજીવનદાસ વગેરે ૨૦ ગૃહસ્થ હતા. જ્યારે શ્રી મહારાજે દલપતરામને પુછયું કે તમારી પ્રકૃતિ કેમ છે ત્યારે દલપતરામે નીચે લખેલ હરે કહ્યો –
મહિ મંડળ દિવિ મંડળે, થઈ ગજેના આજ;
સુર નાર સૌ હરગીત દશે, દેખિ સયાજી રાજ એમ કરીને તેની વ્યાખ્યા કરી જે મહારાજને સ્વતંત્ર રાજ્યાભિષેક થયો તે દિવસે તે, વાછત્રો વગેરેની પૃથ્વી મંડળમાં ગર્જના થઈ રહી હતી, તેમજ આકાશ મંડળમાં વરસાદની ગર્જના થઈ રહી હતી. તેના આગલા પાછલા દિવસમાં વરસાદની ગર્જના થતી નહતી પણ તેજ દિવસે થઈ તેથી જણાય છે કે આ મહત્સવથી પૃથ્વી મંડળના લોકે આનંદ પામ્યા છે. તેમજ સ્વર્ગના દેએ પણ મહત્સવ કર્યો હશે, અને મોટે આનંદ પામ્યા હશે. એમ સર્વે આનંદમાં દેખાય છે, તે મારી પ્રકૃતિ વિષે આપ પૂછે છે તે મારી પ્રકૃતિ આજ આનંદમાં હેય એમાં શું કહેવું ? વળી સને ૧૮૬૩ માં હું અહીં આવ્યો હતો અને ખંડેરાવ મહારાજને મળીને કવિતા સંભળાવી હતી, તે વખતે વડોદરા વિષે કહેલે લોક આજ બરાબર લાગુ પડે છે. તે એ છે કે –
શાર્દૂલવિક્રિડિત વૃત્ત દેવી દેવ સમાન માનવિ દિસે ઐરાવત હાથી, શોભા શ્રી વટપુરની નિરખતાં, સંદેહ સ્વાતે થયે; શું હું જગૃત છું જરૂર ઉરમાં, શું સ્વપ્નની વાત છે;
સાચું આજ વડેદરા શહર છે, કે સ્વર સાક્ષાત છે. ૨ તેની વ્યાખ્યા કરી જે-આજ વડોદરામાં સ્ત્રી પુરૂષ શણગારાઈને ફરે છે, લેડી અને સરદાર સભામાં અપ્સરાઓ અને દેના જેવાં શોભે છે,
* બુદ્ધિપ્રકાશ, સને ૧૮૮૨, પ. પ૪-૫૭.
Page #87
--------------------------------------------------------------------------
________________
ઈદના ઐરાવત જેવા રંગેલા અને શણગારેલા હાથીએ ઘુમે છે, તથા ઠેકાણે ઠેકાણે વાવટા વિગેરેની ઘણું શોભા કરી છે, તે કાનરૂપી નેત્રે જોઈને મારા મનમાં સંશય ઉપજે છે કે હું જાગૃત છું કે આ તે સ્વપ્નની વાત છે ? અને વડોદરા શહેર મેં પ્રથમ જોયું હતું તેજ આ છે, કે શું આકાશમાંથી સાક્ષાત સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતર્યું છે ? - ' પછી ગટુલાલજીએ એક સંસ્કૃત શ્લોક કહ્યો તેમાં એવો ભાવ હતો કે જેમ વુધીછરના આગળ માધવ એટલે કૃષ્ણ પ્રધાન હતા, તેમ આપની પાસે માધવરાવ પ્રધાન છે, ત્યાં જેમ ભીમ હતા તેમ આપની સેના ભીમ એટલે ભયંકર છે; અને ત્યાં જેમ અર્જુન હતા, તેમ આપની સભા અર્જુન એટલે ઉજવળ છે; માટે આપનું રાજ્ય યુદ્ધીષ્ઠીરના જેવું શમે છે. પછી દલપતરામે નીચે લખેલાં બે કવિત કહ્યાં.
મનહર છંદ, માધવ પ્રધાન હતા, જે રીતે યુધિષ્ઠીરના, 2 , આપના પ્રધાન રાજ માધવ જેવા હજે;
. શંકરના ગણ તણા નાયક વિનાયક છે; ઉપમંત્રી આપના વિનાયક જેવા થશે. સુરેદીન ઉપજ તે સંભાળે શહાબુદ્દાન, બહાદુર પેસ્તન સંભાળ સેનાની સજે; અપાર ઇમારતે સંભાળે સદા મણી ભત, તેજ સુધરાઈ. ખાતુ નેહથી નિહાળજે. ૩ ખુરશેદ ખલકનું ખચીત અંધારૂં હરે, જનાર્દન જગતને પાળે ને ન્યાયથી, બને નામદાર તલ ન્યાયને સદાય કરે, જેથી પ્રજા આપની પીડાય ને અન્યાયથી. ખાનગી અનેક ખાતાં રાવજી સંભાળ રાખે, ભાલચંદ્ર આરોગ્ય રાખે ભલા ઉપાયથી; કહે દલપત શ્રીમંત સયાજીરાવ,
સવ સીદ્ધિ પામે, મૈયા જમુનાં સહાયથી. ૪ તેની વ્યાખ્યા કરી કે જે રીતે વુધીષ્ઠીરના પ્રધાન માધવ હતા, તેમજ આપના પ્રધાન-માધવ એટલે કૃષ્ણ જેવા અથવા સર ટી. માધવરાવળ જેવાજ હજો અને શિવજીના ગણના ઉપરી જેમ વિનાયક દેવ છે અર્થાત ઉપમંત્રી છે, (કેમકે મુખ્ય પ્રધાન તે કુબેર ભંડારી છે) તેમજ આપના ઉપમંત્રી એટલે નાયબ દીવાન વિનાયક દેવ જેવા અથવા રાજેશ્રી વિનાયક રાવ કીતને જેવા થજે.
Page #88
--------------------------------------------------------------------------
________________
અને શાહાબ એવું ફારશીમાં શીતારાનું અથવા તનું નામ છે, અને દીન ધર્મનું નામ છે, તે આખા નામનો અર્થ નરેદીન અથવા ધર્મને પ્રકાશ એવો થાય છે. તે ધર્મને પ્રકાશ આપના રાજની ઉપજ એટલે રેવન્યુ ખાતું સંભાળજે; અથવા ખાનબહાદુર શાહબુદ્દીન સાહેબ સંભાળજે; વળી તન એટલે ફારશીમાં શરીરને કહે છે અને પેશ એટલે આગળ પડનાર મતલબ કે પહેલવાન અથવા બહાદુર તે આપનું લશ્કરી ખાતું સંભાળજે અથવા ખાનબહાદુર પેસ્તનજી જહાંગીરજી સંભાળજે. મણભૂત એટલે શેષનાગ જેને ઈશ્વરે પૃથ્વી ધારણ કરવાનું કામ સોંપ્યું છે તે આપની પૃથ્વી ઉપરની ઇમારતે, વાવ, કુવા, તળાવ વગેરે તથા સુધરાઈ ખોતું સંભાળજે કેમકે તે તેનું કામ છે–અથવા રાવ બહાદુર મણિભાઈ જશભાઈ સંભાળજો.
ખુરશેદ એટલે સૂર્ય આખા જગતનું અંધારું હરે છે અને જનાર્દન એટલે વિષ્ણુ નેક ન્યાયથી પાળે છે, તે બંને હંમેશાં આપના રાજ્યમાં ન્યાયનો તોલ કરજે; એટલે સુરજના પ્રતાપથી અંધેર ચાલે નહીં અને વિષ્ણુના પ્રતાપથી સત્વગુણથી અદલ ન્યાય મળે, તથા ખાનબહાદુર ખુરશેદજી રૂસ્તમજી, તથા રા. જનાર્દન સખારામ અદલ ન્યાય તળે કે જેથી આપની પ્રજા અન્યાયથી પીડાય નહીં. તેમજ આપના અનેક ખાનગી ખાતાં રાવ, એટલે આપના તાબાના રાવ–રાણા છત્રપતિએ તપાસે, અથવા રા. રાવજી વીઠ્ઠલ તપાસે અને ભાલચંદ્ર એટલે મહાદેવ આપને તથા આપની પ્રજાને સારા ઉપાયથી આરોગ્ય રાખે. મતલબ કે વૈદક ખાતું તેઓ તપાસે અથવા ભાલચંદ્ર નામના વખણાએલા ડાકટર સાહેબ તપાસે. વળી પવપુરાણમાં યમુના મહામ્ય છે તેમાં લખ્યું છે જે યમુનાં દેવીની સહાયતાથી સર્વ મનોરથની સિદ્ધિ થાય તે માટે હું આપને આશીર્વાદ આપું છું કે દેવી જમુનામૈયાની સહાયતાથી આપના સર્વે મર્થ સિદ્ધ થાઓ, અથવા જમનાબાઈ માતાજીની સહાયતાથી સિદ્ધ થાઓ. તે કવિતમાં અલંકાર શાસ્ત્રના મત પ્રમાણે લેશાલંકાર છે. જેમાં બે અર્થ થતા હોય તે લેણાલંકાર કહેવાય એમ કહીને અલંકારના લક્ષણને શ્લોક અર્થ સુદ્ધાં કરી સંભળાવ્યો, તે સાંભળીને શ્રીમંત મહારાજ પ્રસંન થઈને બોલ્યા ' કે મેં તમારું દલપત કાવ્યનું પુસ્તક વાંચ્યું છે. તેમાં ઘણી સારી કવિતા છે. પછી ગટુલાલજીએ બીજો સંસ્કૃત શ્લોક કહ્યું તેમાં મહારાજાને સૂર્યની ઉપમા આપી. તે પછી દલપતરામે નીચે લખેલે દેહરે કહ્યો. .
દેવ દ્વારકાધીશ તે, કરે કૃપા દિન નીશ; પ્રજા ઉપર કરૂણા કરે, આપ દ્વારિકાધીશ. ૫
Page #89
--------------------------------------------------------------------------
________________
તેની વ્યાખ્યા કરી કે જુના દ્વારકાધીશ જે શ્રીકૃષ્ણ તે આપના ઉપર મહેરબાની કરે, અને હાલના દ્વારકાધીશ આપે છે, કેમકે દ્વારિકા આપના તાબામાં છે, માટે આપની પ્રજા ઉપર આપ મહેરબાની રાખજે. તે પછી બીજી કેટલીક વાતચીત થયા પછી સાર સાલ જોડે અને પાવડી વગેરેને સીરપાવ શ્રીમંત મહારાજે દલપતરામને આપ્યો તથા ગટુલાલજી મહારાજને પણ સત્કાર કર્યો અને તે બંને વિદ્વાનોએ રજા લીધી.”
એ પછી સન ૧૮૮૨ ના નવેમ્બર માસની ૨૭ મી તારીકે અમદાવાદમાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવનું પ્રથમવારનું જાહેર આગમન થતાં અમદાવાદના શહેરીઓ તરફથી દબદબાભર્યો આદર સત્કાર થઈને હઠીસીંગની વાડીએ દરબાર ભરાયું હતું તે વખતે એક શહેરીઓ તરફનું, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું, હીમાભાઈ ઈન્સ્ટીટયુટનું અને દક્ષિણી મંડળી તરફથી એમ ચાર જુદાં જુદાં માનપત્રો મહારાજાશ્રીને આપવામાં આવ્યાં હતાં; એમાંનું એસાઈટીએ આપેલું માનપત્ર નીચે પ્રમાણે હતું. શ્રીમંત સરકાર મહારાજાધિરાજ સયાજીરાવ ગાયકવાડ સેના ખાસ ખેલ સમશેર બહાદૂર,
ઈ. ઈ. પ્રીમંત મહારાજા સાહેબ,
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની વતી અમે નીચે સહી કરનાર વ્યવસ્થાપક મંડળીના સભાસદો આપ શ્રીમંત મહારાજા આ પુરાતન શહેર અમદાવાદમાં પધાર્યા તેથી આનંદ પામી અંતઃકરણપૂર્વક ખરા ભાવથી આપ મહારાજાશ્રીને સતકાર કરીએ છીએ.
(ર) મુંબાઇના સિવિલિયન અને પ્રખ્યાત ગ્રંથ રાસમાળાના રચનાર નામદાર એ. કે. ફારબસ સાહેબના વસીલા નીચે તથા તે વખતના આગેવાન ગૃહસ્થના આશ્રયથી આ સેસાઇટી ઇ. સ. ૧૮૪૮ માં સ્થાપન થઈ. ગુજરાતી ભાષાને સુધારે અને એ ભાષામાં વિદ્યાને વધારે કર એ આ
સાઈટીને મુખ્ય હેતુ હતું અને છે. એ હેતુ પાર પાડવાને ઉઘરાણું કર્યું. તેની ટીપને મથાળે આપ શ્રીમંત મહારાજશ્રીના મહાન કાકા મરહમ મહારાજાધિરાજ ગણપતરાવ મહારાજનું નામ છે. એ મહારાજાશ્રી તે વેળાએ આપના પ્રતાપી પૂર્વજોના રાજ્યાસને હતા.
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૭, પૃ. ૧૫-૧૬.
Page #90
--------------------------------------------------------------------------
________________
(૩) સોસાઇટીના હેતુ પાર પાડવાને નીચે લખેલા ઉપાય કામે લગાડયા છે:–
(અ) એક માસિક પુસ્તક પ્રગટ કરવું. (બ) ગુજરાતી ગ્રંથે પ્રગટ કરવા અને વેચવા. (ક) ઉપયોગી અને મને રંજક પુસ્તક વિદ્વાને પાસે લખાવવાં. (૩) સેસાઈએ ઠરાવેલા ગ્રંથ લખનારને ઇનામ આપવાં. (૪) પુસ્તકો ખરીદ કરી તેના કર્તાને ઉત્તેજન આપવું. (ક) પ્રાચીન ઉપયોગી ગ્રંની લખેલી પ્રતે મેળવવી. (ગ) વિદ્યા અને કેળવણીને ઉત્તેજન આપવાને સ્થાપેલાં સ્માર
કાદિ નાણાં સાચવી રાખી તેને વહીવટ કર. (૪) પિતાનાં અને વહીવટને માટે સેપેલાં નાણાંની રૂ. ૫૦,૦૦૦) ની રકમ હાલ સાઈટી પાસે છે અને વ્યાજ ભેટ, લવાજમ વગેરે મળી સેસાઇટીની વાર્ષિક ઉપજ આશરે રૂ. ૩૦૦૦) ની છે.
(૫) ગુજરાતના ઘણાખરા મેટા રાજારાણા અને મુખ્ય ગૃહસ્થ -સાઈટીના સભાસદ છે, અને અમે નમ્રતાપૂર્વક આશા રાખીએ છીએ કે આપ સરખા કેળવણી પામેલા ઉત્કૃષ્ટ વિચારવાળા અને ઉત્તમ પંક્તિના શ્રીમંત મહારાજાશ્રીની તરફથી યોગ્ય મદદ અને ઉત્તેજન આ સોસાઈટીને મળશે, અને આપ શ્રીમંત મહારાજાશ્રી એસાઈટીના મુરબ્બી (પેન) થઈ તેના માનમાં વૃદ્ધિ કરવા ઉચિત ધારશે.
અને પ્રાર્થના કરીએ છીએ કે, પરમેશ્વર આપને પ્રજા ઉન્નતી કરનાર અમલ લાંબી મુદત પહોંચાડે અને આબાદ કરે.”
અમદાવાદ ) આપ નામદાર મહારાજ સાહેબના તાતા. ૨૭ મી નવેમ્બર 5
તાબેદાર સેવક ( (મેનેજીંગ કમીટીના પ્રમુખ, સેક્રેટરી, અને સને ૧૮૮૨. U
મેમ્બરોની સહીઓ. ). અને એને ઉત્તર મહારાજાશ્રીએ નીચેના શબ્દોમાં આ હતા – રાવ બહાદુર શેઠ પ્રેમાભાઈ તથા સહસ્થા.
તમે અમારું અંતઃકરણપૂર્વક સન્માન કર્યું તે માટે ફરીથી તમારે આભાર માનવાની આ જોગવાઈ મળી તેથી અમને ખુશી હાંસલ થઈ છે. કેળવણમાં તથા પુસ્તક અને વિદ્યા વૃદ્ધિમાં આ શહેર ગુજરાત પ્રાંતમાં અગ્રેસર છે એ જાણી અમને સંતોષ થયો છે, ને તે આ શહેરને
Page #91
--------------------------------------------------------------------------
________________
દર પણ છે. તમારી સાઈટીને ઉદ્દેશ પુસ્તક અને વિદ્યા વૃદ્ધિને છે અને તેમાં તમામ અગ્રેસર ગૃહસ્થ કેળવણીના ઉત્તેજન માટે સંપૂર્ણ રીતે અને અંતઃકરણપૂર્વક સહાય આપી કેશીસ કરે છે. દેશમાં શાળામાં અપાતી કેળવણીને ફેલાવો થતો ચાલ્યો છે. તેની સાથે, દેશના લોકોની સ્વભાષાકારાએ યુરોપખંડ તથા એશિયા ખંડમાંના જ્ઞાનને પણ ફેલાવો લોકમાં થવો જોઈએ એવી જે તમારી ધારણું છે તે ઉત્તમ છે.
સંગ્રહસ્થ, તમારી સાઈટીના પેટ્રન થવા તમે જણાવે છે એ વાત અમે માન્ય કરીએ છીએ, અને આવું સરસ કામ જે મંડળી કરે છે તે મંડળી સાથે આ રીતે અમારું નામ જોડવામાં અમને ખુશી પેદા થાય છે.”
બીજે વર્ષે મહારાજા સયાજીરાવના પટરાણુ ચીમનાબાઈએ પાટવી પુત્રને જન્મ આપે એ વધાઈને સમાચાર સાંભળીને સંસાઈટીનું એક ડેપ્યુટેશન વડેદરા ખુશાલી પ્રદર્શિત કરવા ગયું હતું કે
એ સમયથી સર સયાજીરાવ સોસાઈટીના કાર્ય પ્રત્યે સદ્ભાવ ધરાવતા આવ્યા છે; અને વડોદરા રાજ્ય અને મુંબઈ ઇલાકાની સાહિત્ય અને કેળવણીને લગતી સંસ્થાઓ પરસ્પર સહકાર અને સહાયતા વડે જ્ઞાન પ્રચાર અને લેકશિક્ષણનું કાર્ય સારી રીતે ઉકેલી શકે એવા ઇલાજ હાથ ધરવા મહારાજાએ સોસાઈટીને વખતોવખત પત્રો પાઠવીને ઉત્કંઠા દર્શાવી છે; અને એ કાર્ય માટેની એમની ધગશ પ્રસ્તુત વિષયની શરૂઆતમાં એમના શબ્દ ઉતારવામાં આવ્યા છે તે પરથી જોઈ શકાશે.
ચાલુ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં શ્રીમંત સરકારની સ્વારી પાટણ, કડી, મહેસાણા વગેરે મહાલમાં પ્રવાસ કરી પાછી વડોદરા ફરતી હતી, તે વખતે અમદાવાદમાં શેઠશ્રી અંબાલાલ સારાભાઈનું નિમંત્રણ સ્વીકારી થોડા કલાક..
વ્યા હતા, એ ટુંક મુલાકાત દરમિયાન એએસોસાઈટીને વિસર્યા નહોતા. તેઓ માંડ અડધો કલાક રોકાયા હતા, તેમ છતાં એ થોડી મિનિટોમાં પણ સોસાઈટીનાં નવાં પ્રકાશને તપાસીને તે માટે પિતાને સંતોષ પ્રદર્શિત કર્યો હતે; અને પિતે અવકાશે સસાઈટીના સેક્રેટરીને વડોદરા બોલાવી વધુ માહિતી મેળવવા ઈચ્છા દર્શાવી હતી.
વડોદરા રાજ્ય કેળવણી, સંસારસુધારે અને જ્ઞાનપ્રચારના વિષયોમાં અન્ય રાજસ્થાને અને બ્રિટિશ હિન્દુસ્તાનના મુકાબલે આગેવાની લે છે,
+ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૩, પૃ. ૨૩૩.
Page #92
--------------------------------------------------------------------------
________________
૭૫
એ પ્રસિદ્ધ બીના છે; તેમ ગુજરાતી સાહિત્યના ઉત્કર્ષ, ઉદ્દાર અને ઉત્તેજનાથે એ રાજ્યના કાળા માટા અને સંગીન છે પ્રાચીન કાવ્યમાળા પ્રસિદ્ધ કરીને વડેાદરા રાજ્યે પ્રાચીન ગુજરાતી સાહિત્યતા પુનરુદ્ધાર કર્યાં છે. અને ચાથી સાહિત્ય પરિષદના શુભ અવસરે બે લાખ રૂપિયા સાહિત્યેાત્તેજક કાય માટે બક્ષીસ આપીને શ્રીમંત સયાજીરૂવે એક અનુપમ દાખલા બેસાડયા હતા. વળી. એમણે શરૂ કરેલી ગાયકવાડ. પાર્વોત્ય ગ્રંથમાળા મેક્ષમુલર સંપાદિત Sacred Books of the East પેઠે વિદ્વાનામાં બહુ સારે સત્કાર પામી છે અને એમની “ કીર્તિમંદિર ”ની સ્થાપના જેટલી ભવ્ય તેટલું વડાદરા રાજ્યનું ગૈારવ વધારનારી છે. ઘેાડા સમયથી આપણા સાહિત્યકારો અને વિદ્વાનાને વડાદરા નેતરીને મહારાજા એએને યાગ્ય રીતે પુરસ્કાર કરે છે, એ રીતિ પણ એટલી પ્રશસ્ય છે. એમના રાજ-વહિવટનુ સમગ્રપણે અવલેાકન કરતાં કહેવું પડશે કે સર સયાજીરાવ એક આદર્શexamplary–નૃપતિ નિવડયા છે. એમની એ લાકપ્રિયતા એકલા વડેાદરા રાજ્યમાં મર્યાદિત રહી નથી; પણ એમની ખ્યાતિ સમસ્ત દેશમાં પ્રસરેલી છે અને સત્ર એમને ધન્યવાદ અપાય છે. ગયા માર્ચ મહિનામાં એશ્રીની પધરામણી પુનામાં થઇ હતી, તે વખતે કેસરીકારે એમની કારકિર્દીની સમીક્ષા કરતાં અત્ર નોંધમાં તેનું નિદાન નીચે પ્રમાણે વર્ણવ્યું હતું:—
66
पण सयाजीरावाचा विशेष हा कीं त्यांना राजपद मिळालें, कोट्यावधी रुपयांची संपत्ति व लाखो प्रजाजनांची सत्तासाहेबी त्यांच्या हस्तगत झाली आणि त्यां सर्वांचा उपयोग त्यांनी आपल्या प्रजेच्या व परंपरेन एकंदर देशाच्याहि कल्याणा कडेच केला याचे श्रेय पुष्फळ अंशी त्यांच्या निसर्गसिद्ध सद्गुणांना व संप्रवृत्तीलाच दिलें पाहिजे. आपले राज्य - सुराज्य असावे व तसे ते नमुनेदारपणाने करून दाखवावें या महत्त्वाकांक्षेने त्यांना राज्यसूत्रे धारण केली व लोकांच्या मागणीची वाट न पाहताहि त्यांनी कित्येक राजकीय, सामाजिक, धार्मिक व शिक्षण - विषयक सुधारणा कायद्यानी अमलांत आणिल्या. त्यांच्या इतका गुणांचा चहाता व विद्येचा भोक्ता असा.
"
* રાં. છગનલાલ ઢાકારદાસ મેાદીના લેખ · વડેદરા રાજ્યની સાહિત્યસેવા ચેાથી ગુજરાતી સાહિત્ય પરિષદ-વડોદરા.
Page #93
--------------------------------------------------------------------------
________________
राजा विधमान संस्थानिकांत विरळाच आढळेल. समदृष्टि व न्यायप्रियता हे त्यांचे दुसरे ठळक गुण होत. आपली जात, आपला प्रांत, आपली भाषा व
आपली पूर्वपरंपरा यां विषयी योग्य ती हितबुद्धि जागृत असता त्यांनी तिला न्यायाच्या मर्यादा सहसा उल्लंधू दिल्या नाहीत."+
મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદર, જી. સી. આઈ. ઈ,
કચ્છના મહારાજ. “Many standard English works have been translated into Gujarati at the expense of His Highness, who in doing so has a noble object; for not only are the masterminds of English authors revealed to the people of India who have not acquired a knowledge of English but literary men are also : supported and encouraged.”
[Representative Men of the Bombay Presidency, page 15.]
સામાન્ય રીતે ગુજરાત બહાર કચ્છની ગણના થાય છે. કચ્છી બોલી (dialect ) પણ ગુજરાતીથી નંખી પડે છે; પણ પ્રાચીન કાળથી કચ્છ પ્રાંત ગુજરાત સાથે નિકટ સંબંધ ધરાવતે આવે છે. આપણે છેક તેના પ્રાચીન ઇતિહાસમાં નહિ ઉતરીએ; તે પણ મધ્ય યુગમાં સેરઠ અને કચ્છનાં રાજ્ય પરસ્પર સંબંધથી જોડાયેલાં હતાં. સેલંકી રાજા ભીમ પાટણથી ભાગીને કચ્છના કિલ્લા કંથકોટમાં ભરાઈ બેઠો હતે. મહમદ ગઝનવી પણ એજ માર્ગે સ્વદેશ ભણું પાછો ફર્યો હતો અને જામનગરના જામ પણ મૂળ કચ્છ દેશમાંથી સેરઠ ઉતરી આવ્યા હતા. પણ આ બધે ભૂતકાળને વૃત્તાંત થયો. આપણને નિત અર્વાચીન યુગ સાથે છે. ઓગણીસમા સૈકાની છેલ્લી વીસીમાં આપણે એ રાજ્યને ઇતિહાસ તપાસીશું તે આપણે કેટલાક જાણીતા આગેવાન ગુજરાતીઓએ કચ્છમાં જઈ કચ્છ રાજ્યની સુધારણ અને ઉત્કર્ષ સાધવામાં કિમતી સહાયતા આપેલી માલુમ પડશે. એ મુજ-રાતીઓમાં દી. બા. મણિભાઈ જશભાઈનું નામ અગ્રસ્થાને આવે છે.
| વસ, ૨૪ મફે માર્ચ ૧૬૩૩.
Page #94
--------------------------------------------------------------------------
________________
કર્નલ પાની સૂચનાથી કચ્છના રાવશ્રી પ્રાગમલજીએ પિતાના છેલ્લા વિલમાં. રાજ્યની આંતર વ્યવસ્થાની લગામ મણિભાઈને સોંપવા લખ્યું હતું અને એ. રિજન્સીના કાળ દરમિયાન કચ્છ પ્રાન્તમાં કેળવણીના બીજ અને સંસ્કાર, નાખવાની સાથે એમણે ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યદયાર્થે પણ પ્રયત્ન આદરેલા અને તે કાર્યમાં એમણે સંસાઈટીની સહાયતા મેળવી હતી. પાછલા પ્રકરણમાં કચ્છ દરબારના આશ્રય હેઠળ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકોની યાદી આપેલી છે તેમાં પ્રશંસાપાત્ર તત્ત્વ એ હતું કે હરિફાઈથી લખાઈ આવતા નિબંધો અને પુસ્તકની પરીક્ષા અને છેવટનો નિર્ણય ક. રિજન્સી કૌન્સિલદ્વારા થતે અને તે કામ કેટલું ચોક્કસ અને કાળજીપૂર્વક થતું હતું તે દર્શાવવા માટે સન ૧૮૮૦ ના “બુદ્ધિપ્રકાશ'માંથી એક ઉદાહરણ આપીશું રીજ શી કૈસીલમાં ઠરાવ નં. ૩૬૪૭ સંવત ૧૯૩૬
ગુજરાતીને ઉત્તેજન આપવા તથા તે ભાષા સુધારવા પાછળ પ્રયત્ન કરનારાઓને આશ્રય આપવાના હેતુથી નામદાર કસીલ તરફથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી મારફત સને ૧૮૭૮ ની સાલમાં કચ્છ કાઠીયાવાડ. અને ગુજરાતની ખેતીવાડી સુધારવાના વિષય ઉપર નિબંધ લખવા તથા ટેડ રાજસ્થાનના ૧૭૪ પાનાનો તરજુમો કરવા બાબત ઈનામ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં હતાં.
(૧) “ખેડ ખાતર ને પાણી ધાનને લાવે તાણી.” (૨) “ખેતીવાડીને ચાહાનાર” ટોડનું ભાષાંતર. (૧) “રસિક સુઘડ નાર વિગેરે.” (૨) “ધરી ખરી ધીરજ સુરલોકે વિગેરે.” (૩) “ભાવનગરથી ઓઝા દુલેરાય મહીપતરાય.” (૪) રાજકોટથી સત્યમેવ જયતે.
આ ઉપરથી ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી ખેતી વિષે ૨ નિબંધ અને ટેડનાં ભાષાંતર, ૪ હાંસીઆમાં લખી સંજ્ઞાવાળા આવ્યા હતાં. સિવાય મુદત બાદ રા. રૂદરજી રાણા તરફથી ખેતી વિષે એક નિબંધ અહિં પરભારો આવ્યો હતે.
નિબંધે અને ભાષાંતર તપાસી ઈનામ આપવા લાયક તેમાં કિ નિબંધ અને ભાષાંતર છે, તે વિષે રિપોર્ટ કરવા નીચે લખ્યા ગૃહસ્થને કસીલ તરફથી નિમવામાં આવ્યા હતા.
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૮
39
રા. વિનાયકરાવ નારાયણ ભાગવત નાયબ દિવાન રા. રા. દલપતરામ પ્રાણજીવન એજ્યુકેશનલ ઇન્સ્પેકટર કચ્છ; રા. રા. છેટાલાલ સેવકરામ મહારાજા રા સાહેબના ટયુટર; રા. દામેાદર દિનાનાથ ભટ્ટ, બી. એ. હેડ માસ્તર, હાઇસ્કૂલ ભુજ. આ કમિટી તરફથી રીપોર્ટ સાથે નિબંધ અને ભાષાંતર આવ્યાં તે લક્ષમાં લેતાં જણાય છે કે ૧--૨ ખેતી વિષેના નિબધામાંથી “ ખેતીવાડીને ચાહાનાર એ સંજ્ઞાવાળા નિબંધ કમિટીએ ના પસંદ કર્યાં છે અને “ ખેડ ખાતર ને પાણી ધાનને લાવે તાણી ” એવી સંજ્ઞાવાળે! નિબંધ એવી શરતથી પસંદ કર્યો છે કે જો તેના રચનાર કબુલ કરે કે તેમાં જે દોષ છે તેને નાયબ દિવાન રા. વિનાયકરાવજીની સૂચના પ્રમાણે તેમના ઉપરીપણા નીચે શુદ્ કરે તે તે છપાવવા તથા ઇનામ આપવા લાયક છે. માટે તે સરતે તે નિબંધના રચનાર રા. બાપાલાલ ભાઈશ કર ભરૂચ ઈંગ્રેજી નિશાળના આસિસ્ટંટ માસ્તરને ઇનામ રૂ. ૨૦૦) અસા આપવા અને ‘ ખેતીવાડીને ચાહનાર' એ નિશાનીવાળે નિબંધ તેના રચનારને પાછે માલવા. રા. દરજી રાણાનેા રચેલ નિબંધ હુન્નરની બાબતમાં રા. બાપાલાલના નિબંધ કરતાં ઘણે દરજ્જે ચડતા છે, પરંતુ તે મુદ્દતસર આવ્યા નહોતા માટે તેને પ્રસિદ્ધ કરેલું ઇનામ મળવા હક નથી. તે પણ તે છપાવવા જેવા છે એવા કિમિટના અભિપ્રાય છે તેને અનુસરી ઠરાવવામાં આવે છે કે તે પણ નાયબ દિવાન રા. વિનાયકરાવજીના ઉપરપણા નીચે સુધરાવી છપાવ અને તે કબુલ કરવાની સરતે રા. રૂદરજીને એ નિબંધ રચવા બદલ રૂ. ૧૦૦ એકસ ઈનામ આપવું. રા. બાપાલાલને નિબંધ કાંશીલ છપાવશે પણ રા. દરજીના નિબંધ તેમણે પાતે છપાવવા. (૨) ટાડનાં ભાષાંતર બાબત કમિટીના એકમત થયા છે કે રા. લલ્લુભાઇ નાનાભાઇનું ભાષાંતર પસંદ કરવા લાયક નથી અને ખીજા' ૩ ભાષાંતર ખાખત મિટિના મેમ્બરના મતભેદ થયા છે, માટે રા. લલ્લુભાઈ નાનાભાઈનું ભાષાંતર પસંદ કરવા લાયક નથી અને ખીજા` ૩ ભાષાંતર બાબત કમિટિની મેમ્બરાના મતભેદ થયા છે, માટે રા. લલુભાનું ભાષાંતર તેમને પાછું મેાકલવું. અને બાકીના ત્રણ કમિટીના મેમ્બરાના અભિપ્રાય સાથે ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના મંત્રી રાવસાહેબ મહિપતરામ રૂપરામ છે અને જે ખાસ કુશળ છે તેમને માકલવા. એટલા માટે કે તે તે વિષે કમિટિનાં મેમ્બરાના અભિપ્રાય છે તે લક્ષમાં
ભાષાંતરના કામમાં એ ભાષાંતરા અને રાખી અભિપ્રાય
Page #96
--------------------------------------------------------------------------
________________
-આપે કે તેમાં કઈ ભાષાંતર પ્રસિદ્ધ કરવા તથા ઇનામ આપવા લાયક
છે ? અને છે તે કયું તે કાશીલને જણાવે છે તે ધ્યાનમાં રાખી ઈનામ વિશે કૈસીલ છેવટને નિર્ણય કરી શકે.
જે સદરહુ ભાષાંતર કરી મોકલનારામાંથી કોઈનું ભાષાંતર પસંદ થાય તે તેને જ બાકીના પાનાનું ભાષાંતર કરવાનું કામ સેંપવું ઉચિત છે કે શી રીતે તે પણ રાવસાહેબ મહીપતરામજી કોસીસને જણાવશે તે ઉપકાર થશે. જે કઈ ભાષાંતર પસંદ ન થાય તે તેજ બાબત નવેસર ભાષાંતર કરવાનું ઈનામ ફરીવાર પ્રસિદ્ધ કરવા તેમનો મત થાય છે કે કેમ તે પણ કૈસીલ જાણવા ઇચ્છા રાખે છે. ઉપરાંત ચાલતા વર્ષમાં કિયા વિષય ઉપર નિબંધ કરવાનું ઇનામ પ્રગટ કરવા સાઈટી સૂચના કરે છે તે પણ જાણવા કૈસીલ આતુર છે.
આ ઠરાવ રાજ્ય પત્રમાં પ્રસિદ્ધ કરવો અને તેની નકલ તથા લાગતા વળગતા કાગળે ટોડ રાજસ્થાનની ચોપડી સહિત રાવસાહેબ મહીપતરામ રૂપરામ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના સેક્રેટરી સાહેબ તરફ મોકલવા. - સંવત ૧૯૩૩ ના પિસ સુદી ૬.”*
(સહી) મણીભાઈ જસભાઈ
દિવાન-કરછ. સદરહુ રિજન્સી કોન્સિલના એક સભ્ય મી. ગિબ્સ છૂટા થતી વખતે તેમનું સ્મારક કરવાનો નિર્ણય થયો અને તે સ્મારક ફંડ રૂ. ૨૫૦૦ નું ગુજરાત વર્નાકયુલર સોસાયટીને, દી. બા. મણિભાઈની પ્રેરણાથી ગુજરાતી ભાષા અને સાહિત્યની ખીલવણી સારૂ સંપાયું હતું. સોસાઈટી ત્યાં સુધી એક રજીસ્ટર મંડળ નહોતું; અને સોસાઈટી સન ૧૮૬૦ ના ૨૧ મા એકટ પ્રમાણે કાયદેસર નોંધાયેલી હોય તે તે ફંડ લેવાનું બની શકે તેથી એ અડચણ દૂર કરવાને ઍનરરી સેક્રેટરી મહીપતરામે તેને તાબડતોબ રજીસ્ટર કરાવવા તજવીજ કરી હતી. પ્રસ્તુત એકટ સન ૧૮૬૦માં પસાર થયેલો અને સોસાઈટી તે પહેલાં સન ૧૮૪૮ માં સ્થપાયેલી એટલે કાયદાની દષ્ટિએ તેના નિયમોમાં કાંઈ ટેકનિકલ દોષ આવતો હતો, પણ તેને તેડ કાઢી કચ્છ રિજન્સી કોન્સિલ તરફનું કચ્છ ગિબ્સ મારક ફંડ સોસાઈટીએ સ્વીકાર્યું હતું.
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૧૦૯–૧૧૧.
Page #97
--------------------------------------------------------------------------
________________
૨૦
એ પરંપરા શરૂ થઇ તેને અનુસરીને પછીથી મણિભાઇ સ્મારક ક્ જેનું વ્યાજ ભાષાંતરનાં પુસ્તકા તૈયાર કરાવવામાં અને કચ્છ રાજ્યમાંનાં દશ પુસ્તકાલયાને નવાં પ્રસિદ્ધ થયેલાં પુસ્તકા માકલી આપવામાં ખર્ચાય છે તે અને સી. કંકુબાઈ સ્મારક ક્રૂડ-કચ્છના તે સમયના દિવાન મેાતીલાલ લાલભાઇનાં પત્નીના સ્મરણાર્થ ઉભું કરેલું, જેમાંથી મગનભાઇ કન્યાસાળામાં સ્કાલરશીપ અપાય છે અને તેની બચત રકમમાંથી યાપગાગી પુસ્તકો રચાવવાની યાજના રાખેલી છે સાંપાયાં હતાં.×
સોસાઇટી ઉપર કચ્છ રાજ્યના ઉપર નિર્દિષ્ટ કરેલા ઉપકાર છે અને એ મીઠા સંબંધ સદા સચવાઈ રહે અને રાજ્ય તરફથી મળેલી મદદ માટે કૃતજ્ઞતા દાખવવા કચ્છના મહારાવ શ્રી ખેંગારજી સવાઈ બહાદુર રાજ્યાસને આવ્યા તે શુભ પ્રસંગે સાસાઇટી તરફથી તેઓશ્રીને એક અભિનંદન પત્ર મોકલી આપવામાં આભ્યા હતા
વળી એ સંબધ એવા ગાઢ નમ્યા હતા કે રાજ્યમાં થતા શુભાશુભ પ્રસંગે સાસાઇટી મુબારકબાદી કે દિલસોજીના સદેશા કચ્છના મહારાવને મોકલતી રહેતી. અને સન ૧૮૯૪માં મહારાવશ્રીનું એમના દિવાન મોતીલાલ લાલભાઈને ત્યાં લગ્ન પ્રસંગે પધારવાનું થતાં, એ અવસરે સેાસાઈટીએ મહારાવશ્રીને ખાસ માનપત્ર આપ્યું હતું; તે નીચે પ્રમાણે હતું:— HIS HIGHNESS MAHARAJA DHIRAJ MIRZA MAHA RAO SHRI KHANGARJI SAVAI BAHADUR. G. C. I. E., MAHARAO OF KUTCH.
May it please Your Highness, On behalf of the Gujarat Vernacular Society the undersigned members of the Managing * તુ પરિશિષ્ટ પૃ. ૯૦.
× દી. બા. મણિભાઇને રાજ વહિવટ એટલે સફળ અને યશસ્વી જણાયે હતા કે તે પછી કચ્છ રાજ્યના દિવાન પદે આજ પર્યંન્ત ગુજરાતીએજ નિમાતા આવ્યા છે. નંદૃશ་કર તુલના કર થોડા સમય એ પદે રહેવા અને મેતીલાલ લાલભાઇ; રણછેડભાઇ ઉદયરામ અને ચુનીલાલ સારાભાઇ વગેરેનાં કાર્યો કચ્છી પ્રજા હજી મમતાપૂર્ણાંક સભારે છે અને શિક્ષક તરીકે પણ ત્યાં જઇ આવેલા ગૃહસ્થામાં છેટાલાલ સેવકરામ, શિવલાલ ધનેશ્વર, હરજીવન ત્રિભુવન ત્રિપાઠી, દલપતરામ ખખ્ખર, દી. બા. કેશવલાલ ધ્રુવ વગેરે સાહિત્યકારોએ જે પ્રતિષ્ઠા સ્થાપેલી તે પણ આનંદદાયક નિવડી છે.
we
Page #98
--------------------------------------------------------------------------
________________
મહારાવ શ્રી ખેંગારજી સવાઈબહાદુર
(કચ્છના મહારાજા);
Page #99
--------------------------------------------------------------------------
Page #100
--------------------------------------------------------------------------
________________
Committee welcome most heartily Your Highness's visit to this ancient Capital of Gujarat.
2. It is highly gratifying and pleasing to the Society to greet in the person of Your Highness one of the foremost Champions of Vernacular literature and advocates of the spread of education. With princely munificence Your Highness has founded the Maha Rani Shri Naniba Pathshala for the regeneration of Sanscrit learning and has breathed new life into the Hindi College of the Ars Poetica established by Your Highness's Royal ancestor Maha Rao Shri Lakhpatji. The Alfred High School, the Middle Schools and Vernacular Schools scattered all over Kutch, along with the Art School and similar other institutions bear further testimony to the great interest Your Highness takes in the cause of education. The Society is indebted to the Kutch State for the endowment of the Kutch Gibbs' Memorial Fund and it is to the Kutch State that it owes the munificent Diwan Bahadoor Manibhai Jasbhai Memorial Fund. Your Highness's zeal for the cultivation of Gujarati literature is further evinced by the employment of distinguished authors like Professor Manilal N. Dwivedi to write works of classical excellence and by generous encouragement to literary publications.
3. The Gujarat Vernacular Society too has been working on these lines for the spread of education and cultivation of Gujarati literature. Established in the year 1848 under the auspices of the Honourable A. K. Forbes, the Society has steadily risen in the esteem and regard of the public.
Page #101
--------------------------------------------------------------------------
________________
It has at present 33 Trust Funds to manage, the capital of which is over one lac of rupees in the aggregate. The cost of printing books prepared out of the proceeds of the Trust Funds is ever increasing so that the interest of the funds proper of the Society is found to be insufficient to meet it. To obviate these difficulties the Society proposes to enlist the sympathies and secure the patronage of Chiefs of Your Highness's exalted position and enlightened views. Such royal patronage strengthens the nerves, stimulates the activities and develops the potential capabilities of the Society as much as it reflects luster to it and raises it in the eyes of the public.
4. Praying for Your Highness's long life and prosperity in the interest of the Gujarat Vernacular Society of which Your Highness is a distinguished life-member and in the interest of education and Vernacular literature, requiring the fastering care of a royal patron like Your Highness, we beg to subscribe ourselves.
Your Highness's Most Obedient Servants.I
ગુજરાતની સરહદ પર પાલનપુરનું નહાનું રાજ્ય આવેલું છે અને એક દિલસોજ અને લોકપ્રિય રાજકર્તા તરીકે એ રાજ્યના નવાબની બહાળી
ખ્યાતિ છે. એ રાજકુળને ઇતિહાસ ચાદમા સૈકાથી શરૂ થાય છે, અને તેનો વૃત્તાંત રોમાંચક સાહસભર્યો છે. રાજ્ય તરફથી પાલનપુર રાજ્યને ઇતિહાસ” એ નામનું એક સુંદર પુસ્તક પ્રસિદ્ધ થયેલું છે અને તે મહત્વનું છે.
સન ૧૮૯૩ માં નવાબસાહેબ દીવાન શ્રી શેરમહમદખાનજી અમદાવાદ પધારેલા તે વખતે એને સંસાઈટીએ માનપૂર્વક સત્કાર કરેલો અને
+ વાર્ષિક રીપોર્ટ સન ૧૮૯૪, પૃ. ૩૯.
Page #102
--------------------------------------------------------------------------
________________
૮૩
સાસાઈટીનું નવું મકાન બંધાવવા નાણાંની જરૂર હતી તે સારૂ અરજ કરતાં, તેની યાદીમાં નવાબ સાહેબે સારી રકમ ભરી હતી.
(૪)
મુંબાઈના ગવર્નર લોડ` રે ઇડરના રાજાનેા રાજ્યાભિષેક થતી વખતે આ તરફ આવેલા એ તકનો લાભ લઇને સાસાઈટીએ એમને માનપત્ર આપીને સાસાટીના પેટ્રન થવા વિનંતિ કરી હતી; તેમ લુણાવાડાના મહારાજા શ્રી વખતસિંહજીને હિંદી સરકારે જી. સી. આઇ. ઇ ને માનવતા ઇલ્કાખ્ અઠ્યા તેની ખુશાલીમાં સાસાઈટીએ એએશ્રીને અભિનંદન પત્ર માકલ્યા હતા. એ રાજ્ય રેવાકાંઠા એજન્સીમાં આવેલું છે. એને રાજ્યવિસ્તાર ૩૮૮ સ્કેવર માઇલના છે; અને તેની વાર્ષિક ઉપજ આશરે છ લાખની છે. એ મુલ્ક ફળદ્રુપ છે અને રાજ્યનાં જંગલમાંથી સારી ઉપજ આવે છે. લુણાવાડાના રાજકર્તાએ સાલકી કુળના છે અને તે સિદ્ધરાજ જયસિંહના વંશજો છે. સ્વસ્થ મહારાજા સર વખતસિંહજીને સરકાર તરફથી ૧૧ તેપનું માન મળતુ હતું.
સેાસાટીને એ કાળે રાજા મહારાજા અને તેના કાય પ્રત્યે એ સાની સહાનુભૂાત હતી.
આરંભમાં કહ્યું તેમ આપણી વિદ્યાની વૃદ્ધિ અને ખીલવણી અર્થે રાજ્યાશ્રય આવશ્યક છે. એ મદદ વિના વિદ્યાના સંશાધન અને શાસ્ત્રીય અભ્યાસ અને પ્રકાશનનાં કાર્યો થઇ ન જ શકે. આપણે ઇચ્છીશું કે આપણા રાજા મહારાજા આપણી જુની પરંપરા ને વિદ્યાને કેળવણીનાં સત્કાર્યોને ઉત્તેજન અને મદદ આપીને જીવંત અને ગતિમાન રાખે.
તરફથી સારી સહાયતા મળતી
ઉપરોક્ત ત્રણે માનપત્રા નીચે આંક ૧, ૨ અને ૩ મૂકીને આપ્યાં છે. ( નં. ૧. ) નામદાર શ્રી દીવાન મહાખાન શ્રી સર શેરમહમદખાનજી સાહેબ બહાદુર, કે. સી. આઇ. ઇ. ની. હજુરમાં.
(૧) અમેા ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીની વ્યવસ્થાપક કમિટીના મેમ્બરે અતિ નમ્રતાથી અને માનપૂર્વક આપ નામદારની હજુરમાં આ વાનો રજા માગીએ છીએ અને માયાળુ કૈસરે હિદે આપ નામદારને કે. સી. આઈ. ૪. ના માનભરેલા ઈલ્કાબ આપ્યા છે તેને માટે ખુશી પ્રદર્શિત કરીએ છીએ અને આપને અંતઃકરણપૂર્ણાંક મુખારકબાદી આપીએ છીએ. (૨) ગુજરાતમાં કેળવણી અને વિદ્યાના ફેલાવ કરવા માટે તમા ગુજરાતી ભાષામાં પુસ્તક વૃદ્ધિ કરવા માટે આ સોસાઈટી ૧૮૪૮માં સ્થપાઇ
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૪
છે. ગયાં ૪૫ વરસમાં સસ્તાં અને ઉપયેગી ઘણાં પુસ્તકા સેસાઇટી તર થી પ્રગટ થયાં છે અને વિદ્યાવૃદ્ધિનાં ખાસ કામેા માટેનાં કેટલાંક કુંડની વ્યવસ્થા પણ સોસાઇટી કરે છે.
(૩) આપ નામદાર આ સેાસાઇટીના લાઇક મેમ્બર છે! અને સાસાટીના કામને ઉત્તેજન આપ્યું છે. તેને માટે સોસાઇટી આપના ઉપકાર માને છે.
(૪) ગુજરાતી તથા ઉર્દુશાળાઓ અને કન્યાશાળાઓ ઉધાડી તેમજ અંગ્રેજી હાઇસ્કૂલ સ્થાપીને પ્રાથમિક અને ઊંચી કેળવણીને આપ આશ્રય આપ્યા જાઓ છે, અને લાઇબ્રેરી સ્થાપીને સામાન્ય જ્ઞાનવૃદ્ધિને ઉત્તેજન આપા છે, એથી સોસાઇટીને બહુ આનંદ થાય છે. આપ નામદારના એ સ્તુતિપાત્ર યત્નના બદલા તરીકે પ્રભુની પ્રસન્નતાદ` આપને જે માન મળ્યું છે તે ઉપરથી અમે આશા રાખીએ છીએ કે જ્ઞાનવૃદ્ધિમાં ઉત્તરાત્તર આપને આશ્રય અને સુકીતિ વધતાં જશે.
(૫) વિદ્યાવૃદ્ધિમાં આગેવાન, તથા ગુજરાતનું પુરાતન પાયતખ્ત એવા સાસાઇટીના સ્થળમાં આપ નામદારના માનને માટે ભવ્ય સમારંભ થયા અને સાસાઈટીનું કામ અને સ્થિતિ પ્રત્યક્ષ જોવાનો આ શુભ પ્રસંગ આપને મળ્યા તેથી અમને વશેષ આનંદ થાય છે.
(૬) છેવટે અમે ઇચ્છીએ છીએ કે પરમેશ્વર આપ નામદારને તથા આપના કુંવર સાહેબને દીક્યુ કરે અને આનાથી મેાટા ઈલકાબ આપ મેળવા અને તે સુખથી ભાગવા
* રીપોર્ટ સન ૧૮૯૩, પૃ. ૨૯.
↑ આ પ્રસંગને લાભ લઇ સાસાષ્ટી તરફથી નવું મકાન બંધાવવા ખાબતનું ફંડ ઉભું કરવા પ્રયત્ન થતાં નામદાર દીવાન સાહેબે તથા અત્રે પધારેલા મહારાજાઓએ નીચે પ્રમાણે રકમ સદરહુ કડમાં બક્ષીસ કરી છે તેમના આભાર માનવામાં આવે છે.
(૧) નામદાર શ્રી દીવાન મહાખાન શ્રી સર શેરમહમ્મદ ખાનજી સાહેબ બહાદુર કે. સી. આઈ, ઈ. પાલણપુર.
રૂા. ૬૫૧)
(૨) મહારાઉલ શ્રી માનસિંહજી રાજા સાહેબ, બારૈયા.
રૂા. ૧૦૦)
(3) મહારાલશ્રી પ્રતાપસિંહજી ગુલાબસિંહજી રાજાસાહેબ વાંસદા, રૂ।. ૫૦૦) (૪) મહારાલશ્રી મેાતીસિહજી રાજાસાહેબ, છેટાઉદેપુર રૂા. ૫૦૦) (૧) નવાબસાહેબ શ્રી મનવરખાનજી જોરાવરખાનજી વાડાસીનેાર રૂા. ૩૨૫) (૬) મહારાણાશ્રી પ્રતાપસિંહજી રાજાસાહે સુંથ
રૂા. ૩૦૦)
રૂા. ૨૭૫૭૬)
Page #104
--------------------------------------------------------------------------
________________
14
( નં. ૨. ) મુંબઈના ગવર્નર કાર રે
[ ઈડરના મહારાજા સાહેબને કે. સી. એસ. આઈ. ના ખેતાખના ચાંદ અર્પણ કરવાની ક્રિયા માટે ગયા ડિસેમ્બર માસમાં મુંબાઇના લોકપ્રિય ગવર્નર સાહેબ લાડ રે અમદાવાદ પધાર્યાં હતા, તે પ્રસંગે થયેલી ધામધુમ વગેરેનું વર્ણન વમાનપત્રામાં તેજ વખતે પ્રગટ થઈ ચૂક્યું છે. કેળવણી અને વિદ્યાવૃદ્ધિ તરફ એ નામદારનું વિશેષ વલણ હોવાથી એવાં ખાતાંએ તરફ તે બહુ પ્રેમ રાખે છે, અને તેમના ઉત્કર્ષને માટે બનતી કાળજી પણ રાખે છે, ગુજરાત વર્નાક્યુલર સાસાઈટીના હેતુ વિદ્યાવૃદ્ધિના અને કેળવણીનાં કામને ઉત્તેજન આપવાના છે. એવાં કામમાં હાંસ ધરાવતા આ ઇલાકાના એક સર્વોપરિ અમલદારના સંબંધ સોસાઇટી સાથે જોડવાની આકાંક્ષાથી એ નામદારનું અમદાવાદ પધારવું થયું તેને લાભ લેઇ સેાસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ એક માનપત્ર એ નામદારને અર્પણ કરી નામદાર ગાયકવાડ મહારાજા સયાજીરાવની સાથે પોતે આ સેાસાઈટીના પેટ્રન ( મુરબ્બી ) થવાની વિનતી તેમને કરી હતી અને અમને જણાવવાને ઘણા આનંદ થાય છે કે સાસાટીની એ વિનતી તે નામદારે ખુશીથી કબુલ રાખી સાસાટીને વિશેષ પ્રતિષ્ટિત કરી છે. શાહીબાગના મહેલમાં એ નામદારના મુકામ હતા તે સ્થળે તા. ૧૭-૧૨-૮૭ તે રાજા અપારના બાર વાગતે સેાસાઇટીની વ્યવસ્થાપક મંડળીના સસ્થાનું ડેપ્યુટેશન એ નામદારની પરવાનગીથી ગયું હતું અને અગાઉથી તૈયાર કરી રાખેલું માનપત્ર ત્યાં વાંચી સંભળાવીને અર્પણ કર્યું હતું. સહુ માનપત્રનેા તથા એ નામદારે વાળેલા તેના જવાબનેા ભાવાથ નીચે પ્રમાણે હતેા. ] માનપત્રના ભાવા
ગૂજરાત વર્નાકયુલર સાસાઇટીના પેટ્રન ( મુરબ્બી ) થવાને આપ નામદારને અરજ ગુજારવાની પરવાનગી માગતાં અમે એ સાસાઈટીની મેનેજીંગ કમિટીના સભાસદો, સહુ મંડળીના સક્ષિપ્ત અહેવાલ નિવેદન કરવાની રજા માગીએ છીએ.
ગૂજરાતની પ્રાચીન વિદ્યાને જાળવી રાખવાના અને હાલ ચાલતી ભાષામાં વિદ્યાવૃદ્ધિને ઉત્તેજન આપવાના હેતુથી સને ૧૮૪૮ માં આ સાસાઇટી સ્થાપન કરી હતી. આ મ`ડળી સ્થાપવાનું માન પ્રખ્યાત મહુમ
Page #105
--------------------------------------------------------------------------
________________
અલેકઝાંડર કિન્લોક ફાર્બસ સાહેબને છે. એમના નિઃસ્વાર્થ શ્રમથી દેશી ઠાકરે, રાજાઓ અને નામીચા સદગૃહસ્થ તરફથી સંસાઈટીને મદદ મળી.
જે યોજનાઓથી સસાઈટી પિતાને હેતુ પાર પાડવાનું કામ કરે છે, તે યોજનાઓમાંની મુખ્ય નીચે પ્રમાણે છે(૧) ઉપયોગી અને મને રંજક પુસ્તકો ગુજરાતીમાં લખવા માટે લાયક
વિદ્વાને કામે લગાડવા. (૨) સોસાઈટીએ પસંદ કરેલા વિષયે જણાવીને તે ઉપર ગ્રંથ
લખનારને ઈનામ આપવાં. (૩) પ્રાચીન ઉપયોગી ગ્રંથોની લખેલી પ્રતે મેળવી તેમને સંગ્રહ કરે. (૪) એક માસિક પુસ્તક પ્રગટ કરવું. (૫) ગ્રંથકારનાં પુસ્તક ખરીદીને તેમને ઉત્તેજન આપવું. (૬) બની શકે તેટલી સસ્તી કીમતે ગુજરાતી પુસ્તક પ્રગટ કરવાં
અને વેચવાં. (૭) વિદ્યાવૃદ્ધિના અને કેળવણીના કાર્યમાં મદદ કરવા માટે સ્થાપેલાં
યાદગીરીનાં અને બીજાં કંડેની વ્યવસ્થા કરવાનું માથે લેવું.
આમાં છેલ્લી જનાના સંબંધમાં સોસાઈટીનું ઉપયોગીપણું પ્રતિદિન વૃદ્ધિ પામતું જાય છે. આવી એક સંસાઈટી ના હોય તે જે નાનાં નાનાં ભંડેળને વહિવટ થ અશક્ય થઈ પડે તેવાં ભંડળોને આ ચેંજનાથી ઉત્તેજન મળે છે. આવું કામ માથે લેવાનું થોડાજ વરસથી
સાઈટીએ શરું કર્યું છે તે અરસામાં એકંદર રૂ. ૩૬,૦૦૦ ના ફડે સેસાઇટીના વહીવટમાં આવ્યાં છે.
સઘળા પ્રકારની કેળવણુની અને વિશેષ કરીને ઉપયોગની અને આતની કેળવણીની વૃદ્ધિને માટે આપ નામદાર બહુ કાળજી રાખતા @ાઓ છે તેથી કરીને કમિટી એમ ધારે છે કે, વડોદરાના નામદાર ગાયકવાડ મહારાજની સાથે આપનું નામ આ મંડળીના પેટ્રન તરીકે જોડાવાથી સોસાઈટીને ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે, અને કમિટી આશા રાખે છે કે આપ નામદારના ઉપરીપણાથી અને બીજી મદદથી એસાઈટો ઘણું
બાદ થશે, તથા જે હેતુથી તેની સ્થાપના થઈ છે તે હેતુ પાર પાડવાને માટે હાલના કરતાં તે વધારે શકિતમાન થશે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૮૭
ગૂ. વ. સોસાઈટીની વ્યવસ્થાપક મંડળીને એ નમ્ર અભિપ્રાય છે યુનિવર્સિટિની પકિની પરીક્ષાઓના અધ્યયન ક્રમમાંથી દેશી ભાષાઓને બાલ રાખવાથી હાલના વિદ્યાર્થીઓ દેશી ભાષાઓના જ્ઞાનની ખીલવણું કરવામાં નિઋહિ થાય છે, અને તેથી કરીને દેશી ભાષામાં લખનારાઓની અછત વધતી જાય છે, તથા જે થોડાક એ ભાષાઓમાં લખવાનું કામ ઉઠાવે છે તેમનું લખાણ એક સરખી રીતનું મળી આવતું નથી. કમિટી આશા રાખે છે કે આપ નામદાર, યુનિવર્સિટિ પિતાના અધ્યયન ક્રમમાં દેશી ભાષામાં દાખલ કરે એવું તેને સમજાવીને, સેસાઈટીના હેતુને ઉત્તેજીત કરી શકશે. આ બાબત વિષે થોડા વખતમાં યુનિવર્સિટિને એક અરજી મોકલવાનો સોસાઈટીને વિચાર છે.
આ નમ્ર વિનંતી સાંભળવાનું આનંદપૂર્વક માન્ય રાખ્યાને માટે સાઈટીની તરફથી અમે આપ નામદારને ઉપકાર માનીએ છીએ.
નામદાર ગવર્નર સાહેબે આપેલે ઉત્તર ગૃહસ્થ, જે કામ કરવાનું તમારી સાઇટીએ માથે લીધું છે તે કામને હું અતિ અગત્યનું માનું છું. એ કામ જે કે ઘણાં છે તે પણ મારે કંઈ ઉમેરો કરવાને છે.
તમારા પ્રાંતમાં સાધારણ રીતે સર્વના ગાવામાં આવતાં હોય તેવાં ગીતને સંગ્રહ કરવાનું કામ તમારી સાઈટી કરે તે સારું. એ કામ ઘણું અગત્યનું છે. તમારાથી બની શકે એવી સારી રીતે પ્રયત્ન કરીને એ ભાષાના સાહિત્યને મેળવીને સંઘરી રાખવું જોઈએ. વળી સાધારણ ગીતાનાં છેડા છેડા ભાગ મળી આવે તેમને પણ ભેગા કરીને જાળવી રાખવા જોઇએ.
ગૃહસ્થ, મને રંજક પુસ્તકો રચવાનું કામ તમારી સેસાઇટી કરે છે એમ તમારા માનપત્રમાં જણાવ્યું છે એવા મને રંજક ભાષાના ગ્રંથને હું વિશેષ કીમતી ગણું છું. એક વર્ગ તરીકે રમુજ તરફ તમારા લોકનું વલણ નથી અને તેથી કરીને કામકાજમાં રોકાઈ રહેલા તમારા ઘરડા માસે તેમની જીંદગી થેડી ઘણી પણ રમુજમાં ગાળી શકે એવું કંઈ પણ કામ તમે કરશે તે તે ઘણું ઉપયોગી થઈ પડશે.
દેશી ભાષાઓને યુનિવર્સિટીની પટિની પરીક્ષાઓમાં દાખલ કરાવવા સંબંધી તમે જે કહ્યું, તેને હું સંપૂર્ણ રીતે મળતો આવું . પણ ગૃહસ્થ, તમે જાણે છે કે યુનિવર્સિટી એ એક સ્વતંત્ર ખાતુ છે. તેના વહીવટ સરકારના તાબામાં નથી અને જે કે હું તેને અધ્યક્ષ છું તે પણ તેના કામકાજમાં વચ્ચે પડવાને ઇચ્છતો નથી, કારણ કે પિતાના કામમાં બીજાઓ
Page #107
--------------------------------------------------------------------------
________________
*
:
એ
*
*
કે,
૮ વચ્ચે પડે તે યુનિવર્સિટીને પસંદ પડતું નથી. ગવરનર અને યુનિવર્સિ ટીના અધ્યક્ષ તરીકેની મારી પહીમાં એ ખાતુ કંઈ ભેદ ગણતું નથી તે પણ તમારું આ માનપત્ર હું બહુ કાળજીથી મારી પાસે રાખીશ અને મારા મિત્ર આનરેબલ મી. વેસ્ટસાહેબને આપીશ કે જેના ઉપર યુનિવર્સિટીને ઘણે વિશ્વાસ છે. અમે એ ખાતાના બંધારણમાં નવી ગોઠવણ કરવાની તજવીજ કરીએ છીએ, તે ગોઠવણથી હવે તમારા પિતાના હાથમાં સત્તા આવશે અને મને આશા છે કે તમારી ધારણાં પાર પાડવાને અગાઉના કરતાં હવે તમે વધારે શક્તિમાન થશે. * તમારી સેસાઈટીને પેટન થવાને માટે તમારા માનપત્રમાં કરેલી વિનંતિ ઘણી ખુશી અને ઉપકારની સાથે હું કબૂલ રાખું છું
(નં. ૩. ). To, His HIGHNESS THE MÁHARANA SHREE
SIR WÁKHATSINGJI K. C. 1. E.
RAJA SHAHEB OF LUNAWADA. Your Highness,
We the members of the Managing Committee of the Gujarat Vernacular Society beg to offer our Humble congratulation to Your Highness for Your Highness' elevation to the highly honoured order of Knight Commander of the Indian Empire. This Society which has been in existence for more than 40 years already has honour to have on the roll of its members the distinguished name of Your Highness.
Your Highness will be pleased to hear that the Society is making very fair progress. Its annual income amount to Rs. 3000 a year aud it has under its management endowment funds amounting to more than Rs. 50000. The numbers of readers in this country is so limited and their taste is so very primitive that good writers have yet to depend for the remuneration of this labour-may even some-times
* બુદ્ધિપ્રકાશ સન ૧૮૮૮, પૃ. ૪૧.
Page #108
--------------------------------------------------------------------------
________________
for the cost of publication upon the support of enlightened princes. In order to give such aid to authors some enlightened Darbars and generous Gentlemen have presented to this Society funds ranging from Rs. 500 to 7500 with directions to apply the interest on them annually towards the composition and publication of useful works in Gujarati. The list of publications given in the last annual report of the Society will show what useful work is being done in that direction on this system by the Society. · The Committee beg leave to express their admiration of Your Highness' liberal educational policy and judicious charity and express a hope that the growth of a useful and entertaining literature will also have its share of Your Highness' attention,
Praying that Your Highness will be blessed with a long and happy career and will long enjoy the most eminent order to which Your Highness has been exalted.*
We beg to remain, Your Highness' most obedient servant,
President, Ranohhodlal Chhotalal.
Hon. Secretary. G. V. Sociaety. -
Mahipatram R. Nilkanth..
Members Cawasji M. Karanjewåla. Keshavlal Motilal. Nilkanth Dåhyabhai L, M. & S. Sangavi Nagindas Purshottamdar. Khushaldas G. Patel. K. H. Dhruva B Å. Krishnarao Bholanath.
J. E. Tamna. sallal staat z4d 2222-49.
Page #109
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૪ કચ્છના મહારાવને અભિનંદન પત્ર
Toi
His HIGHNESS MAHARAJA DHIRAJ MIRJA MAHARAO SHRI KHENGARJI BAHADUR.
S: RULER OF CUTCH-BHUJ. May it please Your Highness,
On behalf of the Gujarat Vernacular Society we beg most respectfully to approach your Highness with our heartfelt congratulation on the happy occasion of your Highness's instollation.
The proclamation issued on shrawan Vad 5th sumvat year 1940 when your Highness assumed the power of the state bears testimony to the fact that your Highness realises the great responsibility which lies on an enlightened ruler. In light of modern civilization a ruler cannot be said to have completely discharged his duty by affording to his subjects security of life and property nor even by encouraging the development of the natural resources of his state. A duty still 'noble, and still more difficult, lies on him-the duty of educating the people to take active and enlightened interest in the administration of the country by Local-self-Government and a representative legislative council or other suitable means. To a certain extent this duty is easier of accomplishment where, as in the case of Your Highness, the difference between religious and social feel. ings of the rulers and the ruled in quite insignificant.
Page #110
--------------------------------------------------------------------------
________________
We have every hope that Your Highness will succeed in making the State of Cutch a model native state in this respect.
The first great step towards the accomplishment of this object is popular education. In this respect this Society has received the most generous aid from the Cutch Council of Regency during Your Highness's minority, and we have no doubt that having assumed the administration of the state into your own hands Your Highness will continue to patronise Gujarati literature in the same judicious and liberal manner.
We beg leave to conclude this humble letter with a prayer to Almighty that He may give Your Highness long life and health for the welfare and advancement of the subjects whom He in His.
Providence has committed to Your Highness's care.+ Gujarat Vernacular) We beg to subscribe ourselves, Society's Office, ( Ahmedabad. }
Your Highness's most obdt. 6th November 1884.)
servants. President. (Sd) DHES SCHOLLS.
Honorary Secretary. (Sd.) Mahipatran Rupram.
Members. (Sd.) Narbheram Rugnathdas -
, Motilal Lalbhai. (સહી) કવિ દલપતરામ ડાહ્યાભાઈ. (Sd.) Bholanath Sarabhai. „ Abaji V. Rathavati.
„ Ghelabhai M. Laiwata. + અંગ્રેજી પત્રવ્યવહારનું દફતર સન ૧૮૮૪-૮૫.
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪
રા, સા. મહીપતરામ રૂપરામ. “રા. સા. મહીપતરામ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીના ત્રણ મહાન હિતચિંતક-એને જન્મ આપનાર નરમ્લ ફર્બસ સાહેબ, એના બાલ્યના પિષક અને હજી પણ બનતી સંભાળ રાખનાર કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ અને એના તારૂણ્યના સંવર્ધક છે. સા. મહીપતરામ પોતે–તેની ત્રિપુટીમાંના હતા.”
[‘બુદ્ધિપ્રકાશ, ” જુન ૧૮૯૧, વધારે પૃ. ૧.] એ લપકારી સેવા કાર્યો કરવાને મહીપતરામ જાણે કે જમ્યા ન હોય એમ એમની કારકીર્દીની શરૂઆતથી એકવીસ વર્ષની યુવાન વયે તેઓ સુરતમાં નવી સ્થપાયેલી “પરહેજગાર” મંડળીના આસિ. સેક્રેટરી નિમાય છે અને તે મંડળી તરફથી નિકળવું “પરહેજગાર” નામનું પાક્ષિક પત્ર ચલાવવાની જવાબદારી પણ સ્વીકારે છે. આ વખતે તેઓ સુરતની ઈગ્લિશ સ્કુલમાં આસિ. શિક્ષક હતા.
સન ૧૮૫૦ માં ફાર્બસ સાહેબની બદલી સુરત થઈ. એમણે અમદાવાદની પેઠે અહિં પણ જન હિતકારી પ્રવૃત્તિ ઉપાડી લીધી. “સુરત અષ્ટાવીશી” નામની મંડળી સ્થાપીને પિતે તેના મંત્રી થયા અને પ્રજામત ખીલવવા સદરહુ મંડળી તરફથી મુકુંદરાય મણિરાયને તંત્રી નીમી, “સુરત સમાચાર” નામનું એક અઠવાડિક અખબાર કાઢયું. એક્સ પુસ્તકાલય પણ એમના પ્રયાસથી અસ્તિત્વમાં આવ્યું. તેઓએ કવિ દલપતરામને પિતાની સાથે તેડી.આણેલા; તેમની પાસે જાહેર વ્યાખ્યાને અપાવવા માંડયાં, “હુનેરખાનની ચકાઇ ” અને “સંપલક્ષ્મી સંવાદ” એ બે જાણીતાં કાવ્ય કવિએ સુરતમાં પ્રથમ વાંચી સંભળાવેલાં; તેમજ સુરત પરહેજગાર મંડળીના કાર્યને મદદ કરવા -દલપતરામે “ જાદવાસ્થળી” અને કેફ નિષેધક ગરબીઓ નવી રચી, એ મંડળીના આશ્રય હેઠળ ભરાએલી સભાઓમાં તે ગાઈ સંભળાવેલી. તે સમયથી મહીપતરામ એ બે મહાપુરુષો, ફૉર્બસ સાહેબ અને કવિ દલપતરામના પરિચયમાં આવ્યા હતા.
Page #112
--------------------------------------------------------------------------
________________
રા. સા. મહીપતરામ રૂપરામ
Page #113
--------------------------------------------------------------------------
Page #114
--------------------------------------------------------------------------
________________
સુધારાના વિચારની છાપ મહીપતરામ પર છેક હાનપણથી પડેલી. તે સંસ્કાર પાડનાર એમના ગુરૂ દુર્ગારામ મહેતાજી હતા. લોકોનું ઘર અજ્ઞાન અને ખોટા વહેમ ટાળવાને મહેતાજીએ “માનવ ધર્મ સભા” નામની એક સંસ્થા સ્થાપી હતી. એમના સહાયકોમાં દાદોબા, દલપતરામ માસ્તર, દામોદરદાસ અને દીનમણિશંકર હતા, અને તેમના નામને પ્રથમ અક્ષર “દ” થી શરૂ થતે તેથી એ ટોળી “પાંચ દદ્દા” ના ઉપનામથી, ઓળખાતી. લોકોને સસ્તું વાચન સાહિત્ય આપવા સારુ તેઓએ સુરતમાં એક પુસ્તક પ્રસારક મંડળી કાઢી હતી અને તે કાર્ય માટે મુંબઈથી ગ્રંથ છાપવાનું એક શિલા છાપ મંગાવ્યું હતું. મહેતાછ દુગરામ તે ચકલે ચલે ફરી લોકોને જાદુ, ભૂતપ્રેત વગેરેમાં નહિ માનવા, બાળલગ્નને અનિષ્ટ ચાલ બંધ કરવા તેમ વિધવા વિવાહ કરવા ઉપદેશ આપતા. આ વિચારે જુના રૂઢિચુસ્ત લેકિને પસંદ પડતા નહિ; અને તેઓ તેથી ગુસ્સે થતા અને મહેતાજીને મનમાં આવે તેમ ગાળો ભાંડતા. તેઓ એટલેથી અટકેલા નહિ. એક પ્રસંગે દાવ મળતાં, દુર્ગારામને ખાખરા કરાવવા સુદ્ધાંત ચુકેલા નહિ. મહીપતરામે એ બનાવ “દુર્ગારામ ચરિત્ર”માં નીચે પ્રમાણે વર્ણવ્યો છે?
મારી ઉમર એ વેળા ૧૪ વરસની હતી તે પણ હું માનવધર્મ સભામાં વખતે જાતે. ત્યાંનાં ભાષણમાં થોડી સમજ પડતી તે પણ મનેરંજક લાગતાં. દરિયા મહેલથી દાદુબાના ઘર લગી જતાં કેટલાક માણસોએ મહેતાજી ઉપર હુમલો કર્યો હતો તે મેં નજરે જોયો હતે. મહેતાજીને બચાવ કરવાને એક લઠ્ઠ પારસી તેની પાછળ ચાલતું હતું અને પાછે ફરી હંગામો કરનારાને દૂર કરતું હતું. તે વેળા હું બાજુએ ચાલતો હતો એટલું મને સાંભરે છે. મારું હદય એ વેળા મહેતાના પક્ષમાં હતું. મારું મન તેની ભણી ખેંચાતું અને તેની નિંદા સાંભળી હું નાખુશ થ.”x,
એમના જીવન પર નવા વિચારની આ પ્રમાણે જે અસર થવા પામેલી તે પ્રતિદિન વધતી ગયેલી; અને તે વિષે એમના અભિપ્રાય એટલા દૃઢ થયા હતા કે દુર્ગારામ મહેતાજીએ તક સાંપડતાં, પુનર્વિવાહ ન કર્યો અને કુંવારી કન્યાને પરણ્યા, એ કાયર કૃત્યને તેઓ એમના ગુરુ હતા છતાં મહીપતરામે વખોડયું હતું અને એવી રીતે એમના સન્મિત્ર કરસનદાસ મૂળજીએ ત્રીજી વારનું લગ્ન સાસરીઆઓની મૂર્ખાઇભરેલી સરતે માન્ય રાખીને કર્યું તે બદલ એમણે ઓછા સખ્ત શબ્દો વાપર્યા ન હતા. સુધારાના કાર્યમાં
* દુર્ગારામ ચરિત્ર, પૃ. ૬
Page #115
--------------------------------------------------------------------------
________________
બીજાઓની પેઠે પિતે પાછા ન પડે તે માટે તેઓ ખૂબ સાવધાન રહેતા. -પિતે પરદેશ ગમન કર્યું તે વખતે એમની આકરી કસોટી થઈ હતી; તેમ
છતાં એમણે નમતું આપ્યું નહોતું. એક વીરને છાજે એવી એમની હિમ્મત અને અડગ નિશ્ચયને લઈને એક સુધારક તરીકે એમની કીર્તિ - બંધાઈ હતી
સુરતની અંગ્રેજી નિશાળમાં અભ્યાસ પૂરો થતાં, મહીપતરામને અભિલાષ મુંબાઈ જઈને ગ્રાન્ટ મેડીકલ કૅલેજમાં વૈદક શિખવાને હતે. પણ સંજોગવશાત એમના દિલની એ મુરાદ બર આવી નહિં; અને સુરતની ઈગ્રેજી શાળામાંજ એક શિક્ષકની જગે રૂા. ૧૪ ના માસિક પગારથી લેવી પડી. તથાપિ વધુ અભ્યાસ કરવાની એમની તમન્ના શમી નહિ. એમનું મને તે માટે વલખા માર્યા કરતું અને પછી સાનુકૂળ સંજોગ ઉપસ્થિત થતાં, એમના ગુરુ દુર્ગારામ મહેતાજીને ભલામણપત્ર એ ન્સ્ટન ઇન્સ્ટીટયુટના પ્રિન્સિપાલ ડૅ. હાકનેસપર લઈને મહીપતરામે મુંબાઈ પ્રતિ પ્રયાણ કર્યું.
ડે. હાર્ટનેસે મહીપતરામની મનોવૃત્તિ વધુ અભ્યાસ કરવા માટે તીવ્ર જોઇને, એજ સંસ્થામાં તેમને શિક્ષક નીમી, તેમના પ્રતિ માયા દર્શાવી; એટલું જ નહિ પણ એમને આગળ અભ્યાસ કરવાની અનુકૂળતા કરી આપી હતી. પણ એ વ્યવસ્થા ઝાઝો વખત નભી નહિ. મહીપતરામે જોયું કે ઇચિત • બેયની પ્રાપ્તિ અર્થે સઘળું લક્ષ એમણે અભ્યાસ પાછળ લગાડવું જોઈએ. તેથી પ્રવેશકની પરીક્ષા પાસ કર્યા બાદ શાળાની નોકરી છોડી દીધી. પછી ત્રણ વર્ષ તેઓ કોલેજમાં રહ્યા. તે દરમિયાન દર વર્ષે એમને સ્કોલરશીપ
* સરખા –
તારું કરયૂ મુરખ જે હમણાં વડે, વિચારિ તેજ કરશે સુવખાણ કેડે સારો દિસે તું સુધરેલ સુમિત્ર મને, સાબારા છે બહુ મહીપતિરામ ને. તે નામ સાર્થક મહીપતિ વાહ કીધું, બીડું કહેમ હણવા ઝટ ઝડપિ લીધું; સંતોષ થાય નિરખી શુરને સહુને, સાબાશ છે બહુ મહીપતિરામ તને.
કવિ નર્મદાશંકર, નર્મદકવિતા પૃ. ૮૮.
Page #116
--------------------------------------------------------------------------
________________
મળેલી અને છેવટની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા કે તુરતજ એલ્ફીન્સ્ટન ઈન્સ્ટીટયુટમાં રૂા. ૪૦ ના માસિક પગારથી તેઓ શિક્ષક નિમાયા હતા.
આ સઘળે સમય એમણે જાહેર પ્રવૃત્તિમાંથી ચિત્ત અલગ રાખેલું. ' - હવે ઠરીઠામ પડતાં, તેઓ પાછા સાર્વજનિક કાર્યમાં જોડાયા. ગુજરાતી -જ્ઞાનપ્રસારક મંડળી અને ટુડન્ટસ સોસાઈટીના તેઓ સભ્ય હતા તેપણ હિન્દુ સમાજની ઉન્નતિ સાધવા એક સ્વતંત્ર મંડળીની અગત્ય એમને માલુમ પડી, તે પરથી કેટલાક મિત્રો સાથે મળીને એમણે બુદ્ધિવર્ધક સભા સ્થાપી. એ સભાના ગંગાદાસ કીશોરદાસ પ્રમુખ, નર્મદાશંકર લાલશંકર ઉપ-પ્રમુખ, ચીમનલાલ નંદલાલ ને મુરલીધર ગીરધર કીલીદારે, કરસનદાસ મૂળજી, ઝવેરીલાલ ઉમિયાશંકર, કરસનદાસ માધવદાસ; ત્રિભુવનદાસ દ્વારકાંદાસ કારોબારી કમિટીના સભ્ય અને મહીપતરામ સેક્રેટરી નિમાયા હતા. વળી સદરહુ મંડળ તરફથી “બુદ્ધિવર્ધક” નામનું માસિક કાઢવા સારૂ વિચાર કરવા પ્રાથમિક સભા મહીપતરામના મકાને જ મળી હતી.
તે અરસામાં કરસનદાસ મૂળજીનું ડિસે જવાનું થયું અને તેઓ “સત્યપ્રકાશ” નામનું અઠવાડીક પત્ર ચલાવતા હતા તેનું સંપાદન કાર્ય મહીપતરામને શિર આવી પડયું. પ્રસ્તુત પત્રમાં વૈષ્ણવ મંદિરના ગેરવહિવટ અને તેના મહારાજની અયોગ્ય નીતિ અને વર્તન વિષે હાલની “પિલ પત્રિકા” ની પેઠે સખત લખાણ આવતું. તે પુષ્કળ વંચાતું તેમ ચર્ચાતું
અને કરસનદાસ પોતે વૈષ્ણવ સંપ્રદાયના હોવાથી એમના તે આક્ષેપની - અસર વિશેષ અને જલદ થતી અને તે કારણે “સત્યપ્રકાશ” સુધારક વર્ગનું એક વાછત્ર ગણાતું હતું.
તે પ્રતિષ્ઠા અને રીતિનીતિ જાળવી રાખવા અને તેની સાથે જનકલ્યાણ અને સુધારાનું કાર્ય આગળ ધપાવ્યે રાખવું એ તેના નવા તંત્રી માટે ઓછું મુશ્કેલીભર્યું કાર્ય નહતું. તે પત્રની એ વર્ષોની ફાઈલ ઉપલબ્ધ નથી કે આપણે જોઈ શકીએ કે મહીપતરામનું એમાંનું લખાણ કેવા પ્રકારનું આવતું; તેમાં ક્યા કયા વિષય ચર્ચાતા અને વાંચકવર્ગ પર તેની શી અસર થવા પામતી, પણ એ ઉણપ બીજી રીતે પુરાય છે. મહીપતરામે પિતે એ કાર્યની નોંધ કરસનદાસ ચરિત્રમાં કરેલી છે. તેઓ લખે છે –
“મેં પણ સ્વદેશીઓના કુચાલ ઉપર હુમલા જારી રાખ્યા. ઘર ખટલામાં સાસુ વહુની લડાઈથી કલેશ થાય છે, બાળલગ્નથી ખરાબ થાય છે, હેળીના ભાંડથી અને લગ્નના ફટાણાથી અનીતિનાં બીજ રોપાય છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
તે તથા બીજી ઉપયોગી બાબતે ઉપર જોશથી લખાણ કરી કરસનદાસના પત્રની આબરૂ હતી તેવી જાળવી રાખવાની મેં યથાશક્તિ કોશિશ કરીએથી પ્રસન્ન થઈને કેાઈ સખી સ્વદેશ મિત્રે મને રૂ. ૨૦૦) નનામા ગુપ્ત મોકલ્યા, તેથી મારા મન પર ઘણું અસર થઈ. તે ગૃહસ્થ કેણ હતા. તેની ખબર મને વીસે વરસે થઈ. એ સુધારાના દોસ્ત અને ગુણના જાણનાર ચાર પારસી ગૃહસ્થ હતા. છ મહિના ન થયા એટલામાં મને અમદાવાદમાં
કરી મળી. મેં રા. ઝવેરીલાલ ઉમીયાશંકરને તેના અસલ માલીકની આજ્ઞાથી સત્યપ્રકાશ સેપ્યું. એણે પણ કામ સારું ચલાવ્યું, એ પછી થોડા માસમાં કરસનદાસે આવી તેને પિતાને હાથ પાછું લીધું.”+
અમદાવાદ હાઈસ્કુલના હેડ માસ્તરના પદે મુંબાઈથી એમની ફેરફારી થઈ પણ એ જગાએ તેઓ ઝાઝે સમય સ્થિર રહ્યા નહિ. તેમને તુરતજ ડેપ્યુટીની લાઈનમાં લઈ લેવામાં આવ્યા. વચમાં કેટલીક મુદત હોપ વાચનમાળા કમિટીમાં કામ કર્યું. કેળવણી ખાતું તે સમયે નવું સ્થપાયું હતું. તે ગામડે ગામડે નવી શાળાઓ ખોલવાનો પ્રયત્ન કરતું; પણ તેને ટ્રેન્ડ શિક્ષકે. મેળવવાનું મુશ્કેલ થઈ પડતું. આ અડચણ દૂર કરવા કેળવણી ખાતાએ એકાદ લાયક બુદ્ધિશાળી ગુજરાતીને, ઈંગ્લાંડની શાળાઓનું નિરીક્ષણ કરી આવવા અને ત્યાંની શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત કરવા સારૂ મોકલવાનું ઠરાવ્યું. પ્રથમ ખાતામાં બાહોશ ગણાતા “કરણઘેલો' ના કર્તા નંદશંકર તુલજાશંકરને પૂછવામાં આવ્યું. પણ તેમણે પરદેશ જવાની નાખુશી દર્શાવી. કેવા કારણસર તેમણે ના પાડી તેની વિગત એમના કનિષ્ટ પુત્ર વિનાયકે “નંદશંકર ચરિત્રમાં આપી છે?
તેઓ કહેતા કે ” મારા વૃદ્ધ પિતાએ રવા માંડયું કે “હું તને વિખુટે નહિ મૂકું.' સાસરાવાળા પણ બહુ જુના વિચારનાં. ઘરમાં કાંઈ દ્રવ્ય નહિ, કંઈનું કંઈ થાય ને ભવિષ્યમાં સાસરાવાળા જોડે ટંટો રાખીએ તે કેમ પરવડે? જવાનું મન તે ઘણું પણ ના કહેવી પડી.” - ખાતાની નજર તે પછી મહીપતરામ પ્રતિ વળી. એક દિવસે હોપ સાહેબનું મહીપતરામને મળવું થતાં, ઈગ્લાંડની નોર્મલ સ્કુલની વાત કહી એ સાહેબે જણાવ્યું, “ત્યાને સુધારે અત્રે આણવો જોઈએ. નિશાળે ચલાવનારા મહેતાજી કેળવાયેલા ન હોય ત્યાં લગી કેળવણી આપવાનું કામ
+ કરસનદાસ મૂળજી ચરિત્ર, પૃ. ૧૨. * નંદશંકર જીવન ચિત્ર, પૃ. ૧૦૬..
Page #118
--------------------------------------------------------------------------
________________
co
સારૂં ચાલી શકે નહિ, માટે તમે ત્યાં જઈને ભણાવવાની યુક્તિઓ શીખી આવો. તમારા ખરચને બંદોબસ્ત હું કરીશ.”
તે કાળે પરદેશ સેવ એ એક સાહસ હતું; તેમાંય દરિયે ઓળંગ એ સહિ વિરુદ્ધ હોઈને બહુ વિષમ કાર્ય હતું. હિન્દુસ્તાનની હદ છોડી કોઈ ભાગ્યેજ બહાર જતું. કદાચ કોઈ એવું જોખમ ખેડે તો તેને જ્ઞાતિ જ્ઞાતિ બહાર મૂકતી; અને જ્ઞાતિનાં બંધન અને શિષ્ટ (discipline) એટલાં સખ્ત અને સજજડ હતાં કે ભલભલા તાલેવંત અને આગેવાન પુરુષો તેના ત્રાસથી ગુંગળાઈ જાય. તેને કંઈક ખ્યાલ આવવા ભાનુસુખરામ રચિત મહીપતરામ ચરિત્રમાંથી એક ફકરો આપીશું:
મારા પિતામહ મહીપતરામના સાટુ થાય, સાદ્ધનું સગપણ સૈથી શીળું, મોટું અને નિકટનું. કહ્યું છે કે સગપણમાં સાટું અને જમણમાં લાડુ, એ સગપણને લીધે મારા પિતામહનું ઘર વિલાયતી પક્ષમાં જોડાયું. મારા માતામહ લોકે માની લીધેલી મહીપતરામની કૃતઘતાને લીધે એમનાથી વિરુદ્ધ એટલે તે શુદ્ધ પક્ષમાં. મારાં માતુશ્રી કહેતા કે અંટસ એ જામ્યો હતું કે મારાથી પીયર જવાનું નહિ, માબાપને મળાતું નહિ. આ પ્રમાણે વહુ દીકરી સાસરા પીયેર કરી શકતી નહિ, એક બીજાનાં ઘરમાં જ જવાનો પ્રતિબંધ તે પછી ખાવા પીવાની તે વાત જ શી કરવી ! કદાપિ શુદ્ધ પક્ષને સ્ત્રી કે પુરુષ વર્ગ વિલાયતી પક્ષના ઘરના દ્વાર આગળ ઉભેલો સામા પક્ષના જોવામાં આવે તો આખી ન્યાતમાં તેની વાતે ચાલે અને અનેક ગુલબાને ઉડે. આથી એક પક્ષનાં સ્ત્રી ને પુરુષથી સામા પક્ષનાં સ્ત્રી ને પુરુષની સાથે હળાય મળાય નહિ તેમ સાધારણ વાતે પણ થઈ શકે નહિ. આ ત્રાસ થોડો વખત રહ્યો, પણ દુઃખના દિવસ દહાડા, તેમ દહાડા જતાં એ ત્રાસ મોળો પડે અને છૂપાં છૂપાં વહુ દીકરીઓએ સાસરા પીયેર કરવા માંડયાં અને ઘરનાં બારણાં વાસીને ખાવા પીવાનું પણ આરંવ્યું. દિવસે દિવસે મમત ઓછો થઈ ગયો અને એક બીજા મળવા હળવા લાગ્યા તે પણ પાંચ વર્ષ સુધી નાગરી ન્યાતે મહીપતરામ રૂપી સંકટ ભોગવ્યું. ”
મહીપતરામે બીજે દિવસે એમનાં પત્ની સૌ. પાર્વતીકુંવરની અનુમતિ મેળવી, ઇગ્લાંડ જવાની હેપ સાહેબને હા પાડી. ખરેખર તે એ જમાનામાં * મહીપતરામ ચરિત્ર, પૃ. ૨. મહીપતરામ ચરિત્ર, પૃ. ૭૪.
Page #119
--------------------------------------------------------------------------
________________
બહાદુરીનું કાર્ય હતું અને એ સમાચાર સાંભળીને તત્કાલીન સમાજ સ્થિતિથી પુરેપુરા વાકેફગાર અને અનુભવી સરદાર ભોળાનાથે મહીપતરામને “હિમ્મત બહાદુર' તરીકે ઓળખાવ્યા એ અક્ષરશઃ સાચું હતું.
નીજ જ્ઞાતિ તરફથી પિતાને અટકાયત ન થાય તે માટે મહીપતરામે એમના ઈગ્લાંડના પ્રવાસની વાત ગુપ્ત રાખેલી. પણ તે જાહેર થતાં જ હિન્દુ સંસારમાં હાહાકાર વર્તે છે; અને તેમને બહિષ્કૃત કરાવવા અનેક પ્રયત્ન થયેલા, તે અવસરે એમનું દઢ મન પણ મહીપતરામને સ્વજન ને કુટુંબીઓને વિચાર ઉદ્ભવતાં સહજ ડગડગેલું. એ આદ્ર પ્રસંગનું ચિત્ર ખરેખર વેદક છે. તેઓ જણાવે છે –
“મારે ઉપડવાનો સમય આવ્યા પહેલાં એ વાત પ્રસરી. સુરતમાં, અમદાવાદમાં અને આખા ગૂજરાત અને કાઠીઆવાડમાં ચર્ચા ચાલી. અનેક જૂઠા ગપાટા ચાલ્યા. મારાં સગાં વહાલાં બહુ ભય પામ્યાં, પણ મારી ભાર્થી હિમ્મત હારી નહિ. મારી કાકી મને અટકાવવાને મુંબઈ આવ્યાં ને જોડે મારી પત્નીને લાવ્યાં. આવતાં વારને એકાંતમાં મળી અને તેણીએ કહ્યું કે મારે વિચાર કર્યો નથી; લોક અનેક પ્રકારની ઘણી ધાસ્તી બતાવે છે; આખો જન્મારો નાત બહાર રહેવું પડશે, છોકરાને કન્યા નહિ મળે, તેથી પાછળ વંશ રહેશે નહિ; દરિયામાં ડૂબવાની બીક બતાવે છે; એમ ઘણી રીતે બીવડાવે છે પણ મારી હિંમત ઓછી થઈ નથી.' એ સતીના વચનથી મારી હિંમત વધી. મારી કાકી નિરાશ થઈ પાછા સુરત ગયાં. પેટલાદ અને નડીઆદના ઘણાક વડનગરા નાગર બ્રાહ્મણ રોજગાર માટે મુંબઈમાં રહેતા હતા તેમણે મને નાત બહાર મૂકવાનો ઠરાવ કર્યો, અને
જ્યાં જ્યાં નાગરની વસ્તી હતી ત્યાં તેમાં ખળભળાટ થયો એટલુંજ નહિ પણ દેશમાં, બીજી બ્રાહ્મણની તથા વાણીઆની વાતોમાં મારા વિલાયત જવા વિષે ચર્ચા ચાલી હતી. મૂડીભર સુધારાવાળા સિવાય આ દેશ એ કામની વિરુદ્ધ હતું. એમ લગભગ બધાના સામા થવાથી જન્મ સુધી મારે સકુટુંબ નાત બહાર રહેવું પડશે ને તેથી મારો સંસાર બગડશે એવા ભારે ભય ઉત્પન્ન થયા અને મારી નાતમાં મારા પક્ષમાં ઘણાજ ચેડા માણસ હતા, ને જે હતા તેમનાં કુટુંબ અને સગાં વહાલાં તેમની વિરુદ્ધ હતાં તેથી તે મારા પાછા આવ્યા પછી મારી જોડે જમવા વગેરેને વહેવાર રાખી શકશે નહિ; તેમને એવો વહેવાર રાખવાની મનમાં ઈછા હશે તો પણ નાતથી છૂટા પડી તેમ કરવાની તેમની હિમ્મત અને તેમના દૃઢ
Page #120
--------------------------------------------------------------------------
________________
નિશ્ચય વિષે સંદેહ હેવાથી તથા બીજા સુધારાવાળા થડા અને તે થોડા જૂદી જૂદી નાતના હોવાથી તેમની મદદની આશા રાખી શકાય નહિ, આવા વિચારથી મારું મન ડોલવા લાગ્યું. એ વેળા મને હિમ્મત આપનાર અને મારું મન દઢ રાખનાર મારા સગાં સંબંધીઓમાં આ મારી પ્રાણપ્રિય ભાર્યા માત્ર હતી. સુરતમાં અને મુંબઇમાં તેને ડગાવવાને પ્રયત્ન જેણે જેણે કર્યો તે વ્યર્થ ગયો.”
પ્રસ્તુત ચિત્રની પૂતિ રૂપે એ જ પરદેશ ગમનના વિષય પર એક હાસ્ય જનક પ્રસંગ શ્રીયુત નરસિંહરાવે વર્ણવ્યો છે, તે આ ચિત્રની વાર્તા : વિકતા લક્ષમાં આવવા અમે નોંધીએ છીએ –
વડોદરામાં એક પ્રસંગે મહીપતરામ મહારા વડીલ બધુ ભીમરાવને ઘેર પહરૂણુ હતા; સાંઝે ઘરના ઓટલા ઉપર ભીમરાવ, મહીપતરામ અને બીજા એક બે મિત્રો બેઠા હતા; પિલા જુનાગઢી ગૃહસ્થ પણ હતા. એઓને ભીમરાવે મહીપતરામનું ઓળખાણ કરાવ્યું, તરત જ એ ગૃહસ્થ બેલી ઊયાઃ “આ મહીપતરામ કે ? આપણ નાત્યમાં ઘોળ ઘાલ્યું હતું તેજ આ મહીપતરામ ? એ શંકરભાઈ ! આમ આવો, મહીપતરામ જેવા હોય તે."*
અમદાવાદનું એમનું મિત્ર મંડળ અને સરદાર ભોળાનાથભાઈએ મહીપતરામની પડખે ઉભા રહી એમનાં એ પ્રવાસના કાર્યને ઉત્તેજન આપ્યું હતું અને કવિ દલપતરામે એ પ્રસંગ વિષે કવિતા રચી, ગાયું હતું કે,
“ નાગર સાગર મારગે, મહા મુસાકરિ કામ; તેમાં હિંમત તે ઘણું રાખી મહિપતરામ.
ગણલા ગવાશે ગીતમાં ગુણ તુજ ગામે ગામ; રાજેશ્રીની રીત તે રાખી મહિપતરામ.
બકે છકે તે છે કે તુચ્છ આકલની ટેવ; જતાં હશે તેમજ જશે નીર નેરનાં નેવ. સમાધાન સગર્ણ થશે નકી થશે નીરાંત,
વાત થાશે વાંચવા દેવાશે દષ્ટાંત.” $ જુઓ “પાર્વતીકુંવર આખ્યાન” પૃ. ૧૩-૧પ. *સ્મરણ મુકર, પૃ. ૩૬.
નડિયાદથી તે પહેલા એક પાટીદાર બંધુ અચલા પણ તેમને જ્ઞાતિ તરફથી મહીપતરામ જેવી વિટંબણા વેઠવી પડેલી નહિ
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઈંગ્લાંડના પ્રવાસનું એમણે એક પુસ્તક રચ્યું છે. જેમને તે વાંચવાને સમય ન હોય તેમને, ઈગ્લાંડથી પત્રો મહીપતરામે “બુદ્ધિપ્રકાશ' માટે લખી મેકલ્યા હતા તેનું વાચન ઉપયોગી થશે. ચોથે પત્ર એક નાગરિક મિત્રને તેમના પ્રશ્નોના ઉત્તર રૂપે મહીપતરામે લખ્યો હતો, તેમાંને છેવટને ભાગ મનનીય હેઈને અહિં ઉતાર્યો છેઃ
જ્યાં સુધી આપણે ઘેર બેશી રહીશું ત્યાં સુધી આપણા દેશની હાલત ફેરવવાની આશા રાખવી નહિ. હું ગયો માટે બીજાને ભરમાવી તેડવાની વાત નથી કરતે, ને આપણી જાતના લોકને છેતરવાને આ લખતે નથી. હું આપણા દેશના ભલાને સારૂ અજમાએશ કરવાને ગયો છું ને મારા જેવામાં જે આવે છે તે લખું છું. મને નાતની તરફથી એ સારૂ કામ કરવામાં જે દુઃખ પડશે, તેને મેં આગળથી વિચાર કર્યો છે ને તે ખમવાને રાજી છું. એવું દુઃખ સહ્યા વગર દેશનું સારૂ થતું જ નથી, આપણું દેશમાં જે બીજા દેશમાં એવા કારણસર બીજા મહાપુરૂષોએ જે દુઃખ પોતાના દેશિ તરફથી વેઠયાં છે, તેમની આગળ હું તથા મને જે નાતની તરફથી દુ:ખ પડશે, તે કાંઈજ ગણતીમાં નથી. આપણ નાતના લેકને છેતરીને તેમને વટાળવાને કે નાતમાં કજિયો ઘાલવાને હું બિલકુલ ચાહાત નથી, આપણ નાતના કેટલાક વિદ્વાન, જ્ઞાની, સ્વદેશાભિમાની અને તેની જોડે મોટા દરજજાના તથા ધનવંતા છે, તેઓના હાથમાં દેખાડવાનું છે કે આપણું અને બધા હિંદુઓની એક મેટી બેડી ભાગી કે નહિ, અગાઉના કાળમાં આપણા લોક પર મુલક જતા નહિ તે ઠીક હતું. કેમકે મુસલમાને તથા ફિરંગિયો જુલમથી વટાળતા હતા, માટે તે વેળા એ ચાલ આપણા ધર્મની ઢાલ હતી પણ હાલ તે આપણું બેડી થઈ છે. તેનાં કારણ મેં ઉપર લખ્યાં છે. હું અહંકાર કરતા નથી પણ જે ખરું છે તે લખું છું કે આપણું જ્ઞાતી ગુજરાતમાં ને કાઠિયાવાડમાં સૌથી આગેવાન છે, અને તેમને એ મોટા કામમાં આગળ પડવું જોઇયે.
આપણ નાતના અજાણ્યા માણસ આગળ ભણેલા, ને સારાનું નહિ ચાલે તે આખી નાતને લાંછન લાગશે, મને હરકત કરે, સુધારાને ઉગતે સય ઉભું રહેવાનું નથી. ભરતી આવવા માંડી છે તેનું બળ હજી થોડું છે પણ તેને કોઈ અટકાવી શકવાનું નથી. જે ખારવા ભરતી અને પવન સંજોગે વહાણ હંકારે છે તેઓ જ જલદી અને સહી સલામત બંદરે પહોંચે છે."*
* * બુદ્ધિપ્રકાશ' સન ૧૮૬૦ પૃ. ૩૭, ૨૩૮.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૧ ઇગ્લાંડથી પાછા ફર્યા બાદ મહીપતરામનાં બૈર્ય અને હિંમતની કસોટી થવા માંડી. એમની સાથે સંસર્ગ રાખ્યાના કારણે સગા સંબંધી અને અન્ય સ્નેહીઓની સ્થિતિ કફોડી થઈ ન પડે એ આશયથી તેઓ શરૂઆતથી જ્ઞાતિએ એમને નાત બહાર મૂકેલા હોવાથી જુદુ ઘર રાખીને રહ્યા હતા. એ પ્રસંગને આલેખતાં, તેઓ કહે છેઃ
મારા બાપ તથા મારી પત્ની મારી જોડે રહેવાને તૈયાર થયાં. મેં બેઉને ના કહી. પિતા ઘણા વૃદ્ધ હતા. તેમને મેં બહુ સમજાવી મારા કાકા કાકીની એકઠા રાખ્યા, પણ મારી પ્રાણપ્રિય ભાર્યાએ મારી સલાહ ન માનતાં કહ્યું કે મારે મરવું, જીવવું, દુઃખ સુખ જે થાય તે તમારી સાથે. મારે નાતને ખપ નથી, તમારે ખપ છે.”x
તે પછી તેઓ અમદાવાદ આવ્યા, અહિ આગેવાન શહેરીઓએ જાહેર મેળાવડે કરી એમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. એ આખાય પ્રસંગ ઐતિહાસિક અને સમકાલીન સમાજના વિચાર અને લાગણીનું નિરુપણ કરતે હોઈને તેનો સમગ્ર અહેવાલ પ્રસ્તુત પ્રકરણના અંતે પરિશિષ્ટ પ માં જે છે.
એવામાં એમના પિતા સ્વર્ગવાસી થયાના સમાચાર મહીપતરામને મળ્યા. તે વખતે એમને પુત્ર માંદો હતા તેમને લઈને તુરત તેઓ સુરત જવા નિકળ્યા. તે પછીને વૃત્તાંત એમના જ શબ્દોમાં આપીશું
“નાતને કોપરૂપી અગ્નિ ધૂંધવાઈ રહ્યો હતો તેને એ વેળા ત્યાં , ભડકે થયે. પ્રથમ મારે માટે વિચાર કરવાને સુરતના નાગર ગૃહસ્થની. નાત ત્યાંના બાલાજીના દહેરામાં મળી તે વારે મારા મિત્રોના સામા થવાથી મને નાતબહાર મૂકવાનો ઠરાવ થઈ શક્યો ન હતો. આ વેળા મારા સામાવાળીઆની મદદે ભિક્ષુક વર્ગ ધાયો. મારા ગોરે દશમાની, અગીઆરમાની અને બારમાની ક્રિયા કરાવવાની ના કહી અને બધા બ્રાહ્મણે સંપ કર્યો કે જે મને ક્રિયા કરાવે તેને નાતબહાર મૂકો. એમ અહિ ગાડું અટકયું. આખી નાતમાં અને બીજી વાતોમાં હે હે થઈ રહી. હું ઈગ્લાંડથી આવ્યો ત્યારે મારા દર્શન કરવાને લેક આવતા, અને રસ્તેથી જતો હોઉં તે વારે મને જોવાને બૈરાં ઘરમાંથી બારીએ ને એટલે દોડી આવતાં, આ વેળા ઠામ ઠામ માણસોના ટોળાં મળી મારી વાતો કરે. મારા ઘરમાં ન ઉતરતાં પાડોશીનું ઘર ભાડે રાખી તેમાં હમે ઉતર્યા હતાં. કોઈએ વાત
* પાર્વતી કુંવર આખ્યાન, પૃ. ૧૫
Page #123
--------------------------------------------------------------------------
________________
* ૧૦૨ ચલાવી કે મારાં તથા મારી પત્નિનાં સગાં હમને મળવા આવી હમારી ગોળીનું પાણી પીવે છે તે પરથી નાતમાં વાત ચાલી કે એના ઘરમાં એનું જે સમું જશે તેને નાત બહાર ગણવામાં આવશે. એથી સગાં ડરી રડવા લાગ્યાં. ઘરમાં છોકરો માંદે ને નાતનું આવું તેફાન, એ બેના એકઠા થવાથી હું અકળાયો. મારા સંકટનો કઠણમાં કઠણ સમય આ હતા. એ વેળા મારા ટાંટીયા ઢીલા થયા ને મારા મિત્ર નન્દશંકર તુલજાશંકર જોડે . વાત કરતાં છાતી ભરાઇ જવાથી આંખમાં જળજળિયાં આવ્યાં; પણ આ પતિવ્રતા નારીનું ધૈર્ય ઓછું થયું નહિ. ઘરમાં એની તરફનું દુ:ખ મને જરાએ ન હતું. મેં તેને કહ્યું હતું કે નાગરની નાતમાં પાછા નહિ ભળાય તે એ છોકરો કુંવારો રહેવાનું નથી. સુધારાને પ્રવાહ વધતો જાય છે તેથી કાંઈ નવાઈના બનાવ બનશે. તે જાણતી હતી કે સારું કામ છતાં લેકના વિચારથી તે વિરુદ્ધ હોય તે તેઓ સામા થાય તેમાં નવાઈ નથી. સામાન્ય સુધારા સંબંધી, જ્ઞાતિનાં બંધન સંબંધી, હવે પછી બીજા બ્રાહ્મણ વાણઆ વિલાયત જશે અને તેમનું શું થશે, વહેમનું બળ ઓછું થશે, ધર્મ સંબંધી લે કના વિચાર સુધરશે, એ વગેરે વિષયોની વાત કરી હમે હમારાં મન શાંત રાખતાં. નબળા મનની સ્ત્રીની હિમ્મત આ વખતે રહે નહિ. તે પંડે દુઃખી થાય ને તેના ધણીને સંતાપી સુધારાવાળા હાથ મૂકાવે.
મહીપતરામના મનમાં એમના પિતાની પિતાથી ઉત્તરકિયા થઈ ન સવાથી ખેદ રહેતો. તેથી અમદાવાદ પાછા આવ્યા બાદ દેહ પ્રાયશ્ચિત્ત કરી, એમણે પિતાનું ઉનમાસિક શ્રાદ્ધ સરાવ્યું હતું. એ પ્રાયશ્ચિત્ત વિધિની સવિસ્તર હકીકત સન ૧૮૬૨ ના “બુદ્ધિપ્રકાશ' માં આવેલી છે. જિજ્ઞાસુએ તે જોવા જેવી છે. અમે સાંભળ્યું છે કે આ કાર્યમાં કવિ દલપતરામે સારી સહાયતા આપી હતી અને ધોળકાના બ્રાહ્મણોએ મહીપતરામને સાથ આપ્યો હતો તે કવિ દલપતરામના ત્યાંના સંબંધને અને એમના પ્રત્યેના માનને લઇને હતા.
અમદાવાદમાં આવી રહ્યા ત્યારથી મહીપતરામ સાઈટીના કામકાજમાં રસ લેતા. વિદ્યાભ્યાસક મંડળીના આશ્રય હેઠળ એમણે ગુજરાતી ભાષા ' વિશે ભાષણ આપેલું તેને પહેલા વિભાગમાં ઉલ્લેખ કરે છે અને સન ૧૮૬૪ને વાર્ષિક રીપોર્ટ મંજુર કરવા સામાન્ય સભા તા. ૧૮ મી
• જુઓ “પાર્વતીકુંવર આખ્યાન ", પૃ. ૧૭, ૧૮, ૧૯, , * “બુદ્ધિપ્રકાશ’ સન ૧૮૬૨, ૫.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ફેબ્રુઆરી સન ૧૮૬૫ ના રાજ મળેલી તેમાં સોસાઈટીના કા વિષે વિવેચન કરતાં, મહીપતરામે છેવટમાં એ સૂચના કરેલી તે આજે પણ અવગણવા જેવી નહિ જણાયઃ—
66
હાલ સાસાઇટી એક આસીસ્ટંટ સેક્રેટરી રાખે છે. તેનું મુખ્ય કામ એ છે કે જુના ગુજરાતી લેખા શાધી કહાડી, ખરીદ કરી, અથવા બીજી ઘટતી રીતે મેળવી એકઠા કરવા, હસ્તદોષ હોય તે સુધારવા અને પછી તેએને છપાવી પ્રસિદ્ધ કરવા. એ કામ હાલ ચાલે છે તેથી વધારે ધમકથી ચલાવવું એ વાત ઠીક છે. એ કામથી મેાટા ફાયદા થાય છે, તેનો હું ના કહેતા નથી, તે પણ હું એટલું કહું છું કે આપણે ફક્ત એથી તૃપ્ત રહેવું ન જોઇએ. અંગ્રેજી અમલ ખેઠાની પૂર્વે જેટલી સુધરાઇ પર આપશે। દેશ હતા તેને લાયક વિચારી એ લેખમાં છે; જે નવા અને સારા વિચાર ત્યાર પછી યુરાપમાં પ્રગટ થયા છે, તેમાંના એકે તેમાં નથી. અને તેથી એ પુસ્તકા પ્રગટ કરેથી આપણા લેાકનાં મન એક પગથીએ પણુંચાં ચડવાનાં નથી. એ જુના ચૈાની જોડે નવા અને સારા ગદ્યના ગ્રંથા છપાશે નહિ તેા ઉલટા ખીગાડ થશે, કેમકે એ જુની કવિતા
વેહેમ
66
ભરેલા પુષ્કળ મતાથી ભરેલી છે. પુનામાં દક્ષણ પ્રાઈઝ કમીટી' છે. તે નવાં પુસ્તકો રચવાને માટે છે, તેમ ગુજરાતમાં પણ ોઇએ. એ કામ વર્નાક્યુલર સેાસાઇટી કરતાં વધારે સારૂં કાણુ કરી શકવાનું છે ? માટે મારા મત એવા છે કે જેમ હાલ જુના ગ્રંથાને બહાર પાડવાને એક આસીસ્ટંટ સેક્રેટરી છે, તેમજ અંગ્રેજીમાંથી તરજુમા કરવાને એક, અને અંગ્રેજી પ્રથામાંથી સાર અને મતલબ હાડવાને એક, એવા એ આસીસ્ટંટ સેક્રેટરીએ મેહરબાન કરટીસ સાહેબના હાથ નીચે જોઈએ. એ અગત્યની સૂચના કરી હું એસવાની રજા લેઉં છું.”૧
મહીપતરામનુ મુખ્ય કાર્ય તે ગુજરાતમાં કેળવણીના પ્રચારાથે ફ્રેન્ડ શિક્ષકા તૈયાર કરવાનુ હતું અને તે કાય એમણે લગભગ ૩૦ વર્ષ સુધી કર્યું હતું. એટલે એક પ્રખર સંસાર સુધારકની પેઠે એક નિષ્ણાત કેળવણીકાર તરીકે એમનુ નામ દેશભરમાં એટલુંજ પ્રસિદ્ધ અને કીર્તિવંત છે. એમના હાથ નીચે સ્કાલરાએ તાલીમ મેળવીને ગુરુના નામને યશસ્વી કર્યું છે; તેમાં સ્વ. લાલશંકર અને રા. આ. હરગોવિંદદ્દાસ કાંટાવાળાનાં નામેા મુખ્ય સ્થાન લે છે.
૧ બુદ્ધિપ્રાશ, સન ૧૮૬૫, પૃ. ૧૦૦.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૪
એક શિક્ષક તરીકે એમનું કાર્યાં કેવું સરસ હતું તેનું રસિક અયાન એમના એક શિષ્ય - બુદ્ધિપ્રકાશમાં ' માં કયુ છે, તેમાંથી એક *કરા ટાંકીશુંઃ—
શિક્ષક તરીકે રાવ સાહેબ અમારા ઉપર એવી છાપ પાડતા હતા કે જે હું તેમજ મારા ધણા સહાધ્યાયી મહેતાજીએ અમારા મહેતાજી તરીકેના જીવનમાં તેમને આદરૂપે લેતા હતા. વિષયને રસિક બનાવી વિદ્યાર્થીઓના મન ઉપર ઠસાવવાની તેમની પતિ હજુ પણ અમારા સ્મરણમાંથી ખસી નથી. આ ઉપરાંત તેમનામાં માયા અને ભય એ એ શિક્ષકના ખાસ ગુણા ધણાજ ઉચ્ચ પ્રમાણમાં હતા. કોઈપણ વિષયમાં કાંઈ શંકા પડે તા તેમની પાસે સમજવા હું ઘણી વાર જતા જે વખતે એવી માયાથી તે સમજાવતા કે આપણને ધણેાજ આનંદ પડે તેમજ તેમના હાથ નીચેના શિક્ષકો તેમજ વિદ્યાર્થી રાવ સાહેબ આવે છે એવું સાંભળતાંજ જાગૃત અને ચાલાક થઇ જતા, આવે તેમને પ્રતાપ પડતા હતા. ઉપરી અંગ્રેજ અમલદારા પણ રાવ સાહેબ તરફ ઘણી માનનો દૃષ્ટિથી જોતા હતા અને તેમના પ્રતાપ આખા ખાતામાં ધણેાજ પડતા હતા. તેઓ દરેક કામ કરતા પહેલાં બહુજ વિચાર કરતા અને નિશ્ચય કર્યાં પછી ભાગ્યેજ ફેરવતા. ’’*
66
ટ્રેનિંગ કૉલેજના મુખપત્ર તરીકે ‘ ગુજરાત શાળાપત્ર’ એમના પ્રયત્નથી
9
નિકળ્યું હતું. ‘ પરહેજગાર બુદ્ધિવર્ધક અને સત્યપ્રકાશ ના તંત્રી
"
તરીકે મહીપતરામને જે અનુભવ થયલેા તેનેા લાભ ‘ગુજરાત શાળાપત્ર તે મળેલો. એ પત્રના ઉદ્દેશ સંબંધી શાળાપત્રના જ્યુબિલિ અંકમાં સ્વસ્થ લાલશંકરે નીચે મુજબ લખ્યું હતું:—
6
66
ટ્રેનિંગ કૉલેજમાં તૈયાર થઈ મહેતાજી નીમાયા પછી મહેતાજીનું જ્ઞાન વધતું રહે, ખાતા સંબધી જરૂરની માહિતી તેને મળે, જુના મહે તાજીને શાળાપદ્ધતિનું જ્ઞાન મળે, શાળા અને શિક્ષણ સંબંધી વિષા વારંવાર ચર્ચાય, સ્કાલરા તથા મહેતાજીઓને લખવાના મહાવરા થાય અને સામાન્ય રીતે શાળાના કામમાં મદદ રૂપ થાય એવા એક ચેાપાનીઆની જરૂર શાળા ખાતાએ સ્વીકારી, અને તે બાબતમાં મર્હુમ મહીપતરામભાઈની ચેાજના મહેરબાન ડિરેકટર સાહેબે પસંદ કરી અને ૧૮૬૧ ના જુન માસથી ગુજરાત શાળા પત્ર' નીકળવા માંડયું. ” અને તે કાઢવાની
6
* બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૦, પૃ. ૩૫૪.
.
"
+ · શાળાપત્ર ” જ્યુબિલિ અંક, પૃ. ૫૩.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પ્રેરણું મહીપતરામને નવલરામે સન ૧૮૭૦ ના મે માસના “શાળા પત્રના અંકમાં જણાવ્યું છે તેમ, મુંબાઈમાં પ્રથમ એલ્ફિન્સ્ટન સ્કૂલ પેપર, જેણે પછી “એજ્યુકેશનલ રેકર્ડ' નામ ધારણ કર્યું અને તે મરાઠી “શાળા પત્ર જોઈને થયો અને એ વિચાર તેમણે ઘણું ઉદારતાથી અમલમાં મૂકો.'
સ્વર્ગસ્થ કમળાશંકરભાઈના શબ્દોમાં કહીએ તો “ર. સા. મહીપતરામભાઈએ “શાળાપત્ર' દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા બજાવી ને શિક્ષકવર્ગને ઉપયોગી અનેક પ્રકારના વિષયનું વિવેચન ઇ. સ. ૧૮૬૨ ના જુલાઈથી તે ઈ. સ. ૧૮૭૦ ના એપ્રિલ સુધી, પરોપકાર વૃત્તિએ, કંઈ પણ લવાજમ લીધા વિના કર્યું,”ર અને સન ૧૮૮૮ ના સપ્ટેમ્બર માસથી તે સન ૧૮૯૧ ના મે સુધી ફરીવાર “ગુજરાત શાળાપત્ર’ નું તંત્રીપદ એમના હસ્તક રહ્યું તે પરત્વે તેઓ લખે છે, “ નિશાળના શિક્ષકોને તેમનાં કર્તવ્ય કરવામાં વધારે સહાય કરે એવા પ્રકારના વિષયો
આ “શાળાપત્ર' માં પ્રકટ કરવા એવી આજ્ઞા કેળવણુ ખાતાના ઉપરી સાહેબે કરી માટે હવેથી તેમ કરવામાં આવશે. આ કારણથી રા. સા. મહીપતરામભાઈના બીજા વખતના તન્નીપણુના “શાળાપત્ર” માં સામાજિક, ધાર્મિક, રાજકીય, કે અન્ય સામાન્ય વિષયો જોવામાં આવતા નથી, તેમજ ગ્રન્થ સમાલોચનાને વિષય પણ ઓછો ઓછો થતો જાય છે, કેમકે કેળવણી સાથે પ્રત્યક્ષ સંબધ ધરાવનાર સિવાય અન્ય ગ્રન્થની સમાલોચના ન કરવી એવી ખાતા તરફથી આજ્ઞા, ઉપલા વાક્યથી સમજાય છે તેમ, એમને મળી હતી.”
મહીપતરામના અવસાન બાદ ગુજરાત શાળાપત્ર” જે સરતે સ્વર્ગસ્થ ચલાવતા તે પ્રમાણે સોસાઇટીને તેને વહિવટ સોંપવા માગણી કરવામાં આવી હતી અને તેમ કરવાનું કારણ એમ દર્શાવાયું હતું કે, “ the present offer to undertake the Gujarati Shalapatra is made solely with a view to assist the Educational Department in propagating knowledge and vernacular literature in Gujarat and to further the object of the Society."
૧ “શાળાપત્ર' ન્યુબિલિ અંક, ૫. ૧૧ ૨ “ શાળાપત્ર” જ્યુબિલિ અંક, પૃ. ૧૧. ૩ “ શાળાપત્ર' ન્યુબિલિ અંક, પૃ. ૧૮
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૬
એ માગણ સોસાઇટીના ઉદ્દેશની ફળસદ્ધિના અભિલાષની પેઠે તેના નરરી સેક્રેટરી મહીપતરામ પ્રત્યે એ સંસ્થાને પ્રેમ પણ વ્યક્ત કરે છે.
ટ્રેનિંગ કોલેજના દરરોજના ચાલુ કામ ઉપરાંત એમને ભાષાંતર ખાતાના વડા તરીકે કેટલીક જવાબદારી રહેતી. એ વિષયમાં તેઓ કેટલા વાકેફગાર અને તૈયાર રહેતા એને ખ્યાલ વાચકને સન ૧૮૭૭ માં વાર્ષિક સભામાં એમણે જે માહિતી પૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું તે વાંચ્યાથી આવશે.* એજ પ્રમાણે બુક-કમિટીના સભ્ય તરીકે અનેક પુસ્તક પર અભિપ્રાય. લખવાનું પ્રાપ્ત થતું. એમનું એ દફતર મળી આવે તે સમકાલીન સાહિ
ત્યના પુસ્તક વિષે એક જવાબદાર સરકારી અમલદાર કેવા અભિપ્રાય - દર્શાવતા એ જાણવું બહુ રસદાયક થઈ પડે. સંસાઈટીના દતરમાંથી એવા
એમના આભપ્રાયના કોઈ કોઈ નમુના મળી આવે છે; એ એક નમુને ટડ રાજસ્થાનના ભાષાન્તર વિષે મળી આવે છે. તે અનુવાદના સામાન્ય નિયમ પર વિચારણીય હાઇને, તે સળંગ પત્ર નીચે આપવામાં આવે છે –
રસિક સુઘડનર ટેંડવિણ” સંજ્ઞા જે ભાષાંતર ઉપર છે તે તપાસતાં. ઇનામને લાયક જણાતું નથી. એમાં ઘણી ભૂલે છે.
ઓઝા દુલેરાય મહીપતરાય અને “સત્ય મેવ જયતે" એ સંજ્ઞાવાળાં ભાષાંતર વિષે આપને ત્યાંની કમીટીમાં મતભેદ પડે છે માટે મેં ઘણું ધ્યાન દઈને બંનેને તપાસ્યાં. એક એક જોડે તથા અસલ ઈગ્રેજી પુસ્તક જોડે સરખાવી જોયાં. કમીટીના બંને ગૃહસ્થોએ એ ભૂલો બતાવી છે તે ખરી બતાવી છે. તે ઉપરાંત બીજી ઘણુક મારા જોવામાં આવી છે. બેમાંનું એકે ભાષાંતર છપાવી પ્રકટ કરવા યોગ્ય નથી. દરેકમાં કેટલીક ખુબી છે અને ઉપર કહેલાં બે નામંજુર કરેલાં ભાષાંતરથી સારાં છે તથાપિ ઈનામ લાયક મને લાગતાં નથી તથા બેમાંને એકેને ભાષાંતર કર્તા બાકીના મૂળમંથનું ભાષાંતર કરવાના કામને યોગ્ય જણાતો નથી. આમાં બધું વાંક એ ભાષાંતર કરતા નથી. ગમે એ ખબરદાર એટલે ઈગ્રેજી અને ગુજરાતી બંને ભાષાથી વાકેફગાર વિદ્વાન હોય તેનું આવા પ્રઢ ગ્રંથનું ભાષાંતર ખેડા વગરનું હેયા વિના રહે નહિ. બે બેલીની ઢબ રૂઢિ વાક્યરચના વગેરેમાં માટે ભેદ હોવાથી એકમાંના વિચાર રાખે શબ્દના અને વાક્ય વાક્યના. બીજામાં આણવી એ ભાષાંતર કરવામાં મોટા અનુભવી વિદ્વાનને પણ અતિ
* જુઓ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૭૭, ૫. ૧૮-૧૨.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૭
કઠણ છે. અને તેવું કરવાને પુરો પ્રયત્ન કરવા જતાં ભાષાંતરની ભાષા બેડેળ અને ઘણે ઠેકાણે સાધારણ વાંચનારથી સમજાય નહિ તેવી થઈ જાય કઠણ ઈગ્રેજી ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર કરવામાં એમ થવાનો સંભવ ઘણો છે. વળી અંગ્રેજી પુસ્તકો ઈગ્રેજોને માટે લખેલાં હોય છે તેનું કેટલુંક લખાણ ગુજરાતી વાંચનારને લાગુ પડે નહિ માટે તેનાં ભાષાંતરમાં એ તરફની ખોડ આવ્યા વગર રહે નહિ એ વિગેરે કારણોથી ભાષાંતરને બદલે મૂળ ગ્રંથમાંથી, ( પોતાની તરફનું નવું નહિ ઉમેરતાં ) મતલબ લેહ શુદ્ધ અને સરળ ગુજરાતીમાં ગ્રંથ રચાવશો તો આપનો તથા કેસલનો હેતુ. પાર પડશે અને ટીડ સાહેબના રસિક પુસ્તકનો સઘળો સાર અને સઘળી ખુબી ભરેલો રસિક ગુજરાતી ગ્રંથ બનશે. ભાષાંતરને બદલે કામ્પીલેશન કરવાના બીજા લાભો પણ છે. અઘરી અંગ્રેજી ચોપડીઓનાં ભાષાંતર કરવાનાં પ્રયત્નો આ સાઈટી તથા ડીરેકટર ઓફ પબ્લિક ઈન્સ્ટ્રકશનના
એ પ્રમાણે નિષ્ફળ ગયા છે. એ અનુભવ ઉપરથી શબ્દ શબ્દ અને વાક્ય. વાક્યના ભાષાંતર ન કરાવતાં ગ્રંથનો ભાવાર્થ લેવાની રીત અમને વધારે પસંદ પડે છે. અંબાલાલ કૃત અર્થશાસ્ત્ર એ પ્રકારનું પુસ્તક છે. એમ કરવામાં ભાષાંતર કરનારને કેટલીક છૂટ લેવી પડે છે પણ જે અસલ ગ્રંથમાં હોય તેને ઠામે બીજું કાંઈ તે દાખલ કરે નહિ. ને જે ઈગ્રેજને લાગતું હોય તે મુકી દે અથવા ઈગ્રેજને માટે છે એમ સમજાય તેમ લખે. વળી કર્નલ ટૌડના વખત પછી જે જ્ઞાન વધ્યું છે કે તેની ભૂલ જણાઈ છે તે બિન નોટમાં જણાવવી જોઇએ. ઉપધાત અને ભૂગોળના ભાગ વગેરેમાં ઘણુંક લખાણ છે તે ભાષાંતરમાં લેવા વિશે શક જેવું લાગે છે. આ બધી વાતને વિચાર કરી નિર્ણય કરી શકે તેવા કોઈ ભાષાંતર કરવામાં અનુભવી વિદ્વાનને સોપેથી કસીનો રૂડે હેતુ પાર પડવાને વધારે સંભવ છે. એ કોઈ પુરૂષ આપના જાણવામાં ન હોય તે તે ખોળી કાઢવાના કામમાં. હું ખુશીથી મદદ કરીશ. આખા ટેડકૃત રાજસ્થાનનું એ પ્રકારનું ભાષાંતર. કરવાને ત્રણેક વરસ લાગે. આખું પુસ્તક બહુ મોટું થઈ જશે માટે ત્રણ ભાગ કરી છપાવતાં સુગમ પડશે. છપાવવા જેટલો ભાગ થાય એટલે તે છપાવ. એમ થોડા વર્ષમાં આખો ગ્રંથ પૂરે થશે.”
મહીપતરામની પ્રવૃત્તિ કઈ એક સંસ્થામાં કેન્દ્રિત ન હતી. શહેરની. તમામ પ્રવૃત્તિમાં તેઓ આગેવાન ભાગ લેતા; અને ઘણીખરીના તેઓ મુખ્ય સંચાલક હતા. એ સંબંધમાં ગોવર્ધનરામને આભપ્રાય ટાંકીશું –
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૦, પૃ. ૧૧૧-૧૧૨.
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૮
“ગુજરાત વર્નાકયુલર સોસાઈટી અને બુદ્ધિપ્રકાશમાં પણ મહીપતરામભાઈ કર્તા હર્તા છે, અને ત્યાંના આસિસ્ટંટ જજ મિ. દયારામ શાહાનીએ એક પ્રસંગે આ લખનારના દેખતાં મહીપતરામભાઈને કહ્યું હતું તેમ અમદાવાદમાં એક પણ ન્હાની કે હેટી સભા કે સુધારાની વ્યવસ્થા એવી નહી હોય કે જેમાં એક અથવા બીજે રૂપે મહીપતરામ પ્રત્યક્ષ ન હોય અને કળ ડબાવતા ન હોય."*
તેમનાં એવાં જાહેર કાર્યોની એક યાદી એમના એક સ્કોલરે એમની અવસાન નોંધમાં કરી છે તે પરથી એ પ્રવૃત્તિ કેટલી વિધવિધ અને વિસ્તૃત હિતી તેને કંઈક ખ્યાલ આવશે –
મનહર છંદ, “સંસાઈટી વર્નાકયુલર, અંજુમને ઈસ્લામ; લાઇબ્રેરી આપારાવ, ભેળાનાથ ભાઈની, મુંગાં કાણું દુઃખ ટાળક, મંડળના કારભારી; કરી રૂડી વ્યવસ્થા તેં લેડી રેના ફંડની. વિધવા વિવાહીત્તેજક, મંડળોને મુગટ થઈ મુગટપણાનાં કામ, અહોનિશ સાચવ્યાં. પ્રમુખનું કામ કર્યું, પ્રાર્થના સમાજ મળે; સમાજમાં રવીવારે, ભાષણ જઈ દાખવ્યાં. અત્રણ અઠયાશીનાએ, શાળાપત્ર હાથ ધર્યું હાથ ધરી રૂડી રીતે, ભિન્નમેદ ભાગીઆ. શહેર સુધરાઈ ખાતે, કર્યું કામ ચેરમેન યુનિવરસિટી ફેલો, મુંબઈને દશે આ.
યુનિસિપાલીટી મથે, હવે તે કમિશનર વો તે મેમ્બર એ ગુર્જર કેલેજને. ભારી આવાં કામ કર્યા, આગેવાન પડે થઈ
ટાઇમ ન મુકો પણ, કદીએ કલાસને.”
કરીના અંગે ભાષાંતર ખાતાની જવાબદારી એમને શિર હતી; અને કેટલાંક પાઠયપુસ્તકે શાળા માટે એમણે અંગ્રેજી પરથી તૈયાર કર્યા હતાં. તે ઉપરાંત એમને સરકારી બુક કમિટીનું કામકાજ કરવાનું થોડું ન હતું.
• નવલરામ ચરિત્ર, પૃ. ૩૧.
* જુઆ “ કછાદિહનનું અલ્પ વૃત્તાંત, સ્કોલર ગોકળદાસ ઝવેરભાઈ પટેલ કૃત, પૃ. ૨૧.
Page #130
--------------------------------------------------------------------------
________________
તેમ છતાં આપણે નવાઈ પામીશું કે એમણે “વનરાજ ચાવડે ' “સિદ્ધરાજ જયસિંહ” “સાસુ વહુની લડાઈ” અને “ભવાઈ સંગ્રહ” જેવા સ્વતંત્ર પુસ્તક રચીને ગુજરાતી સાહિત્યને જુદા જુદા વિભાગમાં સમૃદ્ધ કર્યું હતું.
અકબર ચરિત્ર' તે એમણે “બુદ્ધિ પ્રકાશ” માં કટકે કટકે લખીને પ્રસિદ્ધ કરેલું અને “ગ્રીસ દેશનો ઇતિહાસ' પ્રથમ કેળવણી ખાતા માટે સ્મિથના ઇતિહાસની હાની આવૃત્તિ પરથી લખેલો તે પાછળથી સંસાઈટીએ છપાવ્યો હતે. “દુર્ગારામ ચરિત્ર” અને “કરસનદાસ મૂળજી ચરિત્ર' એ બે પુસ્તકો લખીને એમણે પિતાના ગુરુ પ્રત્યેનું અને મિત્ર પ્રત્યેનું ઋણ. અદા કર્યું હતું અને એ ચરિત્ર ગ્રંથે, કહેવાની જરૂર નથી કે એ સમયનું સમાજચિત્ર અવલકવાને અન્ય સાધનને અભાવે ખરેખર કિંમતી નિવડયા છે.
સંસાર સુધારાને ઉપદેશ કરવાને બહાર પડ્યા ન હોય એમ એમના ઉપરોક્ત ગ્રંથમાં તેમણે પ્રસ્તુત અપ્રસ્તુત સ્થાને અનિષ્ટ સાંસારિક રિવાજને ચર્ચા છે. “સાસુ વહુની લડાઈમાં એક સુધારકની વૃત્તિમાંથી ઉદ્ભવેલી અને “ભવાઈ સંગ્રહમાં પણ એમને એજ સુધારાને હેતુ જણાય છે. “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ” માં શ્રીયુત ડાહ્યાભાઈ લખે છે, “દરેક ચાલુ રિવાજ અથવા સંસ્થાને સુધારવાં એ રા. સા. મહીપતરામને સ્વભાવ જ પડી ગય એટલે તે વખતે ભજવાતી ભવાઈઓમાં બિભત્સ પણું છે એમ સમજવા છતાં પણ ભવાઈની સંસ્થા જળવાઈ રહેવાની અગત્ય એમને દેખાઈ. આથી એમણે તેમાંનાં વાંધાભર્યા તો દૂર કરવા અને પાત્રોને અસભ્ય ભાષા વાપરતા છોડાવવાના પ્રયત્નો આદર્યા.”+
ટ્રેનિંગ કોલેજમાં રાત દિવસ ગુજરાતીમાં જ વ્યવહાર રાખવાને ઈને એમનું ગદ્ય લખાણ આપણે ઈચ્છીએ એવું જેમવાળુ, અસરકારક અને લાલિત્યભર્યું તે નથી, એમ કહેવું જોઈએ. તેનું કારણ શ્રીયુત નરસિંરાવે એમનું સંસ્કૃત જ્ઞાનનું અજ્ઞાન “મરણ મુકુર”માં કેટલાંક ઉદાહરણો આપીને બતાવ્યું છે તે હોય, અથવા તે દિ. બ. ઝવેરી જણાવે છે તેમ “લેખકની જેવું હોય તેવું જણાવી દેવાની ટેવ અને તેમના વ્યવહારચિત વ્યક્તિત્વ જેવું તે ગદ્ય પણ–અકલ્પનાત્મક અને નિરસ રહ્યું.” અને તેના પરિણામે. એમની લેખન શૈલીએ ‘એકસરખી જ જડસમતા ધારણ કરી હતી.
+ “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ” પૃ. ૧૮૭ [ ફૂટનોટ] * જુએ “સ્મરણુ મુકુર ” પૃ. ૪૩. - જુએ “ગુજરાતી સાહિત્યના વધુ માર્ગ સૂચક સ્ત” પૃ. ૧૭.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વિધવા વિવાહને કાયદે પસાર થયા બાદ એ પ્રમાણે પુનર્લગ્ન કરનારને જ્ઞાતિજનો તરફથી કનડગત થાય તો તેની સામે કાયદેસર પગલાં લઈ શકાય કે કેમ એ વિષે મહીપતરામે કોઈ સારા બારિસ્ટરને અભિપ્રાય મેળવવા પદરના રૂ. ૬૦/–ફીના આપ્યા હતા એની નેંધ પહેલા પ્રકરણમાં કરેલી છે. બાઈ જીવર અને લલ્લુભાઈના પુનર્લગ્ન વખતે એમણે અગ્રેસર ભાગ લીધો હતો અને તે પછી એમણે સ્થાપેલી વિધવાવિવાહ ઉત્તેજક મંડળના આશ્રય હેઠળ અમને જણાવતા આનંદ થાય છે કે સંખ્યાબંધ પુનર્લગ્ન થયેલાં છે અને તેનું સઘળું કામકાજ એમની હયાતિ સુધી સર રમણભાઈ કરતા અને એમના સ્વર્ગવાસ બાદ લેડી વિદ્યાબહેન ઉલટભેર ચલાવે છે.
તે જમાનામાં બાલલગ્ન પ્રતિષ્ઠા ભર્યું ગણાતું; મહીપતરામનું પોતાનું લગ્ન તેઓ જણાવે છે, કે છ વર્ષની વયે થયું હતું અને તેમનાં પત્નીની ઉમર તે વખતે પાંચ વર્ષની હતી. પરંતુ સન ૧૮૭૫ માં એમના હોટા પુત્રનું લગ્ન થયું ત્યારે વચલા પુત્રનું પણ સાથે સાથે લગ્ન કરી નાંખવા છોકરીવાળા તરફથી એમને કહેવામાં આવ્યું હતું પણ વરકન્યાની નહાની વય હોઈને મહીપતરામે એ વિચારને અનુમોદન આપ્યું ન હતું. એટલું જ નહિ પણ એમના વિચારને સમર્થન કરતાં એમના પત્ની પાર્વતીકુંવરે સામા પક્ષને કહ્યું હતું, કે “મારે લા લેવાને હું મારા છોકરાને ભવ બગાડવાની નથી. જેથી કરીને આગળ જતાં દુ:ખ પડે કે નુકસાન થાય તેવું માબાપે કરવું ન જોઈએ. બાળલગ્ન નુકસાનકારી છે માટે તે હું નહિ કરું. વિવાહ ટળવાની બીકથી હું ડરવાની નથી.”
સંસારસુધારા અને શિક્ષણપ્રચાર કાર્યની પેઠે એમનું એવું બીજું મહત્વનું કાર્ય તે ધર્મ સુધારણાનું હતું. અમદાવાદ પ્રાર્થના સમાજ સ્થાપવામાં ભોળાનાથભાઈ સાથે તેઓ અગ્રપદે હતા. સમીપમાં રહીને એમના એ કાર્યને નિરખનાર શ્રીયુત નરસિંહરાવ તે વિષે લખે છે –
પ્રાર્થના સમાજની સ્થાપના ઈ. સ. ૧૮૭૧ ના ડીસેમ્બર માસમાં થઈ હારથી ૧૮૯૦–૦૧ સૂધી મહીપતરામની પ્રગતિ ઉત્તરોત્તર વૃદ્ધિગત થઈ. ઈ. સ. ૧૮૮૬ ના મે માસમાં ભેળાનાથનું અવસાન થયું. તે પછી
* જુએ પૃ. ૧૭. * જુઓ “પાર્વતીકુંવર આખ્યાન,” પૃ. ૩
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પ્રાર્થના સમાજના કાયના દ્વિગુણ ભાર મહીપતરામે પૂણ બળથી વહ્યો; પણ તે પાંચ વર્ષ સુધીજ; ૧૮૯૧ ના મે માસમાં આ ભક્તવની સૂર્ય - માળામાંના મુખ્ય ગ્રહેામાંને એક એ ગ્રહ પણ અસ્ત પામ્યા; · અસ્ત થયેા ગ્રહ આંહિં ઊગ્યા પણ ખીજે ઠામે, ' એમ આશ્વાસન ભક્ત‰ન્દ્રે લીધું. ”
k
છેલ્લે આપણે એમની સાસાઈટીની સેવા વિચારીએ. સોસાઇટીનું ક્રાય વેગવંતુ અને વ્યવસ્થિત રીતે થાય તે માટે એમણે સન ૧૮૬૫ તી સાલમાં વાર્ષિક સામાન્ય સભામાં જે વિચાર દર્શાવ્યા હતા, તેની અગાડી નોંધ લેવામાં આવેલી છે. સાસાઇટીના કામકાજમાં તે ખૂબ સ લેતા અને તેથી જ્યારે રાવબહાદુર ગેાપાળરાવ સન ૧૮૭૭ માં થોડાક માસ માટે જાત્રાએ ગયા ત્યારે મેનેજીંગ કમિટીએ ઓનરરી સેક્રેટરીને ચાર્જ મહીપતરામને સોંપ્યા હતા. તે પછી ગેાપાળરાવ અમદાવાદ છેડી જતાં, મહીપતરામ એ પદે કાયમ થયા; અને સન ૧૮૯૧ ના મે માસમાં તેઓ કોલેરાના ભેાગ થઈ પડયા, એ તેર વર્ષ દરમિયાન સામાટીની એમણે એકનિષ્ઠાથી અને કવ્ય બુદ્ધિથી, સતત અને ખંતપૂર્વક, સુંદર અને સંગીન સેવા કરી હતી, એમ સેાસાઇટીના એ સમયની સઘળી પ્રવૃત્તિના પ્રેાસિડિગ્સ અને રીપોર્ટ જોયાથી ખાત્રી થાય છે.
આપણે ઉપર વિચારી ગયા છીએ કે તેએ અનેક વ્યવસાયમાં કાયલા રહેતા; તાપણ સોસાઇટી એમનું પ્રિય બાલક હતું; અને તેના કામકાજમાં તેઓ ઘણા સમય વ્યતીત કરતા. ઘણુંખરૂં પત્રવ્યવહારનું કાર્ય તેએ! જાતે કરતા; એટલુંજ નહિ પણ નવી નવી પ્રવૃત્તિએ ઉપાડી લેતા. સોસાઇટીનું ક્રમ શ્રેય થાય અને તેની પ્રવૃત્તિ શ્રેયસ્કર અને પ્રાણવાન નિવડે એવા ઉપાયે। તેએ યેાજતા. માત્ર પુસ્તક પ્રકાશન પુરતી સંકુચિત દૃષ્ટિ તેમની ન હતી; પણુ ગુજરાતી સંસ્કૃતિ કેવી રીતે વિકસે અને વિસ્તરે, એ તેમની મુખ્ય તેમ હતી.
હંટર કમિટી સમક્ષ માધ્યામિક શિક્ષણ સંબંધમાં સાસાઇટી તરફથી જે નિવેદન એમણે રજુ કર્યું હતું તે, તેમજ મુંબાઇ યુનિવર્સિટીને યુનિવસિટીના અભ્યાસક્રમમાં માતૃભાષાને સ્થાન આપવા જે અરજી મેાકલી હતી, તેમાં, એમની દી દષ્ટિ અને ઉંડી સમજણુ જણાઇ આવે છે.
સર સયાજીરાવ ગાયકવાડને, કચ્છના મહારાઓશ્રી ખે ંગારને, લાડ ર વગેરેને માનપત્ર અપવામાં તેમજ દેશી છાપાંઓ પરનાં અંધને! કાઢી
- જુએ ‘સ્મરણમુકુર
. પૃ. ૪૦.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૨
નાંખવા માટે હિન્દી પત્રકાર તરફથી ઑર્ડરીપનને અપાયેલા અભિનંદનમાં
સામેલ થવામાં સેસાઈટીની લાગવગ અને પ્રતિષ્ઠા વધારવાની સાથે ચાલુ - પ્રગતિમાન વિચારપ્રવાહ સાથે તે સતત સંકળાયેલી રહે, એ એમને આશય એ સ્તુતિપાત્ર નથી.
પુસ્તકો લખાવવા માટે પણ થડ શ્રમ લે પડતે નહિ. પ્રથમ તે પુસ્તક લખનાર યોગ્ય ઉમેદવારોને અભાવ માલુમ પડત. કેટલીકવાર નક્કી કરેલા પારિતોષિકની રકમ ઓછી પડતી એટલે અરજીઓ આવતી નહિ; અને તેથી પાછળથી પ્રથમની રકમ વધારીને નવેસર અરજીઓ મંગાવવામાં આવતી. વળી તૈયાર થઈ આવેલું લખાણ અભિપ્રાય માટે કમિટીના સભાસદોમાં ફેરવવામાં વહિવટી કામકાજ ઘણું વધતું. પરચુરણ કામકાજ તે સરક્યુલરથી કરી લેવામાં આવતું. અંગ્રેજી પત્રવ્યવહાર તે ઘણેખરે ઍન. સેક્રેટરીને જાતે કરવું પડતું. તે વખતે કેળવણી ખાતું સંસાઈટીના નવાં પુસ્તકે ઉત્તેજન દાખલ ખરીદ કરીને સારી મદદ કરતું. મહીપતરામભાઈ, ભાષાંતર ખાતાના ઉપરી હેઈને એમની એ લાગવગ સોસાઈટીને લાભદાયી નિવડતી, એટલું જ નહિ પણ એ બન્નેને સંબંધ એખલાસભર્યો થઈ પડ્યો હતો. એ સંબંધને લઈને કેટલાંક લિખિત પુસ્તક સોસાઈટીને ખાતા તરફથી પ્રકાશનાથે સંપાયાં હતાં, જેમ કે, “વેણીસંહાર નાટક,” “ગ્રીસ દેશનો ઇતિહાસ” વગેરે. એમના વહિવટની મુદ્દત દરમિયાન ૩૦ નવાં પુસ્તક પ્રસિદ્ધ થયાં હતાં. તેની સમાલોચના બીજા પ્રકરણમાં કરવામાં આવેલી છે. અહિં તે વિષે એટલું નેધવું જોઈએ કે જે પ્રકારનું વાચન સાહિત્ય સમાજને તે સમયે જરૂરનું હતું તેવું ઉપયોગી અને સંસ્કારી સાહિત્ય પૂરું પાડવા એમના સર્વ પ્રયાસે હતા.
વળી સાઈટીના ઢેફમાં પુરતા નેકરે નહિ. સઘળું કામ આસિ. સેક્રેટરીને કરવાનું, તે કામ કેવું અગવડભર્યું હતું તેનું કંઈક વર્ણન તે વખતના કલાક નાગેશ્વર જ્યેષ્ઠારામે એમના એક છાપેલા પત્રમાં કર્યું છે?
“૩ ની ચોપડીઓ સાઈટીમાં વેચવા રાખી છે, તેને હિસાબ સને ૧૮૮૧ સાલથી આજ સુધીને લેણા દેવાને તપાસવાને ચોપડા લઈ તે કારકુન પાસે બેઠે છે. જરૂરી ચપડીયે આજરોજની ટપાલમાં વેલ્યુબિલથી રવાને કરવા જ ને કાગળ છે. ૧૦૦ રૂપિયાની ચોપડી ઈનામને માટે જુદી જુદી જાતની વડેદરા સ્ટેટના એજ્યુકેશન ખાતા તરફથી મંગાવેલી તે રેલ્વે પારસલથી બીડી રસીદ મંગાવવાની છે. જરૂરને
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૩ કાગળ થઈ સેક્રેટરીએ હજુર ડેપ્યુટી કલેકટરની ઓફિસમાં જાતે જવાની જરૂર છે. મુંબઈ બેંકમાં વ્યાજ કઢાવવાને ચોપડી મેકલવી જ જોઈએ. જ પ્રેસમાંથી બુદ્ધિપ્રકાશને ફરમે લઈને સુધરાવાને ઉભે છે. જે સંસ્કારના પુસ્તકને ફરમો સુધારતાં વેદને મંત્ર છુંચવાડા ભરેલો છે તે બાબતની શંકા નિવારણ કરવા પુસ્તકની જરૂર છે, અને પ્રેસમાં કામ અટકે છે. માને શિખામણને ઉમે કાલને આવીને પડ્યો છે. વિધવા વપનના પુસ્તકની ખબર કાઢવાને છાપખાનામાં ગીસુમીયાંને મોકલે છે. ગ્રીસના ઈતિહાસનું આગળ મેટર જોઈએ છીએ પણ તે રા. સા. માધવલાલભાઈને ત્યાં છે. ૧૮૦૦૦ રૂપિયાની નોટો મગનભાઈ શેઠની દુકાનેથી લઈ આવવાની છે. પણ સેક્રેટરીને જવા સિવાય સીપાઇને આપશે નહિ. રા. શંકરપ્રસાદ દેશાઈને ૧૧૦) રૂપિયા ભરવાને તેમના મુનીમ સોસાઈટીમાં બેઠા છે. સરેડ મેસાણા અને સિદ્ધપુરની નિશાળના મહેતાજીઓને બુદ્ધિપ્રકાશ આજની ટપાલમાં રવાના કરવાનાં છે. રા. નગીનદાસે કાવ્ય કલાપની ચોપડી મંગાવી છે તે આપ, તેમને માણસ ચડી લઈને લેવા આવ્યો છે, રા, કેશવલાલ કવિ લલ્લુ અને પ્રાણવિંદ મહેતાજી પિતાની ચોપડીયોને માટે મદદ માગે છે, તેમના પુસ્તકના સંબંધમાં વિચાર કરવાને છે. વેણીલાલે આજની ટપાલમાં સોસાઈટીમાં વેચાતાં પુસ્તકનું લીસ્ટ માગ્યું છે. મુંબઈથી પત્ર છે કે અમારા પુસ્તકે વેચવા રાખશે. કમીટીએ કરેલા ઠરાવ પ્રમાણે જે ગૃહસ્થને પુસ્તક આપ્યાં છે અને આપવાના છે તેમને ખબર આપવાના પત્રો લખવાના છે. સોસાઈટીની ચોપડીયો તપાસવી જોઇએ, કેટલી ખપી, નવું બજેટ કરવાનો વખત થયો છે વગેરે.” - અને તેમની પાસેથી કામ લેવામાં મહીપતરામભાઈ જેટલા ઝીણું તેટલા ચિવટવાળા હતા. તેને એક દાખલે આપીશું. ચાલુ શિરસ્તા મુજબ આસિ. સેક્રેટરીએ ઉનાળામાં સવારની કીસ કરવા એમની પાસે પરવાનગી માંગેલી તે. તે પર એમણે નીચે પ્રમાણે શેરે લખી મોકલ્યો હત—
એ રિવાજ કેટલાક વર્ષોથી ચાલે છે તે હું બંધ કરવા ચાહત નથી, તથાપિ મને એમ લાગે છે કે ચોપડી વેચાતી. લેવા આવનારને એ વખત અનુકુળ નહિ પડતું હશે. ચાટામાં પડી વેચનારા દુકાન માંડે છે તે એમ કદી કરવાના નહિ. કેમકે એથી ઘરાકી ઓછી થાય. માટે વેચાણ પત્રક પરથી નક્કી કરવું કે આ ધારણ ખરી છે કે નહિ ?
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સવારે વખત રાખ્યાથી વેચાણ ઓછું થાય છે કે નહિ ? તે શેધવું જોઈએ. હાલ તે સવારને વખત રાખો. તા. ૭ મી એપ્રિલ ૧૮૮૩ (સહી) મહીપતરામ રૂપરામ.”
એ. સે. , આ સઘળું એમનું કામકાજ છેક પાસેથી નિહાળવાને અનેક પ્રસંગે જેમને પ્રાપ્ત થતા એવા એમના સાથી અને મિત્ર સરદાર ભેળાનાથભાઈએ સન ૧૮૮૫ માં વાર્ષિક સભામાં પ્રમુખપદેથી બોલતાં સેસાઇટીને પાછો ઇતિહાસ વર્ણવી, મહીપતરામ વિષે જાત માહિતી પરથી જણાવ્યું હતું –
મને કહેવાને ઘણે સતિષ ઉપજે છે કે એ રાવસાહેબ આ કામમાં સંપૂર્ણ હેશ રાખીને શ્રમ લે છે. પિતાને ઘણાં જરૂરી કામ છતાં સોસાઈટીના કામમાં પૂરૂ લક્ષ આપે છે. સંસાઈટીના દ્રવ્યને વધારો થાય, અને સારાં પુસ્તકો વાંચવા લખવાને લોકોને શેખ શી રીતે થાય એ બાબત પતે ઘણા પ્રયત્ન કરે છે. આ બાબત તેમને સોસાઈટી ઉપર મોટે ઉપકાર છે.”
આવી મેટી સંસ્થા ચલાવવામાં કાર્યવાહકો બધાનાં મન ન જ સાચવી શકે, એટલે અસંતુષ્ટ અને સ્વાથી પુ તેની સામે આક્ષેપ કરે એવું ઘણુવાર બન્યું છે અને મહીપતરામ પણ એવા પ્રહારમાંથી બચેલા નહિ.
સાઈટીનાં નાણાં રોકાણ સંબંધમાં એક વાર વર્તમાનપત્રમાં ટીકારેનું વિરુદ્ધ લખાણ આવ્યું તેથી મહીપતરામને બહુ માઠું લાગ્યું હતું, અને એ બીના વાર્ષિક સભામાં સુદ્ધાંત ચર્ચાઈ હતી. પણ સભાએ એકમતે એમના કામકાજ અને વહિવટમાં સંપૂર્ણ વિશ્વાસ દર્શાવી, પ્રમુખ રણછોડભાઈએ મહીપતરામ અને એમનાં કાર્ય વિષે નીચે પ્રમાણે ઉગારે કાઢયા હતા:
સેસાઇટીને આ પ્રમાણે સારી રીતે જે કારભાર ચાલે છે, તેનું ભાન ઓનરરી સેક્રેટરી સાહેબને ઘટે છે. મેનેજીંગ કમિટી પણ તેમને સારી મદદ કરે છે, તથાપિ તેઓ જે પિતાના વિચાર દર્શાવે છે અને કરે છે, તેને અમલ કરવો સઘળે સેક્રેટરી પર આધાર રાખે છે અને ખરું કહીએ તે આપણે સાઈટીની જે ફતેહમંદ કારકીર્દી જોવામાં આવે છે, તે સેક્રેટરી સાહેબનાં પ્રમાણિકપણ, ખંત, અને ધીરતાને લીધેજ છે.”
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૫, પૃ. ૨૧૬. # સન ૧૮૮૮ ને ગુ. વ. સોસાઈટીનો રીપોર્ટ, પૃ. ૧૨.
Page #136
--------------------------------------------------------------------------
________________
११५
२११५४१९० २१ २ १ ५५७ २ans isatinोही
4f350 मोसhi nautat]ny vi72) २१ २५-११४१२ शेटेर y munity ५.९७३/५४itter: .. , 2011 MARomanोले १२१॥ (10 -345/०९ १५. nan
gun1041101 P241५१ ६२५.S A nitoin 23 hynat 26117 २३). 321 12 .20
M 2273074. Mai
AMIn L
imn२१ 1 hat (ो सश
. ७५. १२.१५२२. marthi only
amay
3.१०२१- --- 451440""
३१८० . . -० २३२723.27
3-5-6 numurt
4-२५MJANMamtirtantra.01.1.
in an 213-.... ५४ १.५ 117 | "ca 14.4martin ma५1५111811 शो
10 मे ५।। 1 . AIN 4511 . . ., ५२५॥ 447 11
मार १५: २
३ plantatundation methunny५ । ..... ... ..47/
५ict urin
a i TVET 22n५.५६ . .. ५.२..,
મહીપતરામના હસ્તાક્ષર
Page #137
--------------------------------------------------------------------------
________________
બીજે એક પ્રસંગે એમનાં કાર્ય વિષે બેલવા ઉભા થતાં શ્રીયુત કાવસજીએ જણાવ્યું હતું.
* ધર. સા. મહીપતરામ રૂપરામ સી. આઈ. ઈ. આ સેસાઇટીને હિતને અર્થે હંમેશ મુજબ પિતાના અંતઃકરણથી તથા ઉલટથી સાઈટીને આનરરી સેક્રેટરી તરીકે ઘણું મહેનત લે છે. દરેક મંડળની ચડતી તેના સેક્રેટરીની ઉલટ ઉપર આધાર રાખે છે. ર. સા. મહીપતરામની મહેનત તથા ઉલટ ચડતા દરજજાની છે, અને અંગ્રેજી કહેવત પ્રમાણે
He is the life and soul of the society. 't call સંસાઈટીના પ્રાણ અને આત્મા છે.) - સાઈટીની એમની સેવા પર અમે કંઈ અભિપ્રાય આપીએ તેના કરતાં “બુદ્ધિપ્રકાશ' માં એમની મૃત્યુ નોંધ લખનાર લેખકે જે વિચાર તે વખતે વ્યકત કર્યા હતા તે ઉતારવા બંધબેસ્તા થશેઃ તે : “એમણે પ્રથમ સન ૧૮૭૭ ના નવેંબરમાં એ ખાતાને કાર્યભાર પિતાને સ્વાધીને લીધે ત્યારથી અત્યાર સુધીમાં સોસાઈટીની થાપણ જે રૂ. ૨૮૦૦૦) ની અંદર હતી તે હાલ લાખ ઉપર ગઈ છે, અને એકજ દ્રશ્ય ફંડ હતું તેમાં વધારે થઈને હાલ એકંદર વિશ ટ્રસ્ટ ફંડ સાઈટીને સ્વાધીનમાં આવેલાં છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની એ ઉન્નતિ ર. સા. મહીપતરામનાં બાહોશી, નિઃસ્પૃહ ઉદ્યમ, સાઈટીનું સતત હિતચિંતન, અને લોકને એમના વિષેને પૂર્ણ વિશ્વાસ સિવાય બીજું શું બતાવી આપે છે ?”
એમના એ યશસ્વી વહિવટની કદર તરીકે, એમના દુઃખદાયક અવસનની નોંધ લેવા સેસાઇટીની સામાન્ય સભા મળી હતી તેમાં, એમના કુટુંબીજને દિલાસાપત્ર મોકલી આપવાનો ઠરાવ કરી, સ્વર્ગસ્થનું કાયમ
સ્મારક ઉભું કરવા સાટીના ફંડમાંથી રૂ. ૧૬ ૦૦) ની રકમ જુદી કાઠવાને નિર્ણય થયો હતે.
સદરહુ દરખાસ્ત એમના પ્રિય શિષ્ય લાલશંકરે રજુ કરી હતી. તે ડરાવના શબદ નીચે પ્રમાણે હતા . # બુદ્ધિપ્રકાશ સન ૧૮૮૭ પૃ. ૨૨.
* બુદ્ધિપ્રકાર સન ૧૮૯૧, જુન, વધારે પૃ. ૨,
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૭
મમ રાવસાહેબ મહીપતરામ રૂપરામે ૧૮૭૭ ની સાલથી ઘણી લાંબી મુદ્દત સુધી આનરરી સેક્રેટરી તરીકે સાસાઇટીની ધણી સારી સેવા બજાવી છે. સેાસાઇટી જે હાલ આટલી ઉન્નતિએ પહોંચી છે, તે તેમનેજ લીધે છે. તેથી હું ધારું છું કે . સાસાઈટી તરફથી તેમનું કંઇક સ્મારક થવું. જોઇએ. એ પ્રમાણે અગાઉ સેાસાઇટી તરફથી થયલું છે. તેથી એવી દરખાસ્ત કરૂં છું, કે ‘રાવ સાહેબ મહીપતરામ રૂપરામના સ્મારક માટે રૂ. ૧૬૦૦) ઇલાયધા કાઢવા; અને તેમાંથી એક આલ પેન્ટિંગ તસવીર તૈયાર કરાવી હિમાભાઇ ઇન્સ્ટિટયુટમાં મૂકવી, અને બાકીના રૂપિયાના વ્યાજમાંથી દર વર્ષે એ રૂપાના ચાંદ (મેડલ) કરાવવા, અને તેમાંના એક ચાંદ અમદાવાદ મેલ ટ્રેનિંગ કાલેજમાં સૌથી ઊંચા વની પરીક્ષામાં સૌથી ઉપર નમ્બરે ગુજરાતી ભાષા જ્ઞાનમાં પાસ થનારને આપવા, તથા ટ્રેનિંગ કોલેજમાં સૌથી ઊંચા વગમાં સાથી ઉપર ન ખરે શિક્ષણ પદ્ધતિમાં પાસ થનારને આપવા. ’×
.
સન ૧૮૯૫ માં સ્વસ્થની ક્ષ્મી હિમાભાઈ ઈન્સ્ટીટયુટમાં મૂકવાને એક જાહેર સમારંભ એ પુસ્તકાલયના મધ્યસ્થ હાલમાં અમદાવાદના છઠ્ઠા જડજ મી. મેકાલના પ્રમુખપદે થયા હતા. અને એમના સ્મરણાર્થ પ્રજા તરફથી જાહેર ધરાણું થયું હતું તેમાંથી મહીપતરામ રૂપરામ અનાથાશ્રમની સંસ્થા સ્થાપવામાં આવી હતી. એ આશ્રમ આજે ગુજરાતમાં પહેલે નંબરે છે તેમ હજારા અનાથ બાળકો અને વિધવાઓને આશ્રય અને સહાયતા આપીને તેમનાં જીવન સુખી કરે જાય છે, તે નિહાળીને સ્વર્ગસ્થના આત્મા ખરેખર સંતુષ્ટ થતા હશે !
* એ ગુ. વ. સાસાઇટીના સન ૧૮૯૩ ના વાર્ષિક રીપેાટ', પૃ. ૧૨.
..
જીએ “ બુદ્ધિપ્રકાશ, ' સન ૧૮૯૫, રૃ, ૨૯.
Page #139
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ પ
રાવ સાહેબ મહીપતરામને માન.
એ સાહેબ વિલાયતની મુસાફરી કરીને ખેમકુશળ અમદાવાદમાં પધાર્યાં; અને હિંદુએ વિલાયતમાં જતાં પોતાના ધર્માં સાચવી શકે કે નહિ, અને ત્યાંની હવા હિંદુએને માફક આવે છે કે નહિ,એ વગેરે અંદેસા રાખતા હતા, તે મહીપતરામભાઇએ ત્યાં જઈ આવીને મટાડયા. તે વાસ્તે તેમને માન આપવા સારૂ, તથા તેમની મુસાફરીનું સંક્ષેપ વર્ણન સાંભળવા સારૂ તા. ૧૧ મી મેને રાજ રાતના સાત વાગતાં હિમાભાઈ ઈન્સ્ટિટયુટમાં એ ઇન્સ્ટિટયુટના મેંબરાની તથા બીજા ગૃહસ્થાની સભા ભરાઈ હતી. સભાપતિની ખુરસિયે ડાકતર વાઇલી સાહેબ બિરાજ્યા હતા. અને મી. આર. અથનટ સાહેબ, કરનલ માંટગમરી, મી. પેડર સાહેબ, કપતાન પ્રેસકાટ સાહેબ, મો. કરીસ સાહેબ વગેરે દશ બાર યુરાપિયન સાહેબ અને નગરશેઠ પ્રેમાભાઇ, રાવ બહાદુર મગનભાઇ, શેઠ ઉમાભાઇ હઠીસિંહ, શેઠ જેસીંગભાઇ હઠીસિંહ વગેરે સારા સારા સાહુકારા તથા દફતરદાર સાહેબ, ડેપ્યુટી માર્જીસ્ટ્રેટ સાહેબ વગેરે અમલદારા તથા રાવ સાહેબ ભેાળાનાથ સારાભાઈ, રાજેશ્રી બાલાજી જસકરણ, રાજેશ્રી રાલાલ છેટાલાલ, વકીલ ગંગાદાસ અઠ્ઠલદાસ, રાવસાહેબ ભાગીલાલ પ્રાણવલ્લભદાસ, રાવસાહેબ પ્રાણલાલ મથુરાંઢાસ, વકીલ ધીરજલાલ મથુરાંદાસ વગેરે ગૃહસ્થા બિરાજ્યા હતા.
સભાપતિયે ઉભા થઈને અંગ્રેજીમાં ભાષણ કર્યું. એ ભાષણને ગુજરાતીમાં સારાંશ રાજેશ્રી રણછેડલાલ છેટાલાલે કહી સ’ભળાવ્યા. ડા, વાલીનું ભાષણ.
સાહેબે,
સવ સાહેબ મહિપતરામ રૂપરામને તમારી હજુરમાં લાવવાની રજા માગું છું. એ હાલ વિલાયત જઈ આવ્યા છે, તે સર્વેના જાણ્યામાં હરશે. આજે એ પોતાના દેશાટનનું થડું વર્ણન કરવાના છે. ભાઇ મહિપતરામને સબંધ કેળવણી ખાતા સાથે ઉપયાગી, માન ભરેલા ને લાંખી મુદતની છે. કેળવણી વિશે તજવીજ કરવી એ એમને ઈંગ્લાંડ જવાના મુખ્ય હેતુ હતો. એમના ખાતાના હાર્ડ અને હાપ સાહેબેની ઉદાર મદદથી એમણે પોતાની મતલબ પાર તથા પાછા આવ્યાને ખર્ચ સરકારે
પાડી. એમના મહેરબાની કરી
ભયે પુરા પગાર આપ્યા. એમણે
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પાતાનો હારે એક બ્રાહ્મણ લીધા હતા, તેના ખર્ચને સારૂ સર ખરસેદજી જમસેદજી, શેઠ જગનાથ શંકર શેઠ, શેડ મંગળદાસ નથુભાઇ, શેઠ નસરવાનજી ખરસેદજી કામાજી, દાકતર ભાઉ દાજી વગેરે મુંબાઈના કેટલાએક સખી ગૃહસ્થાએ મદદ કરી હતી. ઈંગ્લાંડમાં રહ્યા એ વખતમાં પ્રેમને ત્યાંના મુખ્ય શહેરા, ને સારામાં સારા અને ડઘામાં ડાહ્યા પુરૂષોમાંના ઘણાંક સાથે સમાગમ થયા. હવડાં એ જે કહેશે તે ઉપર તમારૂં ધ્યાન પાહાચાડવાને વધારે કહેવાની જરૂર નથી.
ખીજ એક બાબત ઉપર હું થાડું ખેાલીશ. હિંદુસ્તાનના પશ્ચિમ ભાગમાંના ઉંચી જ્ઞાતિના બ્રાહ્મણેામાંથી રાવ સાહેબ મહિપતરામજ સ્કંધમ પાળીને પહેલા વિલાયત જઈ આવ્યા. એથી આગ્રહ અને હિંમતના મેટા સદ્ગુણા એમનામાં છે એવું મારી નજરમાં આવે છે.
જ્ઞાતિ ભેદથી ઉત્પન્ન થતા વિચારા અને વહેમા, કાઇ નવી વાત પછી મર તે ગમે તેવી સારી હાય તા પણ તે કરનાર ઉપર આ દેશના - અજ્ઞાની લેાક તેમાં સર્જાથી વધારે પેાતાની નાતના આમિયા કેવા દ્વેષ કરે છે, કેવું અપમાન કરે છે, ને કેવું દુ:ખ દે છે, એ સર્વને ધ્યાનમાં લાવિયે છીએ ત્યારે આ દેશનું કલ્યાણ અને સુધારાના ઈચ્છનાર મિત્રાને એમના પરાક્રમથી અતિ સંતાય થયા વગર રેહેશેજ નહિ. ભાઈ મહિપતરામ પાછા પધા ત્યારે મુંબાઇના ઊંચી પદવીના અને દેશહિત ઇચ્છનારા સધળી વરણના પુરૂષાએ એમને ધણુ આદરમાન આપ્યું તેમજ સુરત અને નડીઆદમાં સારા વિચારના માણસાએ આપ્યું. તે તેથી એમણે કરેલા કામને મંજુર કર્યું. એ મંજુરીઆત તુચ્છ બુદ્ધિના કે ઘણાજ મુખ હશે તેએજ નહિ આપે, બીજા સર્વે આપશે એમ હું ધારું છું. હું આશા રાખું છું કે જેવું ખરા દીલનું આદરમાન એમને ખીજા શેહેરામાં મળ્યું છે, તેવુંજ આ શહેરમાંથી પણ મળશે. સુધારાની ઇમારતને સારૂં પાયા ખાઃનારું માફક એ ભાઇ એ માનને કેવળ ચેાગ્ય છે. એમની પેઠે વિલાયતી દેશા ોએથી આ દેશના ગૃહસ્થાના મન ઉપર જે અસર થશે, ને વાતા તેમના જાણવામાં આવશે. તેથીજ દેશી લેાકનાં ઉત્તમ લક્ષણા બહાર પડશે, તે જોરાવર થશે.
પછી રાવસાહેબ મહીપતરામભાઇએ પેાતાની મુસાફરીના હેવાલ સાને સાફ સમજાય અને રસ ઉપજે એવી રીતે દોઢ કલાક સુધી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં કહી સંભળાવ્યા તે નીચે પ્રમાણે
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૦.
સાહેબ, * આપે મને આજ માન આપ્યું છે, તેથી મારા ઉપર મેટી મેહેરબાની કરી છે. વિલાયતથી આ દેશ આવવું ને અહીંથી ત્યાં જવું એ યુરોપિયન લોકને સહેજ છે. માર્ગમાં અસાધારણ હરકત અથવા દુઃખ પડતાં નથી. હરવર્ષે હજારો અંગ્રેજો એ રસ્તે આવે છે ને જાય છે. હું ખરા દિલથી ને મેટી આતુરતાથી ઈચ્છું છું કે, મારા દેશિ એમને દાખલો પકડે. માણસ એટલે શું તે તેમના જાણવામાં ઈંગ્લાંડ જશે ત્યારેજ આવશે. આ ટેકાણે મળેલા મારા સ્વદેશિઓને મારી મુસાફરીનું વર્ણન સાંભળવાની ઇચ્છા છે, ને તેમાંના ઘણાને અંગ્રેજી બેલી આવડતી નથી માટે મને ગુજરાતીમાં બોલવાની રજા આપે મહેરબાની થશે. સાહેબ,
આજની સભામાં આવ્યાથી મને ખરેખર આનંદ થયો છે. જે દેખાવ હાલ હું જોઉ છું તેથી આપણા દેશ સુધારા વિષેની મારી આશામાં વધારે થયો છે. મને આબરૂ આપવાને તથા મારી સફરનું ખ્યાન સાંભળવાને તમે આવ્યા છે તેથી મારા ઉપર ઘણે આભાર કર્યો છે. મુંબઈ મુક્યા પહેલાં એ મુસાફરી જેવી મને ભારે લાગતી હતી, તેવી હાલ મુદલ લાગતી નથી. એ રસ્તે ધરી છે અને હજારે માણસ આવે જાય છે. આપણા લેકને બહાર પરદેશમાં જવાને મહાવરો નથી તેથી બીક લાગે છે. હું આશા રાખું છું કે, એ બીક થોડા વખતમાં જતી રહેશે. ખાવા પીવા વિશે આપણામાં જાતિભેદ છે માટે આપણને કેટલીક અડચણ પડે છે. પણ તેના બદલામાં જે ફાયદા થાય છે તેની આગળ એ હરકતો કાંઈ લેખામાં નથી. મારી ખાતરી જ થઈ છે કે, આપણા લોકની હાલની દુર્ હાલત સુધારવાને વિલાયત જવાની જરૂર છે. એ કર્યા વિના ચાલે એવું નથી. ત્યાં જવામાં ધર્મભ્રષ્ટ થવાય છે એવું જે બોલે છે તે કેવળ બેટું છે, એ હું મારા પિતાના અનુભવ ઉપરથી કહી શકું છું. મુસાફરીને તથા ત્યાં રહેવાને ખર્ચ ઘણે છે, પણ તે કરી શકે એવા ગૃહસ્થ આપણા દેશમાં છે. તેઓ પિતે જવાને નહિ ધારતા હોય તો બીજાઓને મોકલી શકે એ વિષે લંબાવવાને હાલ જોઈએ તેટલે વખત નથી. મારી મુસાફરી બાબત મહિના લગી હરરોજ ભાષણ કરું તે પણ બધી વાત પુરી થાય નહિ, તે આજે એક કલાકમાં ક્યાંથી થાય? આજ હું તમને ઘણુંજ થોડું કહી શકીશ.
Page #142
--------------------------------------------------------------------------
________________
૧
આ દેશમાં જેમ આપણે વહાણથી મુસાફરી કરતી વેળા ખાવાનું ને પાણી જેડ લઈ જઈએ છિયે, તેજ પ્રમાણે મેં કર્યું હતું. આપણા વહાણો જે કિનારાના બંદરામાં ફરે છે તે વાણીજ માઠી હાલતમાં છે, તેમાં ઉતારના સુખને સારૂ કાંઇ સંભાળ લેતા નથી. વિલાયત જનારાં વહાણમાં તેમ નથી. તેમાં ઉતારૂઓને જેટલું સુખ અપાય તેટલું આપે છે. કેટલાક માણસને દરીઆમાં આગબોટના દોલવાથી દુઃખ થાય છે, તેમ તે થતું નથી. મારી જોડે બ્રાહ્મણ હતું તે એથી જરા હેરાન થયો. મુંબાઈ મુક્યા પછી આઠ દહાડે અમે એડન પહોંચ્યા. એડનમાં થોડું જ જોવાનું છે. ઉજડ ડુંગરે બધે જોવામાં આવે છે. એ જગામાં અંગ્રેજ સરકારનું રાજ્ય છે, ને બ્રાહ્મણ વગેરે હિંદુઓ ત્યાં જાય છે. અહીં મારી આગબોટ સાંજ સુધી રહી. રાતના અમે રાતા સમુદ્રમાં પેઠા, ને સાતમે દિવસે સુવેજ ઉપર ઉતર્યા. ઉતરતાં વારને જ આગગાડીમાં ચડયા, ને છ કલાક નહિ થયા એટલામાં કે શહેરમાં પહોંચ્યા. એ શહેર આ દેશના શહેરોને મળતું છે. રસ્તા સાંકડા ને ધૂળથી ભરેલા. કેટલાક મેટા રજા છે. તેમાં ત્યાંના ભાજી પાદશાહ મહમદઅલીએ બંધાવ્યું છે તે ઘણેજ સુંદર અને મેટો છે. આરસ અને સુનાથી ઘણે જ શોભીતે કર્યો છે. કેરોથી બીજી મંજળ સિકંદિયામાં થાય છે. ત્યાંને પાદશાહને ન મેહેલ મેં જોયે ત્યારે મને એમ લાગ્યું કે, આટલે સુધી આવ્યાની મારી મેહેનત સફળ થઈ, પણ પેરીસન મેહેલ આગળ એ કાંઈ નથી. એ મને પાછળથી પેરીશ ગયો ત્યારે માલમ પડયું. સિકંકિયાના ઘરની તરેહ યુરોપના ઘરોને મળતી છે. અહીંથી અમે બીજી આગબોટમાં બેઠા, ને ચેાથે દિવસે માલટા પહોંચ્યા. અહીં આગબોટ કેઈલા તથા મીઠું પાણી લેવા છ સાત કલાક ઉભી રહે છે. તે વારે ઉતારૂઓ તે બેટ જેવા જાય છે. માલટાથી ચાર દહાડે અમે જીબ્રાલ્ટર પહોંચ્યા. અહીં થોડા કલાક રહીને વહાણ ઉપડયું, તે ઉત્તર આટલાન્ટીક મહાસાગરમાં પિછું. સ્પેનને કાંઠે કાંઠે આગબેટ ચાલતી હતી. એક બે વાર પવનનું જેર પણ વધ્યું હતું. આઠમે દિવસે અમે સાઉધાસ્પટન પહોંચ્યા. દુનિયામાં જે સર્વથી મેટું વહાણ આજ સુધીમાં બંધાયું છે, તે મેં અહીં જોયું. એનું નામ “ગ્રેટ ઇસ્ટરન’ છે. એ એવડું મેટું છે કે, જે ભુમિયા વગર માહે ફરવા ગયા હોઈએ તે ભૂલા પડીયે. આ મકાનને તેમાં મેલીયે તે એના એક ખુણામાં માઈ રહે. એના તુતક ઉપર એક છેડેથી બીજે છેડે ખબર મોકલવાને તાર કર્યો છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૨ • સાઉધામટન શહેર ઈગ્લાંડનું એક બંદર છે. મુંબઈ મુક્યા પછી એક મહિને હું ત્યાં ઉતર્યો. વિલાયતના શહેરની રચના આપણા શેહેરેથી કેવળ જુદીજ છે. ઘરોની બાંધણું માહોલે મહોલે એક સરખી અને સુંદર છે. આપણા ઘરો તેની આગળ ઝુંપડાં છે. ભદર આગળ જેવો રસ્તે પહોળા છે, તેવા ત્યાં બધા છે. વચમાં ગાડી ઘેડાને જણે પથરે બાંધે છે, ને આપણા ઘરની ભય જેવા સાફ રાખે છે. વરસાદ આવે ત્યારે જરા ગંદા થાય પણ તે રહી જાય એટલે પાછા સોજા કરે છે. તેની આસપાસ પહોળા પગ રસ્તા છે. તે મોટા લીસા ચોરસ પથરાના છે, જે આપણા ઘરના ચેક જેવા જણાય છે. સાફ પણ તેવાજ રાખે છે. શેરીયોમાં વચે શોભીતી વાડિયો છે. અહીંના જેવી શેહેર લજાવનારી પિળો ત્યાં કેઈ ઠેકાણે નથી. સઘળા ઘરેને મથાળે ધુમાડિયાના ઉભા નળ દેખાય છે. સર્વ ઘરને કાચની સુંદર બારિયો છે, ને તેઓ ઉંચાં ને મોટાં છે. તે હાડને લીધે બારી બારણાં બંધ રાખવાં પડે છે. દરેક ઘર ઉપર સોનેરી અક્ષરે નંબર પાડ્યા હોય છે. સાઉધામટનથી હું લંડન ગયા. એ શહેરને વિચાર તમારા મનમાં લાવ ઘણું કઠણ છે. એમાં આશરે ૩૫ લાખ માણસની વસ્તી છે. એ ઉપરથી તમે એના વિસ્તારને કાંઈક વિચાર કરી શકશે. દુનિયામાં એના જેટલી દોલત બીજે કઈ ઠેકાણે નથી. જ્યાં લાખ રૂપિયાના ઘણું તે ગરીબમાં ગણાય છે. જ્યાં કરેડાધિપતિ સેંકડે છે, ને લખેસરી તે અગાણુત છે. જયાં ઉચી વરતી રહે છે ત્યાંનાં ઘરે જોતાં ભુખ તરસ બહુ ભુલી જઈએ. લંડનની મુખ્ય દુકાનના ભભકાનાં શા વર્ણન કરું ? પહેલે દિવસે હું શહેરમાં ગયો ત્યારે ત્યાંની ભીડથી હું હબકાઈ ગયે. માણસ ને ગાડી જાણે ઉભરાઈ જાય. આપણે અહીં જાતરા કે મેળે ભરાય છે ત્યાં પણ એવી ભીડ નથી થતી. આમની બસ કરીને મેટી ગાડી થાય છે, તેને બે કે ચાર ઘોડા જોડે છે, ને તે ઉપર ને માંહે મળી ૨૨ કે ૨૪ આદમી બેસે છે. સવારથી તે અરધી રાત સુધી તે લંડનના મુખ્ય રસ્તામાં દેડતી ફરે છે, ને જુજ ભાડે માણસને તેમાં બેસાડે છે. એ ન હોય તે લંડનના વેપાર રોજગારમાં ઘણું હરકત પડત,ને રેહેવાસિયો, બહુ હેરાન થાત. લંડનમાં જેવા કદાવર ને મજબુત ઘડા છે, તે કઈ જગાએ નથી.
' લંડનમાં મેં ઘણુક મોટી ઇમારત, બાગો, પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, નાટકશાળા, મેહેલ વગેરે જોયાં. એ સર્વેનું ખ્યાન કરવાને વખત નથી, ને વખત
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨૩
હોય તે મારી શક્તિ નથી. ત્યાં ટવર નામે એક જુને કિલ્લો છે, તેમાં અંગ્રેજી ઇતિહાસના વાંચનારને કેટલીક મનોરંજક વસ્તુઓનાં ઠેકાણું જોવામાં આવે છે. ત્યાં મેં રાણજીના મુગટે, હીરાના હાર વગેરે શણગાર જોયા. એની કિંમત કરીએ તે કરોડો રૂપિયાની થાય. કેહીનુર (એટલે તેને પારવત) નામે પ્રખ્યાત હીરે મેં ત્યાં જે. એ હીરે મોટી સોપારી જેવડો કે તેથી મોટો છે. એ હરે અસલ આપણા દેશને છે. એવા હીરા કરતાં વધારે વખાણવા જોગ ને આશ્ચર્ય પમાડે તેવી ચીજે લંડનમાં છે. તે જોવાને જેનાથી બની શકે તેમણે જવું જોઈએ. વસ્તુઓ ને મકાને કરતાં ત્યાંના માણસે અને તેમની રીતભાત અને સ્વભાવનું જ્ઞાન મેળવવાની વધારે જરૂર છે, ને તેથી વધારે લાભ છે. આપણું લોક અને ત્યાંના લોક વચ્ચે જે મેટો તફાવત છે તે જોઈને સ્વદેશનું હિત ઇચ્છનારની આંખોમાં આંસુ આવશે. માણસ શબ્દને અર્થ ત્યાંજ સમજાય છે. આપણને માણસને આકાર અને બુદ્ધિ છે પણ માણસનાં ઉત્તમ લક્ષણેમાંના થોડાજ આપણામાં છે એવું ત્યાંની પ્રજાને આપણા લોકો સાથે સરખાવી જતાં તુરત માલમ પડે છે. મારી પક્કી ખાતર નિશા છે કે જ્યાં લગી આપણે દુનિયાની બીજી પ્રજાઓથી વેગળા રહીશું ત્યાં લગી આપણા દેશની સ્થિતિ સારી થવાની નથી, એટલું જ નહિ પણ ઉલટી બગડતી જશે. વખતની ગાસથી હું વધારે કહી શકતો નથી.
નગરશેઠ પ્રેમાભાઇનું ભાષણ. ત્યારપછી નગરશેઠ પ્રેમાભાઈએ ઉભા થઈને કહ્યું કે ભાઈ મહિપતરામ વિલાયતની મહામોટી મુસાફરી લગભગ એક વરસ સુધીની કરી આવ્યા તે વિષેનું ભાષણ તેઓએ આ વખત આ સભાની આગળ તસદી લઈને આપણને સંભળાવ્યું વાસ્તે આપણે તેમને શાબાશી આપવી જોઈએ, ને ઉપકાર માનવો જોઈએ. એજ મહીપતરામે વિલાયત જવામાં પહેલવેલી હિંમત ઘાલીને રસ્તે ખુલ્લે કર્યો છે, તેથી કરીને હવે બીજા આપણા લોને જવાને ઘણી હિંમત આવશે, ને જાણું છું કે હવે જરૂર લોકે જવાને ઉમેદવાર થશે. ભાઈ મહિપતરામ પિતાને અરજ ગયા હતા એમ નથી. આપણા દેશમાં વિદ્યાભ્યાસ વગેરેને સુધારે કરવા સારૂ તથી બીજે કેટલાક પ્રકારના સુધારાને સારૂ, કે નજરે જોવાથી ઘણેજ ખુલાસે થઈ આવે છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આપણે સાહેબ લોકો પાસેથી વિલાયતની ખબરે) તથા વિલાયતની તરફના દેશની રાણુકની ખખરા સાંભળેલી છે. પણ આ મહિપતરામ આપણા દેશીભાઇ તેમના મુખથી આપણે એ દેશની હકીકત તથા લોકા કેવા છે તથા રાજના બદાખત કુવા છે તથા હુન્નર કે વેપાર, કે સુધાઇ કે વિવેક ચતુરાઇ વગેરે સાંભળવાથી આપણા મનમાં ધણીજ અસર કરે છે એમાં કાંઇ પણ સંધે નથી.
આપણા લોકાની ખસૂસ આવા વિલાયત જેવા મુલક એવા લાયક છે, કેમકે દુનિયામાં એવા મુલક ચેાડાજ હશે.
મહિપતરામે એ ઘણુંજ ટુકામાં ભાષણ કર્યું છે, કેમકે શે! વખત લાગે તે કારણથી પણ હું ધારું છું કે જે મહિપતરામભાઈ કરીથી ખીછ વખત તસદી લેખને બાકીનું ભાષણ કહી સંભળાવે તેા હું તથા- આ સભાના લાક સાંભળવાને ઘણા ખુશી છીચે. ઘણીવાર સુધી ખેલતાં સભાને ખોટી રહેવું પડે છે માટે હું હવે બેસવાની રજા લઊ છું.
દલપતરામ ડાહ્યાભાઈનું ભાષણુ,
ત્યારપછી દલપતરામ ડાહ્યાભાએ નગરશેઠ પ્રેમાભાઈના મતને ટેકા આપીને કહ્યું કેઃ——
હુ' પ્રેમાભાઈ શેઠના મતને મળતા છું અને જેમ કોઇ ગરીબ માણસને માટા સાહુકારના પ્રસંગ થયાથી મેાટા મોટા વેપાર કરતાં આવડે છે અને પછી પેાતે શ્રીમંત થાય છે. તેમજ વિલાયતમાં કરડેાપતિ સાહુકારા છે; તેના આગળ આપણા દેશના સાહુકારે! સાધારણ જેવા લાગશે માટે જ્યારે વિલાયતમાં જઇને ત્યાંના સાહુકારાના વેપારની રીત આપણા દેશીયા શિખશે ત્યારે કોઈ વખતે તેમાંના પણ કોઇ ત્યાંના જેવા શ્રીમંત થશે.
તેમજ આગગાડી, વિજળીના તાર એ વીગેરે હુન્નર શોધી કાઢવાનું પણ ત્યારેજ શિખશે. માટે દેશિયાને વિલાયતમાં જવાની ઘણી જરૂરી છે.
ત્યાં જવામાં ત્રણ પ્રકારની અડચણા ધારતા હતા. એક તે। જતાં આવતાં કેટલું ખર્ચ થશે તે ખરાખર ચાકરી થઇ નહોતી. તે મહિપતરામ ભાઈના જઇ આવવાથી ખાતરી થઈ છે કે શ. ૨૦૦૦) માં પણ જઇ આવી શકાય બીજું એ કે કેટલાએક ધારતા હતા કે આપણને મુંબઇના પાણીથી પશુ વિકાર થાય છે. તા વિલાયતનું પાણી મા કેમ આવે અને ત્યાં
Page #146
--------------------------------------------------------------------------
________________
અતિશે ટાઢ પડે છે તેથી આપણાથી ત્યાં રહી શકાય કે નહિ. અન્ન ખાઈને ત્યાં જવાય કે નહિ, તે વિશે સંશય હતું તે હવે મટયો કેમકે મહિપતરામ હતા તેથી શરીર સારા થઈ આવ્યા દેખાય છે.
ત્રીજું એ કે ત્યાં હિંદુ ધર્મ સચવાય કે નહિ એ શક હતા તે પણ મહિપતરામને કહેવાથી મટે છે. આપણા ઘણા લેકેને તે ખાતરી હશે કે મહિપતરામ સત્યવાદી છે. જુઠું બોલતા નથી. તે જાણવું કે ત્યાં જતાં આપણે ધારતા હતા એટલી અડચણે હેત તે તે કહ્યા વિના રહેત નહિ.
હિંદુશાસ્ત્રમાં પાળવાના આચાર ચાર પ્રસંગે જુદી જુદી રીતે કહેલા છે.
સાથે શુદ્ધ સમાચારચાર પરગ્રહ
આતુરાનાચાર: પાથે શૂદ્રવદાચરેત છે ૧૫ અથ–પોતે સ્વતંત્ર હેઈયે ત્યારે શુદ્ધ સારે આચાર પળાય, પારકે ઘેર તો અર્ધી આચાર પળાય;
. મંદવાડમાં આચાર પળાય નહિ.
અને મુસાફરીમાં શની પેઠે આચરવું. ૧ જેણે મુસાફરી કરી નથી તે એમ જાણે છે કે આપણા ઘરમાં દેવસેવ. હે. તે ઓરડીમાં અંગરખુ કે પાઘડી પહેરીને જવાયજ નહિ. પણ જે મુસાફરી કરે છે તેને ખબર છે કે એજ દેવસેવા બચકામાં બાંધી. લઈને જોડા પહેરીને તે બચકે ઉપાડીને ચાલવું પડે.
મુંબઈ સુધી જતાં જેટલી અડચણે પડે છે તેથી ઓછી પણ વધારે. ધર્મની અડચણ, વિલાયતમાં જતાં પડતી હોય એવું જણાતું નથી એવી. ખાતરી મહિપતરામભાઈએ કરી આપી, માટે તેમને માન આપવું એગ્ય છે.
રસ્તામાં કોઈ ઠેકાણે ઢીંચણ સમાણું પાણી ભર્યું હોય, પણ ઘણું ઉં હશે એવા વહેમથી ઘણા મુસાફરો અટકી રહ્યા હોય તે વેળાએ કોઈ બહાદુરી કરીને તે પાણીમાં આગળ ચાલે તેને પણ માન આપવું જોઈએ. ત્યારે મહિપતરામભાઈએ ખરેખરૂં મેટું કામ કર્યું છે. . .
સારું કામ કરનારને પણ કોઈ વખતે લોકે પ્રતિકુળ થાય છે પણ પછીથી તેને ઘણી કીતિ મળે છે. નરસિંહ મહેતાના પક્ષમાં તે વખતે
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૬
એકે નાગર નહાતા અને મહેતાજી કાંઈ ખાટુ કામ કરતા નહાતા. તાપણુ વગર કારણે લોકોએ તેને ધણી હરકતો કરી હતી.
હવે આ સમે મહેતાજીના વંશના નથી તેએ પણ કેટલાએક કહે છે કે અમે તેના વંશના યે અને તે વક્તે હરકત કરી હશે. તેઓને સધળા લોકો ધિકારે છે. ચેરી, જારી, ખુન વગેરે ખારું કામ કર્યું હોય તેને શરમાવા જેવું અને પસ્તાવા કરવા જેવું છે પણ સાફ કામ કરનારને લેાકેા -હરકત કરે તેથી તેને શરમાવા જેવું, કે પસ્તાવા જેવું નથી. અને હવે તે વિલાયતમાં જતાંઆવતાનું ખર્ચ આપનાર કોઈ હોય તે ત્યાં જવા સારૂં ઘણા તૈયાર છે પણ એ કામનું પહેલું માન મહિપતરામને ધટે છે.
સભાસદે આપણે ણિયે કે વર્ષોંના ત્રણસે પાસ દહાડા જેવા આજના દહાડાય છે પણુ એમ નથી. આજને દહાડે તે! ઇતિહાસમાં લખી રાખવા લાયક થશે અને આપણી પ્રજાની પ્રજા થશે; તે પણ સભારશે કે વિલાયતમાં જતાં આપણા લોકો ઘણા વહેમ રાખતા હતા તે સમે મહિપતરામભાઈ બહાદુરી કરીને જઈ આવ્યા તેને માન આપવા સારૂં હિમાભાઈ ઈન્સ્ટિટયુટમાં મેોટી સભા ભરાઈ હતી. એમ સંભારશે.
રાવસાહેબનું ભાષણ થઇ રહ્યા પછી નગરશેઠ પ્રેમાભાઇ હિમાભાઇ તથા કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈ વિગેરે ઉપર લખ્યા મુજબ ભાષણ કર્યા અને તે સાથે સભાની વતી તેમને થૂંક આપવાની દરખાસ્ત કરી ત્યારે સભાપતિ ડાક્તર વાઈલી સાહેબ નીચે મુજબ ખેલ્યા.
ભાઈ મહિપતરામ–સલાની તરફથી આપને થેંક આપવામાં મને ધણા આનંદ ઉપજે છે. આપનું ભાષણ સર્વે ઘણુંજ ધ્યાન દઈને એક ચીત સાંભળ્યું. ધણાને આપે મેહા પમાડયા છે. શ્રોતાઓના મનને ચમકારી વાતા અને નવા વિચારોથી આપે રંજન કરી નાંખ્યા છે. સારા માણસના મનમાં ઈર્ષાં ઉત્પન્ન થાય એવી હાલ તમારી સ્થિતિ છે. હુ આશા રાખું છું કે, તમારા દાખલાની સત્તા બીજા ઉપર સારી અસર કરશે, અને તેઓ તમારી પેઠે હિંમત ભરશે. આપના જેવા ચંચળ મનના અને આગ્રહી પુરૂષા જે એક એકનાં ખભા પકડીને હીંડવાને બદલે પોતાની મેળે જીવે અને અવલોકન કરી શકે તે તમારા દાખલેો પકડશે, પોતાની નિરીક્ષાના ળે! સ્વદેશિયાને જાહેર કરવાની તેને વડે દેશને
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૭ ફાયદા કરવાની જેની શક્તિ ને ખુશી છે, તેઓ ઉપર આપનું દૃષ્ટાંત વ્યર્થ જશે નહિ.
પછી પાન, બીડાં, ફુલના ગેટા, ગુલાબજળ સભાસદોને આપ્યા ને નવ વાગ્યા પછી સભા બરખાસ્ત થઈ. એ સભામાં આશરે ૨૫૦ સભાસદો બિરાજ્યા હતા. અને જગાની સંકડાશને લીધે કેટલાક સારા સારા માણસોને પણ નીચેના હાલમાં ઉભા રહેવું પડયું હતું.
કવિત, વિચરી વિલાયતમાં લાયક વિલક્યા લેક, વિલોકયાં વિશાળ સૃહિવાળાં વળા ગામ તે; મેળવ્યું વિશેષ જ્ઞાન મેળવ્યું વિશેષ માન, મેળવ્યું વિશેષ દેશ હિતકારી કામને. જાણ ન હતા પંથ, જોઇને જાણીતા થયે, જાણુતિ થઈને કીધા જાણતા તમામને મેટું એણે કીધું કામ માટે દેશે મેટું માન; મોટા મેટા મહિપતિ મહિપતરામને. ૧ સંભારી સંભાી ભારી ભારી શુભકારી કામને. સંભારી સંભારી છે આભારી એના નામને વખાણ વખાણું હખ આપી રાજારાણી સુધા; વદશે સુવાણ શાણું જાણું એની હામને. પરઉપકારી કામ કરી કઇ નઇકાશ, કરી, નરનારી ધારી ધારી દેશે ધામને, મોટું એણે કીધું કામ માટે દેશ માટે માન, મેટા રેહા મહિપતિ મહિપતરામને
Page #149
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫
પ્રાચીન કાવ્યનું સંશોધન અને પ્રકાશન
X X X it is strange to read that the great majority of those ( papyri) which have been received have been found in the rubbish heaps of various towns. Apparently the Egyption had not appreciated the wisdom of using fire to get rid of his papyrus records, bills, letters and so forth, and was content to throw them out with his rubbish sometimes, however, tearing them in pieces before so doing."
[The Romance of Archælogy p. 82-83). આપણુ દેશને પ્રાચીન ઇતિહાસ જે અંધકારમાં ઢંકાયલ હતો. તેને ફરી વ્યવસ્થિત કરી ક્રમાનુસાર તેના વાસ્તવિક સ્વરૂપમાં રજુ કરવામાં જાના અવશે જેવાં કે સિક્કા, તામ્રપત્રો, શિલાલેખે, મુદ્રા, સ્થાપત્ય, મૂત્તિઓ અને હાથમતે બહુ કિમતી નિવડયાં છે અને અન્ય ખાત્રી લાયક માહિતી વા સાધનના અભાવે એજ વસ્તુઓ ખરેખરી મદદગાર અને ઉપયોગી જણાઈ છે; અને તેના આધાર ઉપર આખા વંશને વંશ ઈતિહાસ રચાય છે. તાજેતરમાં સિંધ પ્રદેશમાં પહેરેનાં ખોદકામથી જે અવશેષો પ્રાપ્ત થયા છે અને જે માહિતી ઉપલબ્ધ થઈ છે તે પ્રાચીન જગત અને સંસ્કૃતિ ઉપર અપૂર્વ પ્રકાશ પાડે છે. એટલું જ નહિ પણ તે શોધ હિંદુસ્તાનના પ્રાચીન ઇતિહાસની કાળ મર્યાદા છેક ઈ. સ. પૂર્વે ૪૦૦૦ વર્ષ સુધી લઈ જવામાં સહાયક નિવડી છે; એટલી. તેની પ્રાચીનતા પુરાતત્વવિદે પૂર્વે સ્વીકારતા નહતા.
મહારાજા અશોકના શિલાલેખે, હિન્દના ચારે ખુણામાં મળી આવેલા. છે, તે મૈર્ય સામ્રાજ્યના રાજ્ય વિસ્તાર નિશ્ચિત કરવામાં મદદગાર થયા છે; અને પશ્ચિમ હિન્દના રાજકત ક્ષત્રપોને વૃત્તાંત એમના સિક્કાઓ ઉપરથી જ ઉપજાવી કઢાવે છે; તેમ વલ્લભી રાજઓના તામ્રપત્ર પરથી તત્કાલીન
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૨૯
રાજતંત્ર વિષે ઉપયુક્ત હકીકત તારવવામાં આવી છે અને ચાવડા, સેલંકી તથા વાઘેલા રાજાઓને સમગ્ર ઇતિહાસ અવલોકવાને ફક્ત જૈન ઈતિહાસ, સાહિત્ય અને ધર્મ ગ્રંથે ઉપયોગી થયા છે.
આ વસ્તુઓનું મૂલ્ય વા ઉપયોગિતા પૂરી સમજવામાં નહિ તેથી આપણે અજ્ઞાનતામાં એ સાધનેને ઘણે નાશ થવા દીધું છે. હજી પણ જાગૃત થઈ એ મહત્વની અને કિંમતી વસ્તુઓના સંગ્રહ અને સંરક્ષણ સારૂ ચાંપતા ઈલાજે હાથ ધરીએ તો આપણું પ્રાચીન ઇતિહાસના જે અંડાએ ખૂટે છે તે મેળવવા આપણે શક્તિમાન થઈએ.
પૂર્વના ઘણાખરા દેશો, જેવા કે ઇસ, પેલેસ્ટાઈન, ખાઠિયા, ઈરાન, ઇરાક તેમ યુરોપમાં ગ્રીસ અને રેમને ઇતિહાસ લુપ્ત થયલે તેને એ ભાગમાં પદ્ધતિસર અને સમજપૂર્વક ખોદકામ થઈને, ત્યાંથી પ્રાપ્ત થયેલી અનેક પ્રકારની ચીજો અને ઈષ્ટિક લેખો વગેરે પૂર્વને વૃત્તાંતે પરથી, ખંડિત પણ પ્રાચીન ભવ્યતાને ખ્યાલ આપ-ફરી ઉપજાવી કઢાયો છે અને તે ભૂતકાળને અલાદીનની ગુફાની પેઠે આપણી આંખ સમક્ષ ખડે કરી આપણને સાનંદાશ્ચર્ય પમાડે છે.
ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં કર્નલ ટોડે રાજસ્થાનને ઈતિહાસ રચી આપણને રાજપુત સંસ્કૃતિ અને શૈર્યને પરિચય કરાવ્ય; મહારાષ્ટ્રની મહત્તા ગ્રાન્ટ ડફે દશવી; સર જાન માલેકમે મધ્ય પ્રાંતને ઇતિહાસ રસિક રીતે ગૂં; અને ગુજરાતનું ગૌરવ અલેકઝાંડર કિન્લોક ફોર્બસે જૈન રાસાઓ પરથી રાસમાળાનું પુસ્તક તૈયાર કરીને જગતને બતાવ્યું. ગુજરાતને ઈતિહાસ લખવાને એ પ્રથમ પ્રયત્ન હતો. તેનાં સાધનો પણ પૂરાં સંગ્રહાયેલા નહિ કે જાણવામાં નહિ તેથી ફૉર્બસે ગુજરાતનો ઇતિહાસ ચાવડા વંશથી શરૂ કર્યો હતો. પણ ગિરનાર પરના લેખની ભાળ લાગતાં અને ક્ષત્રપ હાકેમેના સિક્કાઓ મળી આવતાં, એટલું નક્કી થયું કે ઈસ્વી સન પૂર્વે મિર્થ રાજાની રાજ્યસીમા પશ્ચિમ હિન્દુસ્તાનમાં એક જુનાગઢ સુધી વિસ્તરી હતી.
એ ઐતિહાસિક માહિતી અને સાધનસામગ્રી મેળવવામાં ફોર્બસને કેવી મુસિબતે નડેલી અને કેટલે શ્રમ ઉઠાવ પડેલો એ બીના ઇતિહાસ રસિકોને સુવિદિત છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૦
- કવિ દલપતરામનું કાવ્યદેહન વાંચીને આપણે સૈ રાચીએ છીએ; પણ એમાંના કવિઓનાં પુસ્તકોની હાથપ્રત પ્રાપ્ત કરતાં એસાઈટીને ઘેડી તકલીફ પડેલી નહિ. કઈ તરફથી ખબર મળે કે અમુક પુસ્તક ફલાણ પાસે છે તે ત્યાં જઈ તપાસ કરવામાં આવે; પરંતુ પ્રથમ તે તેને નકારમાંજ ઉત્તર મળે; પણ ધીમે ધીમે તેને મનાવીને અને સિફતથી કામ લેતાં, તેનું મન કંઈક પલળે; તે પુસ્તક હોવાનું પોતે કબુલે અને બહુ દબાણ થાય ત્યારે તે પુસ્તક બતાવે પણ તે કદિ બહાર તે આપે નહિ. માત્ર તેની નકલ કરી લેવા; અને તે પણ કચવાતે મને હા પાડે. આવી પરિસ્થિતિમાં હાથપ્રતે મેળવવી અને તેને સંગ્રહ કરવો એ સહેલું અને સરળ કાર્ય નહોતું અને આ મુશ્કેલી લક્ષમાં લઇને સોસાઈટીના તે કાળના કાર્યકર્તાઓ જે કઈ જુની પ્રતને પ મળતે કે તુરત તેની નકલ કરાવી લેવા ઘટતી તજવીજ કરતા હતા. આમ સોસાઈટીમાં હાથપ્રતોને સંગ્રહ શરૂઆતમાં મુખ્યત્વે નકલ કરેલી પ્રતેિને હતે. મૂળ પ્રતે તે પ્રમાણમાં જૂજ મળતી; અને તે માટે ભારે લાગવગ લગાડવી પડતી કે પુષ્કળ પૈસા આપવા પડતા હતા. આ હકીકત પરથી જોઈ શકાશે કે ગુજરાતી કાવ્યદોહનના ત્રણ ભાગ તૈયાર કરવામાં કવિ દલપરામને કેટકેટલો શ્રમ લેવો પડયો હશે. એ સંજોગોમાં એ કાવ્યદેહનનાં પુસ્તકનું એકલું સંપાદન કાર્ય જ આપણું ઉપકારનું કારણ થઈ પડે; પણ કવિશ્રીએ આપણું એ પ્રાચીન કાવ્ય સાહિત્યની ફૂલગુંથણી એવી રસમય અને ફોરમભરી કરેલી છે કે જેટલી તે જ્ઞાનબોધક અને આલ્હાદક તેટલીજ નીતિષક અને બળ પ્રેરક જણાઈ છે. એમાં તેની મહત્તા રહેલી છે. એની લોકપ્રિયતાનું કારણ પણ એજ હતું. આ પ્રમાણે પ્રાચીન કાવ્ય સાહિત્ય સુલભ કરવાની સાથે ઉતમ વાચન સાહિત્ય પૂરું પાડવાને સાઇટીને હેતુ ઉપરોક્ત ગ્રંથદ્વારા ફલીભૂત થતો હતો.
ત્યારબાદ સરકારે જુના સંસ્કૃત ગ્રંથની તપાસ, નોંધ અને સંગ્રહ કાર્ય ઉપાડી લીધું હતું, અને એ તપાસ દરમિયાન જે કિમતી પુસ્તકો પ્રાપ્ત થયાં તે અહિં સંગ્રહી અને સાચવી નહિ રાખતાં તે યુરેપ લઈ જવા વિદેશી વિદ્વાનોને છૂટ અપાઈ હતી. એ રીતે આપણું અઢળક ધનઆપણે એ અમૂલ્ય અને અપ્રાપ્ય પ્રાચીન વારસ-પરદેશ ઘસડાઈ ગયું હતું, તે અટકાવવાને પુનાની સાર્વજનિક સભાએ વિરોધ પણ કર્યો હતો.*
• જુઓ સાર્વજનિક સભાનું માસિક જર્નર, વર્ષ ૧૮૮૨-૮૩.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૧
તેના પરિણામે અત્યારે એવી પરિસ્થિતિ ઉદ્ભવી છે કે આપણા દેશના સાહિત્ય, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર અને સ ંસ્કૃતિનાં પુસ્તકોની આપણને ઇંગ્લાંડ, ફ્રાંસ, જર્મની, ઇટાલિ આદિ દેશનાં પુસ્તક સંગ્રહો જોવા અને તપાસવા જવું પડે છે.
નવશિક્ષિત વર્ગોનું પ્રસ્તુત વિષય પ્રતિ ધ્યાન જતાં, તેમના તરફથી સાસાટીને તે ગાળામાં જીનાં પુસ્તકાના સંગ્રહ કરવા અને તે પુસ્તકોનું સશેાધન કરાવી છપાવવાને સૂચના થવા માંડી હતી. અને સાસાઇટીના છાપેલા રીપોર્ટમાં નોંધેલી વિગતા પરથી જણાય છે કે તેના સંચાલકો જીનાં પુસ્તકાની હાથપ્રતા મેળવવા બનતા પ્રયાસ કરતા હતા. સન ૧૮૮૧ ના રીપોર્ટ માં નીચેની હાથપ્રતે ખરીદ કર્યોની નાંધ મળે છેઃ
પુસ્તકનું નામ.
પ્રબંધ ચિંતામણી, ભાજપ્રબંધ
પ્રબંધ રત્નમાળ
નરભેરામની કવિતા
કુમારપાળ ચરિત્ર
ભડળી વાક્ય શારીર સંગ્રહ નિબંધ ભાજ પ્રશ્ન ધરાજ [સટીક] પ્રબંધ ચતુર્વિશતિ ક્ષેમકુતુહલ ગ્રંથ-પાકશાસ્ત્ર
ધર્માંરણ્ય–માઢપુરાણુ સુકૃત સંકિર્તનમ્ (કાવ્ય)
(
સંસ્કૃત )
(
)
39
(ગુજરાતી)
( સંસ્કૃત ) સંસ્કૃત અને ગુજરાતી ) ( સંસ્કૃત )
( સંસ્કૃત )
(
(
(
29
""
29
99
જીની પ્રતા સારૂ મ્યુઝિયમા અને
>
)
કિમત.
9-9.8-19
૨-૬-૦
—}—
૨૦-૮-૦
—{~。
૭-૧૦-૧૧
૯૦૭–૧
૧૨-૪-૦
૪—૬—૯
૨}~૭-૯
૨-૧૨-૬
૮૩-૧૦-૮
આ પુસ્તકા કેવી રીતે ખરીદ થતાં તેને કંઇક ખ્યાલ આવવા લહીઆ ઝવેરલાલ જીવણલાલની હાથપ્રતે લેવાના સંબંધમાં સરદાર ભેાળાનાથભાઇએ સેક્રેટરીને લખી માકલેલે અભિપ્રાય કંઇક મદદગાર થશેઃ—
રસસિ :–“ જીના પુસ્તકનો સંગ્રહ કરી રાખવા તરીકે એ પુસ્તક સાસાઇટીએ રાખવું હાય તો અસલ પુસ્તક ઘેાડી કિંમતમાં આવતું હાય તા ખરીદ કરવું. એ ઉપરથી એટલું જણાય છે કે અમુક વખતમાં વસે ગામમાં પાટીદારમાં વેણીદાસ શ્રીજ ભાષામાં કવિ થઇ ગયા છે. ભાષા
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ઘણી ઉત્તમ પ્રકારની નથી પણ ડીક છે. એ પુસ્તક લખવાના ખરચ આશરે રૂા. ૨૫ થાય. તે એટલા બધા ખરચીને એ પુસ્તક લખાવવું એમ મારી નજરમાં આવતું નથી. પણ બીજા મેરેને એ પુસ્તક બતાવવું અને બહુ મતે જે કરે તે પ્રમાણે કરવું. ( તા. ૭–૮–૮૩ ).
""
આવા પ્રકારની બીજી માગણી નિડયાદના વતની ચતુરભાઈ શંકરભાઈ પટેલે તેમની પાસેના જીનાં પુસ્તકાના સંગ્રહ સાસાઈટીને વેચી દેવા કરી હતી પણ તે ગ્રંથાની કિંમત બહુ ભારે અને માંઘી હાવાથી એ વાત પડતી મૂકાઈ હતી.
66
કવિ દલપતરામના નિવૃત્ત થયા પછી બુદ્ધિપ્રકાશનું કાર્ય મંદ પડયું હતું તેથી સ્વસ્થ ઝવેરીલાલને બુદ્ધિપ્રકાશનું સંપાદન કાર્ય ઉપાડી લેવા કમિટી તરફથી વિનીત કરવામાં આવી હતી; પણ એ પ્રવૃત્તિ પાતે લઈ નહિ શકે એવા ઉત્તર લખતાં એમણે સોસાઈટીને બુદ્ધિપ્રકાશમાં પ્રાચીન કાવ્યેા કટકે કટકે છાપવા સૂચવ્યું હતું. એમના તે શબ્દો નીચે પ્રમાણે હતા: I would take this opportunity of suggesting to the Managing Committee of your Society and to yourself the desirability of publishing in the magazine by monthly instalments, such of the works of the oid Gujarati poets and divines as may be in the possession of the Society with critical or explanatory notes and then issuing them, when complete, in the form of books.
.
'
’સન ૧૮૮૪ માં સ્વસ્થ માણેકલાલ સાકરલાલ દેસાઇએ મેનેજીંગ કિમેટીને સે!સાઇટીનું કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિ વિસ્તારવા એક લાંબે પત્ર લખી મે કયે! તે., તેમાં પ્રસ્તુત મુદ્દા પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું,
"It may not therefore be considered improper that the Society should assist or inaugurate the certain formation of a class of Gujarati scholars by editing older books, as well as by annotating and publish. ing them. ' ( March 1884. )
પ્રાચીન કાવ્ય સાહિત્ય, ઇતિયાસ, પુરાતત્વ, ભાષાાસ્ત્ર વગેરે વિષએમાં સ્વસ્થ હરલાલ હૈદરાય બહુ રસ લેતા અને એ વિષયે પર
Page #154
--------------------------------------------------------------------------
________________
હરિલાલ હર્ષદરાય ધ્રુવ
Page #155
--------------------------------------------------------------------------
________________
મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૩૩ સંખ્યાબંધ એમના લેખે બુદ્ધિપ્રકાશમાં લખેલા મળી આવે છે. ગઈ સદીની છેલ્લી વીસીમાં એમની સાહિત્ય પ્રવૃત્તિ મહાત્વાકાંક્ષાભરી અને આગળ પડતી તેમ મહત્વની અને નવી નવી માહિતી આપનારી હતી. તે પ્રવૃત્તિ એટલી પ્રતિષ્ઠાવાળી જણાઈ હતી કે એમને સ્ટોકહોમમાં ભરાયેલી પર્વાત્ય પરિષદમાં વડેદરા રાજ્યના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. મુંબઈ યુનિવર્સિટી તરફથી વિલ્સન ફાઈલોલોજીકલ વ્યાખ્યાને આપવાનું માન મેળવનાર એ પહેલા ગુજરાતી હતા; તેમ મુગ્ધાવધ ઓક્તિક અને ભૂમિતિનાં સંસ્કૃત પુસ્તક પ્રતિ વિદઠર્ગનું ધ્યાન ખેંચવાને યશ એમને છે. ભૂમિતિનું પુસ્તક એમના અવસાન બાદ સ્વર્ગસ્થ કમળાશંકરે મુંબાઈ સંસ્કૃત સિરિઝમાં એડિટ કર્યું હતું; અને મુગ્ધાવબોધ ઐક્તિકને હરિલાલે
પ્રાચીન રત્નમાળા” એ નામથી એક ગ્રંથમાળા પિતા તરફથી છે, તે માળાના પ્રથમ રત્ન તરીકે પ્રસિદ્ધ કર્યું હતું, તેમાં પ્રાચીન ગુજરાતી સાહિત્ય વિષે કેટલાંક ચર્ચાપત્રો અને લેખે એમણે મુંબાઈના વર્તમાનપત્રમાં લખેલા તે પણ ભેગા થયા હતા.
કંઈક નવીન માહિતી કે લેખ ઉપલબ્ધ થતાં, તેઓ તેના પ્રકાશન માટે બહુ અધીરા થઈ જતા; અને એમના એ ઉતાવળા સ્વભાવને લઈને મુગ્ધાવધ ઓક્તિકને એક જુના ગુજરાતી વ્યાકરણ તરીકે એમણે પરિચય કરાવ્યો હતો, તેમજ તેમાંના “ઐક્તિક” શબ્દને ભૂલથી “નૈતિક” શબ્દ વાંચ્યો હતો. વસ્તુત તે પુસ્તક બાળકોને શિખવવાનું ગુજરાતી પર્યાયવાળું સંસ્કૃત વ્યાકરણ હતું. એ ભૂલની સાક્ષરશ્રી નરસિંહરાવભાઈએ તેજ વખતે ઈન્ડિયન એન્ટીકવેરી (Indian Antiquary) નામના અંગ્રેજી માસિકમાં સખ્ત ખબર લીધી હતી; અને દી. બા. કેશવલાલભાઈએ પણ એ ગ્રંથની સમાલોચના બુદ્ધિપ્રકાશમાં કરી હતી. તે લેખ આપણી ભાષાના અભ્યાસીએ વાંચવા જેવું છે.
હરિલાલભાઈ આ પ્રમાણે સાહિત્યાકાશમાં એક મોટા ગ્રહની પેઠે : ખૂબ પ્રકાશમાન અને ઝળહળતા હતા અને સંસાઈટી માટે એટલું બધું મમત્વ ધરાવતા કે તેની પ્રતિષ્ઠા વધે એવાં કાર્યો ઉપાડી લેવા તેઓ વારંવાર ઓનરરી સેક્રેટરીને સૂચનાઓ લખી મોકલતા. એવો એક પત્ર મુંબાઈ સંસ્કૃત સિરિઝના ધોરણે પ્રાચીન ગુજરાતી કાવ્યમાળા સોસાઈટી તરફથી શરૂ કરવા તેમણે લખ્યો હતે, તે પ્રસ્તુત વિષયના અંગે તેમ બીજી રીતે મનનીય હોઈ તે આખો આપ્યો છે.
• બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૧ ૫. ૧૭૦.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૪
રાવસાહેબ મહીપતરામ રૂપરામ ઓનરરી સેક્રેટરી, ગુ. વ. સાઈટી,
અમદાવાદ, મહેરબાન સાહેબ,
સલામ સાથે નમ્રતાપૂર્વક વિનતિ કે આપણું સસાઈટી ગુજરાતી ભાષાની અભિવૃદ્ધિને માટે સ્થાપના થઈ છે. અને એના બીજા ઉદ્દેશની સાથે આપણે પ્રજા અને ભાષાના ઇતિહાસની શેધ પાછળ તેણે પોતાની વૃત્તિ અને સંપત્તિ લગાડવાને છે એમ મારું સમજવું છે. આજ ઉદ્દેશથી આપણી સોસાઈટીના પુસ્તક સંગ્રહમાં આ બાબતને લગતાં સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષાનાં લિખિત પુસ્તકને સંગ્રહ કરવામાં આવ્યો છે. અને જેમ મળતાં જાય છે તેમ નવાં પુસ્તકમાં સંઘરવામાં આવતાં જાય છે. આવાજ કાંઈ ઉદ્દેશથી શાસ્ત્રી વ્રજલાલને હાથે ગુજરાતી ભાષાના ઇતિહાસને ઈનામી નિબંધ લખાવવામાં આવ્યો હતો. અને આવાજ હેતુથી ગૂજરાતી ભાષાના કવિની કવિતાને સંગ્રહ સરકારે કાવ્યદેહન રૂપે છપાવ્યો ત્યારે તેમાં આપણે કવીશ્વર દલપતરામ હસ્તક તેમાં મદદ આપવામાં આવી હતી.
પણ ગૂજરાતી પ્રજા અને ભાષાના ઈતિહાસ સંબંધી જેવો પરદેશીઓથી શોધ થયું છે તે શોધ કરવાને આપણી સંસાઈટી શકિતમાન થઈ નથી. અને કદાચ તેને માટે જોઈએ તેવો પ્રયત્ન પણ કવચિતજ થયો હશે અને થયો હશે તે વિરલજ.
આપણું એસાઈટીએ આ બાબતમાં મુંબાઈ, કલકત્તા, વિલાયત આદિની રોયલ એશિયાટિક સોસાઇટીઓ અથવા યૂરેપ અમેરિકાની ઓરિવંટલ સાઈટીઓને દાખલે લેવો જરૂરી છે. અને તેનું રૂપ તેણે પકડવું ઘટે છે. તેને માન મરતબે, તેની પ્રતિષ્ઠા અને તેની ઉપયોગિતા એટલી બધી વધારવી જરૂર છે કે એમ નહિ કે આપણે કેઈને મેંબર થાઓ એમ કહેવા જવું પડે. પણ બીજા વિદ્વાન આદિ જને પિતાની મેળે મેંબર થાય અને તેમ થવામાં પિતાને માન સમજે. આમ થવાને સારુ તેને કંઈક પશ્ચિમની વિદ્યા અને સુધારાને રંગ દેવો ઘટે છે.
વળી આપણી સોસાઇટીને મોભાદાર અને વજનદાર કરવાને આપણા પ્રશસ્ત વિદ્વાનને ઓનરરી મેઅર કરવા ઉચિત છે. જેવા કે ૧. પંડિત
Page #158
--------------------------------------------------------------------------
________________
*१३५
હરિલાલ હર્ષદરાય ધ્રુવને પત્ર.
Marsh ma 15.20dirHimsin ansa
/1150२६६ atta M IRM ANTaiti Irestin indian 1-सि FAN ARTMarnai "१५६YANMARINAMying MAMATAM"., भारी "R.GL L4. ग. राम: । रा. aadu EMAIAAImantri १. Sai n "RMEn,
Locher "mitus ४५.२ .
१ /Aaratal 30. M
itanc foTera.06: M irmire
12 / 3324NERA/M6. a,#Rai MMilitatin . 1021:14764846: १५ MAMESHA Rai//tin Frepairjan - 10/22M3५ia भ६३५Mail sat/
4 से 40. Nita
Mina14, 11/25 innar hairsMakhmongrM१ . साधा ? 2614 10
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ભગવાનલાલ ઈદ્ધિજી, જેમની વિદ્વત્તા જોઈ યુરોપની સાઈટીઓ અને યુનિવરસીટીએ તેમને માન આપવાને સરસાઇ કરી રહી છે. ૨. ફેસર રામકૃષ્ણ ગેપાળ ભાંડારકર જેમણે વિલ્સન ફાઇલોલોજીકલ લેકચરમાં આપણું સમક્ષ ઇતિહાસ અને ભાષાજ્ઞાન ઉપર કંઈક પ્રકાશ પાડે છે, અને જેમણે આપણુ ગૂજર વલ્લભી આદિ વંશના તામ્રપટ આદિ લેખો ઉપર બોધક અને શોધક વાર્તિક લખ્યાં છે. ૩. ૪. જૂનાગઢમાં વલ્લભજી આચાર્ય અને મણિશંકર કરીને વિદ્વાને છે તેઓ પણ આપણી પ્રાચીન બાબતેની શોધમાં સારા નિપુણ છે. અને ૫. પંડિત ગટુલાલજી એ સિવાય પણ બીજા વિદ્વાનેનાં નામ આપણી મેનેજીંગ કમીટિજ કાઢી શકશે. એમને ઓનરરી મેંબર કરવાની સાથે તેને પત્ર લખાય તેમાં એમની સાનુકૂળતા અને સહાય માગવામાં આવવી જોઇએ.
વળી એમજ નહિ કે આવાનેજ અને તેઓ દેશીઓનેજ મેંબર હેનરરી મેંબર કરી અટકવું. પ્રોફેસર વસવર્થ, દાક્તર હંટર, મી. હ્યુમ, પ્રેફેસર દાદાભાઈ, મી. તેલંગ, મી. પીરઝશા મહેતા, મી. નવરોજજી ફરદુનજી જેવા આપણા દેશના રાજદ્વારી સ્થિતિ સુધારનારા અથવા મિત્રોને પણ તેવા માનની ઇનાયત કરવી. ભારતમિત્ર લોર્ડ રિપન જેવાને તેના મુરખી થવાની પ્રાર્થના કરવી.
તે સાથે દાક્તર બૂલર જે તેઓ આપણું મેમ્બર ન હોય તે, મી. ફલીટ જેમણે પણ ગુજરાતના રાષ્ટ્રકૂટાદિ વંશના ઇતિહાસને વિસ્તાર કર્યો છે, મી. કંપબેલ (ગેઝીટીયરવાળા) અને પ્રોફેસર મેક્ષમૂલર આદિના નામથી પણ આપણી સોસાઈટીને આદરભાવ આપો ઘટિત છે.
આ ઉપરાંત આપણું સોસાઈટીને એ પણ પ્રાર્થને છે કે જેમ મુંબાઈ સરકાર તરફથી સંસ્કૃત ગ્રંથની “સંસ્કૃત સિરીઝ” અને કલકત્તામાં બિબ્લીઓથીક ઈડિકા સિરીઝ’ નિકળે છે તેવી આપણું સેસાઇટી તરફથી સંગ્રહ કરેલાં ગુજરાતી ભાષાનાં ગદ્યપદાદિ પુસ્તકની “ગજરાતી સિરીઝ” કાઢવી, જેવાં કે ભાલણની “ કાદંબરી'ભીમ કવિની “હરિ લીલા ષડશકળા” વિગેરે. મારા મિત્ર રા. રા. નવલરામ લક્ષ્મીરામ પંડયાની સાથે આ બાબત વાત કરતાં તેમણે આ “હરિ લીલા' જે સોસાઈટી છપાવે તે પોતે
એડિટ' કરવા માથે લેવા વચન આપ્યું છે. તેમજ કાદંબરી હું “એડિટ' કરવા કબૂલ થાઉં છઉં. તેમજ બીજાં પુસ્તકો મારી દેખરેખ નીચે આવે તે હું જેમાં અનુક્રમ નક્કી કરતે જાઉં. તેમ તેમ હું અથવા બીજા મિત્રો
Page #160
--------------------------------------------------------------------------
________________
नात्यानमा रोकायानिध्यतालीगुरुगकतिबेला निश्यमिकरुपएणगाविधनरहितामणिग्ययन पूराथाश्कामाशाजराशनववान महाकाव बीवानदीकाईसर्वथावधाजातीवलतोतहमानोमातामनमिलवानावित्रामानेनपायकरी निकायहरु दिमादितिमदिरापानमनिवाद्यामिविनोदायमातहनिमपनिमोदातानिवलनानांगीतागाइनिजपा प्रालि
काढाकरितमारीवाना एमनागमिबदिमरातिपिटलिप्तरवकादंबरी वाणसणीबाणीशकरीत्या बाणाविष्ट मकलसमाराउपमालेकारसमसाराग्रेशरयुधवधिवत्यात अपकविनाविनापनीवातालोजराजघरपछि सवाणानणिमेपर सुनन्दालिमउपमाहहीन वि जाया किहितोयघायुनियायापालभाटिमान। पिकरी सम्पदाधनीकादरी कथामाबालश्रममा राकदिनालणबुधिमा निप्रकारापानापाका अाक्षीनारसीकरी कसुम्घराऊवागोनावित्रलेन
श्रृंगारसंयोगाप्रीतिघीऊपाईलागाया ॥. तिलकादेबरीकधाटनरलाधाकविक्षसप्त संवारा श्रीगाए शायनमः रामाकदारू। शिलतापरमारमा धितोयुकाजदासंक्षित दारहजुनजागएकलगतीदिहशत्रणमंत्रीनरनि दीनारायणावदनायहविकरालाशरदगदा मिचक्रथरिकर।कसरमा विशाला बाणतणामुतएकरीमंग लावतरणेयपनाविशपितात मर्यादामोटी मनमोतिरा विवाग्रायपितानिचरणेलागायचारारनुदातार। जातजाकियाकान्ताउन्नमावाग्देवता अचलाराधान्यागजिग्नथामियेमाखाकानदीकवित्रतिमानापिता स्वर्गीयांस्युनियनमात्रमरघुनाहानाथारमाकजनमनमाजियोगिभवचिनोईश्नादमाशिनु जानशगूजरमापाशवराजनित्राकास
) धनेसव) कल्याणम पर एवं पौषवविधामर ।। धनबाद नाराजल ननीयलाधायासाबाबी
माल हापुस्तकेशाताशतिरिवन या
बरीकथा ભાલણની કાદંબરીની હાથપ્રત
Page #161
--------------------------------------------------------------------------
________________
ग्रामारहाणामायातिांगाझामन्चारसाएकश्वरादवचारततिसाबणनियमधाराशायांगानायासातियाताणीगमायाणगनथतिमानताडकीगादा विनमायाकयतिकित्ता विसार्यानानिधिकाक्षादानुबंशानुपयायसनायधाससवारितिककारावादरुपलक्षाणातिमापत्यायन Maruनाशप्वाक्कलचकिनाककत्तवाकृितिविकारखवतायात वितानाणाराघातिहमश्रायवर्तमानताराम
पनछागाराघात्तिक्षपश्चाश्यानतपर्वमानकाजशशामघकारातlal मिधेकसामघर्तितधाश्वऽतिश्वश्यायागिकारमागितइत्याननफलवकर्तवमात्मानपदावशायाश्रिगासबायोप्रियाताधकााराघमाणाधि शनिशाजाकागाछितिज्ञयविनामारघडुपचीयाकधिनियाकात्यवानात्यागवाडकाराइडिताकतर्यात्मानपदाचारधाशी मानlaप्रयद्यातांधशानियक्षगायधाकातडीयातायातावकारादिलक्षणाधालमानसंतिकाराज्ञानवादीबील्यादिवाकया। नधमाकाघरधनियुकशाश्वपिनाचित्रकाराश्याठामाधामाकासादाया गयापत्यशगाशीगर्यादिनारका माहितळणधीवत्याटवनियोगायकदिताश्यानत वाटाघाटायरवनटकराणालित करणाडासाक्षिद्वयसाझाव नीडाटासी तथा यातानंध्याफलत्रियोडी
प्रत्यक्षाधानातिगडातम्यशादरित्यविशमाघटाधादिाडीमानामा क्षचण्डशाधाकृितचिमनश्चतात्यशिक्षण
गावावधाडंरकरणाकराणनितीकविमोचकिमाणकास्कीका हलक्षणाधाजदानसं तिनकारश्वाडोसास्ततिक्यापा इत्यधिशघणाघाजिीवताताजीवकामाथिकना तयानकापतादिवी इयकालिकातरपक्ष्याकपनापकारारुभदिलकणाभावा यासउजवष्यतापिचतितितागमायद्यादतीकागतीतिती
मनिविकद्विातत्यानन विशघणाघायघाखालाहिताजायजूधाधुजाधवाफबतानसंतिमादामदीनदामासंप्रदाताधाममा मनाया इत्यादाशिवाघमारधादााासंयछातकासकायकारखनादिलणाधारकारारितिनिझावणचावाचायछाडीकामा जातीयाप्रकारजातीयनलकाारालिशमातिएपिताश्त्याननधीलिंगीकावतविकचितानाचछतलावकारतचितिवाजानानावित घणारावासकर्मिश्रामातिविाटोशिकारका शित्तिाइन्यादिशिशमणावसायमा क्रियातति किव्याकिगाशकाधकासंघिाताशयधिराधणाधी यहाकामानिसहानामहामामकाराATAसिदार्थडानाइत्यवपक्चामघालवावाटतवदायालवातारिकरणीयासागवान शारिसिnear Madतबघालरवकवाचकाया निशनमलजगतापरहितनिरमालाpATTESTHAN सुरवीतच्चालाकमाछाक टाटातला से ब२१७व्यायशायाहीसनामामालविलस्वितालिलावाचालवत
મુગ્ધાવબોધ ઐક્તિકની હાથપ્રત
ઉતાર્યા સાલ સંવત ૧૪૯૦
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૭
મેળવી તે મળી તે એડિટ કરવા કબૂલ ચાઉ છઉં. માત્ર એટલું કે ઃ અશ્લીલ કે ગ્રામ્ય ભાગ સિવાય કંઇ પણ તેમાંથી કાઢી નાંખવું નહિ. અને પશ્ચિમ દેશની આવાં પુસ્તકા પ્રસિદ્ધ કરવાની પદ્ધતિ છે તેને અનુસારે તેમાં એડિટર તરફના કંઇ પણ ફેરફાર કર્યાં સિવાય જે સમયનાં તે પુસ્તક હોય તે સમયની ભાષાનું તેમણે ખરેખરૂં અને તાદશ પ્રતિબિંખ આપવું જોઇએ, કે તેથી ભાષાશાસ્ત્રના અભ્યાસીઓને તેમજ શેાધાને ઉપયેગી થઇ પડે. તેની સાથે ઘટિત પ્રસ્તાવના અને નોટમાં જે સમજૂત, ખુલાસા કે ફેરફાર જણાવવા હોય તે એડિટર ખુલાસાવાર જણાવે—પણુ મૂળને છેડે નહિ. આ બાબતનું ઉપયોગીપણું આપ તથા આપણી કમીટિ અને સાસાખટ સારી રીતે સમજે છે તેથી તેમાં વિસ્તાર કરવાને હું કઈ જરૂર શ્વેતા નથી. આ વિષય ઉપર આપણે વારંવાર વાતચીત થઈ છે. તેથી આ પત્ર કમીટિ સાસાઈટી આગળ મૂકતાં તેમને આપણા વિચારા વિસ્તારપૂર્ણાંક પ્રદર્શિત કરશે! તેથી તે અહિં લખતા નથી.
આપણે કંઈ શાળા ગ્રંથ કાઢવા નથી કે છેકરા છેકરીઓના હાથમાં મૂકતાં અચકાયે. વિદ્યાની ખાતર, ભાષાના ઇતિહાસની ખાતર, આપણા કવિયા આદિનાં પુસ્તકાના યુગાનુક્રમની તાદશતાની ખાતર આ મહષ્કૃત્ય કરવાનું છે.
ભીમ વિ–નરસિંહ મહેતાના સમકાલીન કવિ છે. અને ભાલણ તેના પછીના સૈકાના છે. પણ આનેા દાખલેા લેઈને ભાષાંતરની જે પતિ સામળ, પ્રેમાન’ક્રમાં ખીલી નીકળી છે તે તેમણે પકડી છે. તે આપણી ભાષાના પેહેલવેહેલાના યુગના વિયેાનું ક ંઇકે દર્શન થાય.
આવાં પ્રાચીન ગુજરાતીનાં પુસ્તકો મળે તેા તેની અમે ખેાળમાં છીએ. તે હાથ આવ્યે સેાસાઈટી માટે રખાવીશું કે ઉતરાવીશું, તે તે પણ સાસાઈટી કબૂલ કરે તેવી ગાઠવણુ કરશે.
આટલું પાર પડયે યથાવકાશ વળી આગળ પ્રાર્થના કરીશ. એજ વિનતિ. લી. સેવક,
હરિલાલ હૈદરાય ધ્રુવના પ્રણામ.
સદરહુ પત્રમાંની સૂચના પરથી એમ સમજાય છે કે× સેસાઇટીએ ભાલણકૃત કાદંબરી, હરિલાલ પાતે તેનું એડિટીંગ કાય લઇ શકે એવી
* જીઓ ગુ. ૧. સેાસાઇટીનેા વાર્ષિક રીપેાર્ટ, સન ૧૮૮૫, પૃ. ૬.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮ : સ્થિતિમાં નહિ હોવાથી અને એમની જ સૂચનાથી, દી. બા. કેશવલાલને અને ભીમકૃત હરિલીલા ષડશ કળા નવલરામને, એડિટ કરવાનું ઑપવા ઠરાવ. કર્યો હતો. દી. બા. કેશવલાલભાઈએ સદરહુ ઠરાવને સ્વીકાર કરતાં નરરી સેક્રેટરીને લખી જણાવ્યું હતું કે,
સોસાઈટીએ ભાલણ કૃત કાદંબરી ધનપૂર્વક પ્રસિદ્ધ કરવાનું વિકતા ભરેલું માનવંત કામ મને સોંપવાની ઈચ્છા દર્શાવી તેથી હું ઘણે ઉપકૃત થયે છું. એ કામ સારા વિદ્વાનને હાથે થતાં જે મોટી આશાઓ રહે તે વિચારતાં મારું મન ક્ષેભ પામે છે; ને તે વિષે કહેતાં સંકેચ પામું છું. તથાપિ બનતી મહેનત લઈશ. માટે આ પુસ્તકના સંબંધમાં. યોગ્ય સેઈ સોસાઈટી કરી આપશે તે આરંભવા હું તૈયાર છું.”
સન ૧૮૮૩ ની આખરમાં હરગોવિંદદાસભાઇએ જૂનાં કાવ્યનાં પ્રકાશન સંબંધી એક જાહેરાત બહાર પાડી તેમાં એક પેરેગ્રાફ નીચે પ્રમાણે લખ્યું હતું -
ગૂજરાતી ભાષા પ્રઢ કરવાને અને તેને પુસ્તક ભંડળ અથવા લિટરેચર વધારવાને એક માર્ગ એ છે કે તેમાં થએલા કાવ્ય ગ્રંથને. સંગ્રહ કરવો. ઈશ્વર કૃપાએ આપણી ભાષામાં કાવ્ય ગ્રંથને સંગ્રહવિશાળ છે. લખિત પુસ્તક મેળવવાં ને તેમનું સંશોધન કરી છપાવવા એ ગુ.રાત વર્નાકયુલર સેસાઈટીનું મુખ્ય કામ લેવું જોઈએ. કેમકે એવું મહાભારત કામ એકાદ માણસના યનથી પાર પડે એમ નથી. સોસાઈટી પાસે પણ એ કામ પાર પાડવાને પૂરતાં સાધન નથી એમ માલુમ પડે છે. સબબ ઠેકાણે ઠેકાણે વિદ્વજને એ કામ આરંભે અને તેમને શ્રીમતિ ને રાજારજવાડા મોગ્ય મદદ આપે તે સારું.”
પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક કાઢીને કાંટાવાળાએ ગુજરાતી સાહિત્યની જે પ્રશસ્ય સેવા કરેલી છે તે સૌને સુવિદિત છે; અને અમને લાગે છે કે એમની હરિફાઈમાં બીજે વર્ષે (સન ૧૮૮૪ ના ડિસેમ્બરમાં) વડોદરામાં પ્રાચીન કાવ્ય પ્રકાશક મંડળી ઉભી થયેલી અને તે મંડળીએ સાઈટીને તેને મદદ કરવા અરજી કરી હતી; તે પરથી કમિટીએ એના કાર્યવાહકે વિષે જરૂરી માહિતી મેળવવા તજવીજ કરી હતી. પણ તેના વિષે જે રીપોર્ટ લખાઈ આવે તે સંતોષકારક જણાયે નહોતે.
સોસાઈટી એ કાર્યનું મહત્વ પુરેપુરું સમજતી હતી તેથી જુનાં પુસ્તક ખરીદવા અને તેની નકલ કરાવવા સારૂ સન ૧૮૮૮ માં સ્વ.
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૯
કાંટાવાળાને વાર્ષિક રૂ. ૫૦૦) ની મદદ આપવાને કમિટીએ ઠરાવ કર્યો હતુંઅને સન ૧૮૯૦ માં ઉદ્ધવકૃત રામાયણ સંશોધિત કરી તૈયાર કરી આપવાનું કામ એમને સેપ્યું હતું.
દરમિયાન વડોદરા રાજ્ય તરફથી પ્રાચીન કાવ્યમાળાનું કામ પદ્ધતિસર આરંભાયું હતું પણ તે માળાનું કામ બંધ પડતાં, તેના મુખ્ય સંચાલક હરગોવિંદદાસભાઈએ તેમની પાસેના બાકી રહેલા કાવ્યગ્રંથ સોસાઈટી છપાવવાનું ઉપાડી લે એવી મતલબને પત્ર લખ્યો હતો અને તેની સાથે જે કાવ્યગ્રંથ છપાયા વિના પડી રહ્યા હતા તેની સૂચી પણ ઉતારી મેલી હતી. સંસાઈટીએ તે માગણ અમુક સરતે માન્ય રાખી હતી; પણ પછીથી નાથાશંકર મરી જતાં, એ યેજના અમલમાં મૂકાઈ નહતી.. વડોદરા રાજ્ય સાથે સંસાઈટી સહકાર સાધતી તેના એક દાખલા તરીકે તેમ ઉપરોક્ત પત્રવ્યવહારમાંની જુનાં કાવ્યગ્ર થાની સૂચી પ્રાચીન સાહિત્યની હાથપ્રતની દૃષ્ટિએ મહત્વની હોવાથી પ્રાચીન કાવ્યમાળાના મંત્રી તરફથી લખાઈ આવેલે મૂળ પત્ર અને સોસાઈટીને ઉત્તર એ બંને પરિશિષ્ટમાં આપ્યાં છે.
સોસાઈટી આ પ્રમાણે પ્રાચીન કાવ્યસાહિત્યના સંગ્રહ, સંશોધન અને પ્રકાશનનાં સંબંધમાં તેના આરંભ કાળથી કંઈ ને કંઈ પ્રયત્ન કરતી રહી છે, અને પ્રાચીન કાવ્યને જનતાને પ્રથમ પરિચય કરાવનાર કવિ દલપતરામનું સ્મારક કરવાને પ્રસંગ પ્રાપ્ત થયો ત્યારે તેના સ્મારક ફેડનાં નાણાંને વ્યય ગુજરાતી પ્રાચીન કાવ્યનાં સંશોધન અને પ્રકાશનમાં થાય એ ઉદ્દેશ નકકી કરવામાં પણ સોસાઈટીની ઉપરોક્ત અખત્યાર કરેલી નીતિ અને ધેરણ નજરે પડે છે.
* જુઓ ગુ. વ. સોસાઇટીને રીપેર્ટ, સન ૧૮૮૮.
Page #165
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૬
વડોદરા પ્રાચીન કાવ્ય ફિસ
તારીખ ૩ જી એપ્રિલ ૧૮૯૪, મિ. રા. બા. લાલશંકર ઉમીયાશંકર ત્રવાડી, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના ઍન. સેક્રેટરી સાહેબ,
અમદાવાદ, શ્રીમંત સરકાર મહારાજા ગાયકવાડ શ્રી સયાજીરાવના ઉદાર આશયથી પ્રાચીન કાવ્યમાળાના ૩૦ ગ્રંથ પ્રગટ થઈ ચુક્યા છે. એ બાબતની સઘળી હકીકત આપના જાણવા બહાર નથી. પ્રાચીન અપ્રસિદ્ધ ગ્રંથ પ્રકટ કરવાનું કામ કેટલું અગત્યનું છે તે જણાવવાની જરૂર નથી. સરકાર તરફથી રૂ. ૧૨૦૦૦) ની મદદ મળી હતી તેના તથા વેચાણના ઉત્પન્નમાંથી ૩૦ ગ્રંથે પ્રગટ થયા અને તે પછી આ કામ બંધ પડવાની ધાસ્તી હતી પરંતુ નામદાર જુનાગઢ દરબાર તરફથી આદિ કવિ નૃસિંહ મહેતાનાં પુસ્તક તૈયાર કરાવવાનું કામ મળ્યું અને તે પછી હાલમાં ગાયકવાડ સરકાર તરફથી બીજી રૂ. ૪૦૦૦) ની રકમ મંજુર થઈ છે એટલે કમિટીએ પિતાનું કામ જારી રાખ્યું છે.
જે પ્રથમની ગોઠવણ જારી રાખીએ તે રૂ. ૪૦૦૦) વડે માત્ર દશ ગ્રંથે પ્રગટ થવાનો સંભવ છે. એ રકમ વડે વધારે કામ કરી શકાય એવી તજવીજ કરવાની જરૂર છે. નામદાર ગાયકવાડ સરકાર તરફથી હવે વધારે આશ્રય મળશે કે કેમ તે કહી શકાતું નથી. વળી અપ્રસિદ્ધ ગ્રંથને સંગ્રહ અમારી પાસે એટલે મેંટે છે કે પ્રાચીન કાવ્યમાળા પૂરી કરી શકાય એટલે તેના ૧૦૮ ગ્રંથ પ્રકટ કરી શકાય અને તે કરતાં પણ વધારે ગ્રંથ બહાર પાડી શકાય એમ છે.
કમિટીના પ્રમુખ મે. દિવાનબહાદુર મણીભાઈ સાહેબ સાથે વાતચીત થતાં આ કામમાં સેસાઇટીની મદદ માગવી એમ થયું છે. સંસાઈટીને ઉદ્દેશ ગુજરાતી સાહિત્ય વધારવાનું છે તે ઉદ્દેશ પ્રાચીન કાવ્ય પ્રકટ કરવાથી ઘણે સારે દરજે પાર પડશે, એમ જાણું અમારે જે માગણી કરવાની તે આ પ્રમાણે છે –
પ્રાચીન કાવ્ય કમિટી જે જે પુસ્તકો તૈયાર કરે તે ગુજરાત વર્નાકયુલર સોસાઇટી છપાવે અને દરેક પુસ્તક બદલ સોસાઈટીથી બની શકે તેટલી
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૧
રકમ કમિટીને આપે, એટલે રૂ. ૪૦૦૦) ની મદદ સરકારથી મળી છે તે તથા સંસાઈટી તરફથી જે રકમ મળ્યા કરે તે વડે કમિટીનું કામ લાંબી મુદત ચાલી ઘણુ ગ્રંથે પ્રકટ કરી શકાય. જે સંસાઈટી વધારે મદદ કરી શકે એમ ન હોય તે નિદાન એકેક ગ્રંથ માટે રૂ. ૧૦૦) કમીમાં કમી આપે, અને કમિટીને ૧૦ પ્રત બક્ષિસ આપે. હાલ સુધીમાં જેવા કદના ગ્રંથે પ્રકટ થયા છે તેવા કદના ગ્રંથ હવે પછી પણ તૈયાર થશે. દર વર્ષે દશ ગ્રંથ ઘણું કરીને અમે તૈયાર કરી શકીશું. સોસાઈટી જે વર્ષે બધાય ગ્રંથ છપાવી ન શકે તે છ ગ્રંથ છપાવશે તે પણ ચાલશે. એટલે છાપવાનું કામ વધારે મુદત પહોંચશે.
આશા છે કે આવા અગત્યના કામમાં સોસાઈટી મદદ આપ્યા વગર રહેશે નહીં.
સેવક, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
સેક્રેટરી પ્રાચીન કાવ્ય કમિટી-વડેદરા. વડોદરા પ્રાચીન કાવ્ય ઓફિસ તરફથી અમદાવાદ વર્નાક્યુલર સોસાઈટીને બહાર પાડવાના કુલ ગ્રંથની યાદિનંબર પુસ્તકનું ગ્રંથકારનું વિષય પૃષ્ટ સંખ્યાને નામ, નામ,
આશરે. ૧ લોપામુદ્રાખ્યાન પ્રેમાનંદ
નાટક કે આખ્યાન ૧૭૫ ૨ મારૂતી વિજય વલ્લભ
નાટક ૩ દષ્ટાંતાબ્ધિ
સાહિત્ય ગ્રંથ ૪ અધ્યાત્મ રામાયણ ભીમકવિ
વેદાંત-કથા
૫૦૦ ૫ પંચતંત્ર જૈન કવિ નીતિસાહિત્ય
૪૦૦૬ કેવળપુરીકૃત કવિતા કેવળપુરી જ્ઞાન-ધવૈરાગ્ય ૭ સુદર્શનખ્યાન પ્રેમાનંદ આખ્યાન ૮ યોગરત્નાકર
નયનશેખર. વૈદક ૯ જાલંધર આખ્યાન વિષ્ણુદાસ આખ્યાન
૧૫૦ ૧૦ કાદંબરી ભાલણ કવિતામય ભાષાંતર
૩૦૦ ૧૧ અશોકચંદરાજાને રાસ સુખસાગર જૈન વાર્તા
૨૦૦ ૧૨ રઘુવંશનું ભાષાંતર પ્રેમાનંદ કવિતા
૪૦૦ ૧૩ કર્ણચરિત્ર
મહાકાવ્ય
૪૦૦
૨૫૦ ૩૦૦
૦
૦
૨૫૦
૨૦૦ ૪૦૦
Page #167
--------------------------------------------------------------------------
________________
-૧૪ ભીષ્મ ચંપુ ૧૫ દુષ્ટભા નાટક
૧૬ વલ્લભ ઝઘડા
29
૧૭ શુકજનક સ્વાદ ૧૮ ત્રિપુરવધાખ્યાન ૧૯ ધૃતરાષ્ટ્ર કુરૂક્ષેત્ર દન વલ્લભ ૨૦ યુધિષ્ઠિર વૈરાગ્ય
૨૧ ગદ્યપદ્ય સંવાદ
.૨૨ શિશુપાળ વધ
૨૩ મહાભારત
૨૪ દશમસ્કંધ ૨૫ ધર્મોની પોથી
૨૬ પ્રીતમદાસના છૂટક છપ્પા
૧૨૭ પાંડવની નિશાળ ૨૮ કીમિર વધાખ્યાન ૨૯ શુકદેવાખ્યાન -૩૦ ભાજ કથા ૩૧ કાળમહિમા
૭૨ અલકાર પંચાશાકા
૩૩ ગજેન્દ્ર મે!ક્ષ
૩૪ સીતા રાવણુ સંવાદ ૩૫ મહાદેવની સ્તુતિ છંદ
પ્રેમાનંદ
૩૬ રામાયણના ચદ્રાવળા ૩૭ નાગસંવાદ-પાતાળ
૩૮ હિતાપદેશ છંદ બધ
29
૪૧ છૂટક છીન
-૪ર પાંડવ ગીતા ૪૭ હરિરસ
૪૪ કમ ગીતા
:2
29
,,
રત્નેશ્વર
પ્રેમાનંદ
ભાલણ
પ્રીતમદાસ
.
શિવદાસ
,,
શામળભટ્ટ
19
29
""
કાળિદાસ
દેવીદાસ
અનુભવાનંદ
રામભક્ત
વસરામ ભાટ
૩૯ હાસ્યરસનાં કીન
૪૦ વૃજ નાભવતીને સ્વયંવર ભગવાન
૧૪૨
99
""
""
,,
39
ગદ્ય પદ્યાત્મક કાવ્ય
નાટક
કવિતા ગ્રંથ
કવિતા
આખ્યાન
બીભત્સ રસકાવ્ય
શાંત સકાવ્ય
સાહિત્ય
૫૦
૬૦
૧૫૦
૧૦૦
૨૦૦
૧૦૮
ભાષાંતર-કવિતા
૧૫૦
કવિતામય ઇતિહાસ ૨૦૦૦૦
કવિતામય કથા
૧૫૦
વેદાંત
૭૫
જ્ઞાન-માધ
આખ્યાન
"..
""
કથા-કવિતામય કવિતા-સાહિત્ય
સાહિત્ય
આખ્યાન
""
કવિતા
૪૦૦
૧૫૦
""
સાહિત્ય
નીતિ–સાહિત્ય
સાહિત્ય
આખ્યાન
ભક્તિ
જ્ઞાન–વૈરાગ્ય
ભક્તિ
સાન
८०
૫૦
७०
૯૦
८०
૬૦
૨૦
૨૫
૧૫
૨૫
४
४
૪૦
૨૦
૩૦
૫૦
૨૦
૫
૧૦
Page #168
--------------------------------------------------------------------------
________________
: ૧૪૩
ભક્તિ
૪૦
o.
નીતિ
o
o
o
o
o
o
o
o
ઉપદેશ
o
o
o
o
o
૫ શિવભક્તની ભક્તિમાળ ,
ભક્તિ ૪૬ કૃષ્ણ નામાના કુંડળીઆ છે
ભક્ત ૪૭ સહસ્ત્રપદને રાસ નૃસિંહમહેતે. જૈ૮ સતી ધર્મ
કમળાગવરી ૪૯ કૃષ્ણચરિત્ર
ભક્તિ-સાહિત્ય પત્ર પતિ વિરહાખ્યાન
આખ્યાન ૫૧ ભક્ત મહિમા
ભક્તિ " પર જોડાણની કથા ત્રીકમદાસ આખ્યાન પક સત્યભામાનું રૂપણું મીરાબાઈ ૫૪ કૃણસ્વામિ આખ્યાન છે પપ દઢભક્ત આખ્યાન છે ૫૬ છુટકપદ પ૭ કપીલજીનું આખ્યાન રામદાસ
આખ્યાન ૫૮ ચંડીપાઠ
રણછોડજી દિવાન પર અંબાજીના ગરબા ,
સ્તુતિ-ભક્તિ કિંઇ છૂટક કવિતા
સાહિત્ય Hargovind D. K.
પ્રાચીન કાવ્ય કમિટિના સેક્રેટરી. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની ઓક્સિ.
અમદાવાદ, તા. ૩-૫-૧૮૯૪, ' મહેરબાન પ્રાચીન કાવ્યમાળાના સેક્રેટરી સાહેબ,
વડોદરા, આપને જાવક નં. ૫૪ તા. ૩ ચાલુ માસને પત્ર પહોંચ્યો. તે વ્યવસ્થા કમીટી રૂબરૂ મુકતાં એવો ઠરાવ કરવામાં આવ્યો છે કે આપના તરફથી સોસાઈટીના હેતુ પ્રમાણે તૈયાર થઈ આવેલાં પુસ્તકો સોસાઈટી છપાવશે પરંતુ તેને માટે નીચેના નિયમ સોસાયટીની નજરમાં યોગ્ય લાગે છે માટે તે ઉપર વિચાર થઈ આપના તરફથી લખાઈ આવવું જોઈએ.
(૧) એક કવિનાં પુસ્તક હાથમાં લીધા પછી બનતાં સુધી તેની કવિતા પૂરી કરીને બીજાને હાથમાં લે.
(૨) પ્રેમાનંદનાં પુસ્તક પ્રથમ તૈયાર થવાં જોઈએ.
(૩) જે પુસ્તક તૈયાર કરવાનું હોય તે પ્રથમથી સોસાઇટીને જણાવવું કે જેથી સોસાઈટીના હેતુ પ્રમાણે છપાવવા જેવું છે કે નહિ તેને પ્રથમ નિર્ણપ થાય.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૪
(૪) શ્રીમંત મહારાજા સાહેબના ફંડમાંથી જે પુસ્તક તૈયાર થાય તે ઉપર સેસાઇટી છપાવશે કે શ્રીમંત મહારાજાના આશ્રયથી રચાયું.
(૫) સેસાઇટી તરફથી અથવા અમુક ફંડમાંથી સોસાઈટીએ છાપ્યું. એમ તે પુસ્તક ઉપર જણાવવામાં આવશે.
(૬) ગ્રંથ સ્વામિત્વ સોસાઈટીનું રહેશે.
(૭) સદરહુ પ્રમાણે છાપેલા દરેક પુસ્તકની ૧૦ પ્રતિ આપને મફત: આપવામાં આવશે. | (૮) શ્રીમંત મહારાજાના આશ્રયથી જે પુસ્તક તૈયાર થશે તેને માટે બીજું કાંઈ આપવામાં નહિ આવે, પરંતુ શ્રીમંત તરફથી મળેલી રકમ પુરી થયા પછી સાઈટીના હેતુ પ્રમાણે પુસ્તક તૈયાર કરવા બાકી હશે તે તે પુસ્તકને માટે આપનું એસ્ટાબ્લીશમેન્ટ જારી રાખવામાં આવશે, અથવા અમુક રકમ તે પુસ્તક ઉપર ઇનામ તરીકે સોસાઈટીમાંથી અથવા . સોસાઈટીના હસ્તકનાં ફંડમાંથી આપવામાં આવશે.
(૯) ઉપર પ્રમાણે ખર્ચ કરીને જે પુસ્તક તૈયાર થશે તે ઉપર જે ફંડમાંથી ખર્ચ કરવામાં આવ્યું હશે તે ફંડમાંથી પુસ્તક રચાયું એમ લખવામાં આવશે અને તે ફંડની ગ્રંથમાળાને અંક તે ઉપર નાંખવામાં આવશે..
(૧૦) સાઈટીના ઉદ્દેશ પ્રમાણે સસ્તી કિંમત રખાય એમ છાપવાનું તથા પુઠાં બાંધવાનું કામ કરવામાં આવશે.
ઉપરના નિયમ દિવાન બહાદુર મણીભાઈ સાહેબના સ્તુત્ય ઉદ્દેશને પુષ્ટિકતી છે અને તે માન્ય થવાથી સારાં પુસ્તક જલદી અને સસ્તી કીમતે . પ્રકટ થશે તથા સંસાઈટીના લાઈફ મેમ્બરને તે મફત મળવાથી તેમને બહેળે ફેલાવો થશે એમ સાઈટી ધારે છે.
સદરહુ નિયમને અનુસરીને સાઇટી દર વરસે ૧૨ અથવા તેથી. પણ વધારે પુસ્તક તૈયાર થાય તે પ્રકટ કરી શકશે.
આ વિષે દિવાન બહાદુર સાહેબને તથા આપને જે નિર્ણય થાય તે જણાવશે કે જેથી જરૂરનાં ફંડની આજથી સગવડ કરવામાં આવે.
(સહી) લાલશંકર ઉમિયાશંકર. ઍન સેક્રેટરી, ગુ. વ. સોસાઈટી.
અમદાવાદ,
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
સી કેળવણીને ઉત્તેજન .." Only by setting their women free and open. ing wide to them the door to absolute self-determination in all forms of expression and development, by restoring to them their Vedic status-the unrestricted use and training of all bodily, mental, and spiritual faculties both in the home and in Society, will Indian men be able to achieve their own personal emancipation. Only free adult girls will be able become true mates and balanced mothers, break through the vicious circle of misdirected emotional and physical strength, and in addition, restore the wasted physical forces of the Hindu race. Only sons reared by such fully and freely living mothers will have the inner independence and assurance needed to lead a normal healthy life of social constructiveness. ":
[The 'Pardah', by Mrs. Sarangdhar das. ] પિતાના પહેલા વર્ષથી જ સાઈટીએ છોકરીઓને શિક્ષણ આપવાની તજવીજ કરી હતી અને તેના થકી ચાલતી કન્યાશાળા પછીથી શેઠાણું હરકુંવરબાઈ કન્યાશાળાનું નામાભિધાન પામી તેને સર્વ વૃત્તાંત પ્રથમ વિભાગમાં અપાય છે.*
પ્રજાને પ્રાથમિક કેળવણું આપવી એ સરકારનું કર્તવ્ય છે અને એ સિદ્ધાંતને સરકાર તરફથી અમલ થવા માંડે એટલે સોસાઈટીએ એ ક્ષેત્રમાં તેની પ્રવૃત્તિ બંધ કરી; પરંતુ જે કન્યાઓએ અધવચમાં સંજોગવશાત અભ્યાસ મૂકી દીધા હોય, અથવા જેમને પ્રાથમિક ધોરણો પૂરાં કર્યા બાદ વધુ અભ્યાસ કરવાની ઉત્કંઠા હોય અથવા મોટી વયની સ્ત્રીઓ જે કેળવણીના સંસ્કાર પામવા ઉત્સુક હેય તેમના માટે અવલંબનને અને
. The Servant of India, May 11, 1933. * જુઓ ગુ વ. સેસાઇટીને દતિહાસ વિભાગ ૧, પૃ. ૩૦.
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૬ મદદને અવકાશ રહેતો હતો અને હિંદુ સમાજની એ પરિસ્થિતિ લક્ષમાં લઈને સ્ત્રી કેળવણને ઘટતું ઉત્તેજન આપવા સોસાઈટી સતત પ્રયત્ન કરતી રહી છે અને તે કયે ભાગે તે આપણે હવે તપાસીએ.
પ્રથમ તે સ્ત્રીઓ સાઈટીની આજીવન સભાસદ થઈ શકે તે માટે આજીવન સભાસદનું લવાજમ રૂ. ૫૦ છે, તે સ્ત્રીઓ માટે રૂા૨૫ ઠરાવવામાં આવ્યું હતું.
એ નિયમ પસાર થતા અગાઉ સે. રૂક્ષ્મણી તે રા. નારણજી નંદલાલનાં પુત્રી સન ૧૮૯૨ માં સસાઈટીનાં આજીવન સ્ત્રી સભાસદ તરીકે પહેલ પ્રથમ જોડાયાં અને સન ૧૮૯૪ માં ગણેશ ગોપાલ પંડિતનાં પુત્રી યશોદાબહેન ઠાકુર અને લેડી વિદ્યાબહેન નીલકંઠ, તે વર્ષે પ્રિવિયસની પરીક્ષામાં પાસ થઈ સેલાઈટીમાં મેમ્બર તરીકે દાખલ થયાં અને એ બનાવની નોંધ તે વર્ષના રીપોર્ટમાં નીચે પ્રમાણે લેવામાં આવી હતીઃ
આવી વિદુષી બાઈઓ લાઇફમેમ્બર થાય એ બહુ સંતોષકારક છે. સ્ત્રીમેમ્બરોને વધારો એ સ્ત્રી કેળવણીનું ફળ છે.”
મૂળે કેળવણું લેનાર સ્ત્રીઓની સંખ્યા જુજ અને તેમાં રૂા. ૫૦ આપીને સભાસદ થવું એ ઘણાંને માટે અનુકૂળ નહોતું. આ અડચણ ઓછી કરવાને સન ૧૮૯૫માં વાર્ષિક સામાન્ય સભામાં નીચે પ્રમાણે દરખાસ્ત આણવામાં આવી હતી, તે સર્વાનુમતે પસાર થઈ હતી.
ર. રા. કેશવલાલ મોતીલાલે સ્ત્રી મેમ્બરની ફી ઓછી કરવા બાબતને પિતે મેનેજીંગ કમિટિ ઉપર મોકલેલો કાગળ વાંચી સંભળાવ્યા બાદ 3. નીલકંઠરાય મહેતાજીઓની અને સ્ત્રીઓની ફી ઘટાડવા બાબતને પત્ર વાંચી સંભળાવી દરખાસ્ત કરી કે, મહેતાજીઓ તથા સ્ત્રીઓની ફીને દર રૂા. ૨૫ કરી તેમને લાઈફમેમ્બર કરવા. રા. સા. માધવલાલ હરિલાલ દેસાઈએ આ દરખાસ્તને અનુમતિ આપી અને સર્વાનુમતે નીચે પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો:
સોસાઈટીના ધારાની બીજી કલમની ત્રીજી લીટીમાં “જન્મપર્વતના મેમ્બર” એ શબ્દોની પછી સ્ત્રીઓને તથા માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરના શિક્ષકોને રૂ. ૨૫) લઈ લાઈફ મેમ્બર કરવામાં આવશે” એટલા શબ્દ વધારવા.”
આજે સેસટીના ૬૮૯ અજીવન સભાસદેમાંથી ૩૫૬ સ્ત્રી સભાસદે છે એ પ્રસ્તુત ઠરાવ નં. ૪ નું પરિણામ છે.
• જુઓ ગુ. વ. સાદટીને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૫ પૃ. ૨૭.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૭
સ્ત્રી અને પુરુષ માટે સમાન શિક્ષણક્રમ ન રાખતાં તેમની સ્વાભાવિક પ્રકૃતિ અને પરસ્પરનું જીવન ધ્યેય ધ્યાનમાં રાખીને તેમના માટે જુદા અભ્યાસક્રમ યોજવાની માગણે શરૂઆતથી ચાલુ છે અને તેને અનુલક્ષીને સન ૧૮૯૪ માં મુંબાઈ ઈલાકાના કેળવણી ખાતાના વડાએ કન્યાશાળાઓ માટે જુદાં પુસ્તકો રચાવવાના સંબંધમાં એક પત્ર સોસાઇટીને લખી મોકલ્યો હતે. મેનેજીંગ કમિટીમાં તે રજુ થતાં એવાં પુસ્તકો રચાવવાની એક યાદી તૈયાર કરવાનું કામ રણછોડલાલ છોટાલાલને સંપાયું હતું. તેમની ભલામણને રીપોર્ટ જોવામાં આવ્યો નથી, પણ નારી શિક્ષા, ભા. ૧ અને ભા. ૨ નું પ્રકાશન પછીથી કરવામાં આવ્યું તે આ વિષયની ચર્ચાનું પરિણામ હતું એમ અમારું માનવું છે.
તે પછી એ પ્રકારનાં સ્ત્રી ઉપયોગી પુસ્તકે ચાવવા સારૂ સાઈટીને નીચે મુજબ ૮ ફેડે મળેલાં છે
૧. સૈ. કંકુબાઈ સ્મારક ફંડ. ૨. સ. કીર્તિલક્ષ્મી પત્રમાળા ફંડ. ૩. સે. મેંઘીબાઈ રામજી ઈબજી ફંડ. ૪. સ. મેંઘીબાઈ વિંદ્રાવન દયાળ ફંડ. પ. સં. ગુલાબ ઝવેરી ફંડ. ૬. સ. દિવાળીબાઈ ફંડ. . બાઈ હમાબાઈ મેંદી મારક ફંડ, ૮. સ. લક્ષ્મીબાઈ હરિયાણું ફંડ.
પણ જમાને એટલા વેગથી આગળ વધતો જાય છે, સ્ત્રી કેળવણીમાં અને સ્ત્રી જીવનમાં એટલી મેરી કાન્તિ થા પામી છે અને વળી યુવક યુવતીઓ એટલી મોટી સંખ્યામાં, એકસાથે અને એકસરખી કેળવણું લઈ રહ્યાં છે, કે એ પરિસ્થિતિમાં સ્ત્રી ઉપયોગી પુરતોને ભેદ પાડે એ વિષમ કાર્ય થઈ પડયું છે અને કેટલીકવાર શંકા ઉદ્ભવે છે કે એવા કૃત્રિમ વિભાગની હવે જરૂર છે ખરી ?
શરૂઆતમાં માબાપ તેમની છોકરીઓને નિશાળે મોકલતાં નહિ; અને તેમને તેમ કરવા સમજાવવાને કંઈ કંઈ તજવીજ કરવી પડતી હતી. તેમાં છોકરીઓને ઈનામ અને સ્કોલરશીપ આપવાની યોજના આવી જાય છે. જે કન્યાઓની નિયમિત અને સારી હાજરી હોય અને જેમને અભ્યાસ સરસ હોય તેમને એકાદ સુંદર પુસ્તક કે કંઈ રોકડ રકમ સ્કોલરશીપરૂપે આપવામાં આવતી. જેથી તેમને ઉત્તેજન મળે અને દેખાદેખી અન્ય
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
બાળા અભ્યાસ કરવાને તેમ કન્યાશાળામાં આવવાને આકર્ષીય; અને એ હેતુ બર આવવા સારૂ સાસાઈટીને ૪૦ થી વધુ ટ્રસ્ટફ્ડા મળેલાં છે, જેનું વ્યાજ અમદાવાદ અને અમદાવાદ બહારની કન્યાશાળાઓમાં ભણતી બાળાએને નામ તેમ સ્કોલરશીપ આપવા સારૂ માકલી અપાય છે.
સન ૧૯૦૮ માં સ્ત્રીઓ માટે એક એલાયદું પુસ્તકાલય સ્થાપવા સૌ. લક્ષ્મીબાઇ સ્મારક ફંડ રૂ. ૨૦૦૦ નું મળ્યું હતું અને તે સ્ત્રી પુસ્તકાલય રા. બા. રણછેડભાઈ કન્યાશાળામાં રાખ્યું છે, જ્યાંથી સ્ત્રીઓ તેને સહેલાથી લાભ લઈ શકે.
આ રણછેાડભાઈ કન્યાશાળાના વૃત્તાંત પણ જાણવા જેવા છે. એ કન્યાશાળા સોસાઇટીના આનરરી સેક્રેટરી લાલશંકરભાઇની તજવીજથી કાઢવામાં આવી હતી. સ્વસ્થ રણછોડભાઇ એ કન્યાશાળા માટેનું કુંડ સાસાઈટીને સુપરત કરતાં એમના પત્રમાં લખ્યું હતું:
* વિનંતિ વિશેષ ખાડીઆમાં ઊઁચ વર્ગના લેાકેા ઘણા રહે છે તેમની કન્યાઓના શિક્ષણ સારૂ એક સારી કન્યાશાળાની જરૂર છે એવી આપના તરફથી સૂચના થઇ એ અભિપ્રાય સાથે હું સંપૂર્ણ રીતે મળુ છું; કેમકે દેશની ઉન્નતિ થવા માટે સ્ત્રીઓમાં સારા જ્ઞાનની વૃદ્ધિ થવાની આવશ્યકતા છે, તે તે જ્ઞાન તેમને ઊંચી પ્રતિનું શિક્ષણ મળ્યા વગર થવાનું નથી. માટે ખાડીઆમાં એક કન્યાશાળા સ્થાપવા સારૂ હું શ ૧૨૦૦૦) બાર હજારની રકમ અણુ કરૂં છું અને તે સ ંબંધી નીચેની સૂચનાઓ કરૂં છું.
૧ એક કન્યાશાળા હમેશાં ખાડીઆમાં રાખવી,
૨
સરકારી શાળાઓમાં જે વિષયે ચાલે છે તેમાં કાંઈ જરૂર જણાય તો ફેરફાર કરી તે વિષયે ચલાવવા. તથા હિંદુ ગૃહસ્થિતિ લક્ષમાં રાખીને સ્ત્રીઓને ઉપયાગી પડે એવા વિષયેા વિશેષ કરી તેને શિખવવા, તેને માટે કાઈ ખાસ પુસ્તકાની જરૂર જણાય તેા તે પ્રકટ કરાવવાને બનતી તજવીજ કરવી.
૩ અને ત્યાં સુધી ઊંચી પ્રતિનુ જ્ઞાન ગુજરાતી ભાષામાં આપવું. બીજી ભાષા તરીકે સંસ્કૃત બની શકે તે શીખવવું,
૪ પ્રાચીન હિંદુ ધર્મને અનુસરી કાષ્ઠને આધ ન આવે એવી રીતે સામાન્ય ધર્મનું તથા ભક્તિ નીતિ સદાચરણનું શિક્ષણ દરરાજ ઘેાડીવાર પણ શાળામાં આપવું. ''+
+ એ સેસાડીને સન ૧૯૪૮-૯૯ ને ૫ વર્ષને રીપે! પૃ. ૩૨.
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૯ એ કન્યાશાળા પ્રથમ ખુલ્લી મૂકતી વખતે મહેટ સમારંભ થયો હત; અને તે પ્રસંગે સ્ત્રી કેળવણી વિષયમાં જૂદી જૂદી દૃષ્ટિએ વિવેચને થયાં હતાં. એક પ્રમાણભૂત વૃત્તાંત તરીકે તેનું મૂલ્ય છે, એટલું જ નહિ પણ સ્ત્રી કેળવણું પરત્વે તે સમયનું લોકમાનસ સમજવાને તે વૃત્તાંત ઉપયોગી છે તેથી એ સમારંભને અહેવાલ પરિશિષ્ટ ૭ માં આવે છે.
સોસાઈટી વિદ્યાર્થીઓને વકતૃત્વ માટે ચાંદ અને ઇનામ આપતી એની હકીકત પહેલા ભાગમાં આપેલી છે,* એ ધરણે સ્ત્રીઓ પણ પુરૂષોની પેઠે જાહેર મેળાવડામાં સંકોચ પામ્યા વિના બેલી શકે અને એમની ભાષણ કરવાની શક્તિ ખીલે એ હેતુથી સોસાઈટીએ સન ૧૮૯૪ માં સ્ત્રી વતૃત્વોત્તેજનની
જના ઘડી હતી અને તે સારી રીતે ફતેહમંદ નિવડયાથી સન ૧૯૦૧ માં તેમાં ફેરફાર કરીને સ્ત્રી શિક્ષણની પરીક્ષા લેવાને કાર્યક્રમ ગોઠવ્યો હતે. નીચેના ઉતારા પરથી એ પ્રવૃત્તિનું સ્વરૂપ સમજવામાં આવશે.
સ્ત્રી શિક્ષણ પરીક્ષા, શાળાના શિક્ષણ ઉપરાંત સ્ત્રીઓ પોતાની કેળવણું આગળ વધારે એ બહુ જરૂરનું છે, અને ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી તરફથી એ માટે ખાસ પ્રયત્ન છેલ્લાં આઠ વર્ષ થયાં કરવામાં આવે છે. સ્ત્રીઓમાં ભાષણ આપવાની શક્તિ વધારવા માટે સ્ત્રી વક્તાઓને ઇનામ આપી સ્ત્રી મંડળ સમક્ષ છૂટથી ભાષણ આપવાની ચેજના સન ૧૮૯૪ ની સાલમાં સેસાઇટીએ કરી હતી, અને તેને પહેલો સમારંભ તેજ સાલના ડીસેમ્બર માસની ૨૭મી તથા ૨૪ મી તારીખે કર્યો હતો. તે જ પ્રમાણે દર વર્ષે સમારંભ કરવામાં આવતે, હતું. આ પ્રમાણે ગઈ સાલ એટલે ૧૯૦૦ સુધી દર વર્ષે સ્ત્રીઓ પાસે સ્ત્રી ઉપયોગી વિષયો પર ભાષણ અપાવી સ્ત્રીઓને ઇનામો આપવામાં આવતાં હતાં. આ ક્રમથી સ્ત્રીઓમાં ભાષણ આપવાની એટલે મંડળ આગળ પિતાના વિચારે સ્પષ્ટ રીતે જણાવવાની શક્તિ દિવસનદિવસ વધતી જણાઈ હતી. ભાષણ આપવા માટે મુંબાઈ, નવસારી, વડોદરા, વગેરે દૂર દૂરના ભાગની સનારીઓએ પણ ઉમેદવારી કરી હતી, એજ તે વર્ગની ઉલટ જાણવાને માટે બસ છે. ભાષણ આપવાના આ ક્રમથી સ્ત્રી ઉપયોગી વિષયો ઉપર સ્ત્રીઓ પાસે સંસાઈટી તરફથી જે ભાષણે કરાવ્યાં હતાં અને સારું ભાષણ કરનારી બાઈઓને દર વર્ષે જે ઈનામે આપ્યાં હતાં તે નીચે પ્રમાણે છે;
* જુઓ ગુ. વિ. સાઈરીને ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૨૦૪,
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૦ સાલ ભાષણના વિષયો.
આપેલા ઈનામની
રકમ રૂપ ૧૮૯૪ (૧) સ્ત્રી શિક્ષણની આવશ્યકતા.
છે (૨) સ્ત્રી શિક્ષણ કેવા પ્રકારનું આપવું? ૧૮૯૫ (૧) કરને કેવી રીતે કેળવવાં ? . (૨) શરીર તંદુરસ્ત રાખવા જુદી જુદી સ્થિતિની ( ૫
સ્ત્રીઓએ ઘરનાં કયાં કયાં કામ કરવાં
જરૂરનાં છે? ૧૮૯૬ (૧) સ્ત્રીઓએ નવરાશને વખત કેવી રીતે ગાળો? |
(૨) માંદાની માવજત કરવા વિષે. ૧૮૯૭ (૧) કેળવણી પામેલી અને નહિ કેળવાએલી સ્ત્રીથી )
તેને કુટુંબ ઉપર શી જુદી જુદી અસર !
થાય છે ? , (૨) પિતાની અને કુટુંબની આરોગ્યતા જાળવવા
સાર સ્વચ્છતાના કયા કયા અગત્યના
નિયમ પાળવાની જરૂર છે? , (૩) સ્ત્રી કેળવણુની આવશ્યક્તા (રા. બાળચંદ્ર
ઇદશા પટણી તરફનું જૈને કેમ માટેનું આ
ઈનામ.) ૧૮૯૮ (૧) બાળલગ્નથી થતાં માઠાં પરિણામ. છે (૨) સ્ત્રીઓને ઉંચી પ્રતિની કેળવણું આપવાની
જરૂર. ૧૮૯૯ (૧) રેવા કુટવાના રીવાજથી પોતાના શરીર ઉપર )
તથા જનસમાજ અથવા સંસાર મંડળ |
(ક) ઉપર થતાં માઠાં પરિણામ. | , (૨) દુકાળ વગેરે સંકટને પ્રસંગે પીડાતા > ૫૦
લોકોની માવજત, ખોરાક અને કપડાંની | બાબતમાં સ્ત્રીઓ કેવી રીતે ઉપયોગી છે
થઈ શકે ? ૧૮૯૯ (૩) સ્ત્રીઓમાં ચાલતા વહેમ, તેનું પરિણામ અને
તેનું ખંડન (ખડાયતા વાણિઆ બ્રાહ્મણ : ૧૦
માટેનું એક ખડાયતા તરફનું ઇનામ ૧૯૦૦ (૧) ગુજરાતમાં મરણ પાછળ શેક પાળવાના જુદા)
જુદા રિવાજે, તેથી થતાં માઠાં પરિણામ અને ૬ ૭૫ તે દૂર કરવાને લેવા જોગ ઉપાય.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧પ
ઉપરનાં ભાષણ કરવામાં હિંદુ-વાણીઆ, બ્રાહ્મણ, જૈન, પારસી, ક્રિશ્ચિયન, વગેરે વર્ણની સ્ત્રીઓએ હરીફાઈ કરી હતી, તેમજ દર વર્ષના સમારંભ વખતે અમદાવાદની કેળવાએલી સન્નારીએ તે ભાષણ સાંભળવા માટે મોટી સંખ્યામાં હાજર રહેતી હતી,
સ્ત્રીઓ પાસે ભાષણદ્વારા પિતાના વિચારો સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરાવવાની યોજના આ રીતે ફતેહમંદ થયાથી નિશાળ છોડ્યા પછી સ્ત્રીઓને પિતાને અભ્યાસ વધારવાને ઉત્તેજન આપવાને તથા સ્ત્રી ઉપગી જ્ઞાનની સ્ત્રીઓમાં વૃદ્ધિ કરવાના હેતુથી સસાઈટીએ ચાલુ એટલે સન ૧૯૦૧ ની સાલથી ભાષણ કરાવવાને ક્રમ બદલી “સ્ત્રી શિક્ષણ પરીક્ષા લેવાને ક્રમ ઠરાવ્યું છે.* સ્ત્રીકેળવણને ઉત્તેજન આપવા માટે ગુજરાત વર્નાકયુલર
સેસાઇટીએ કરેલી નવીન યોજના. ૧. નિશાળ છોડ્યા પછી સ્ત્રીઓને પિતાને અભ્યાસ વધારવાને ઉતેજન મળે અને સ્ત્રીઉપયોગી જ્ઞાનની સ્ત્રીઓમાં વૃદ્ધિ થાય એ હેતુથી ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ “શિક્ષણ પરફા” લેવાની યોજના કરી છે.
૨. એ પરીક્ષા વરસમાં એક વખત નવેમ્બર માસમાં અમદાવાદમાં લેવામાં આવશે. મુકરર દિવસની જાહેરખબર એ મુદત પહેલાં આપવામાં આવશે.
૩. પરીક્ષાનાં ધારણ અને વિષય ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી વખત વખત ઠરાવશે.
૪. પરીક્ષાનાં હાલ બે ધોરણ ઠરાવવામાં આવ્યાં છે૧ ઉંચું ધોરણ
૨ નીચું ધોરણ, ૫. બનને ધેરમાં બખે પશ્નપત્ર આપી ગુજરાતી ભાષામાં લેખી પરીક્ષા લેવામાં આવશે. • ૬. ૧ લો પત્ર –ભાષા સંબંધી સામાન્ય જ્ઞાન, નીતિજ્ઞાન, તથા.
મુકરર કરેલાં પુસ્તકોનું જ્ઞાન તપાસવાને. ૨ જે પત્ર:–મુકરર કરેલાં પુસ્તકોનું જ્ઞાન તપાસવાને.
છે. સન ૧૯૦૧ ની સાલ માટે નીચેનાં પુસ્તકે મુકરર કરવામાં આવ્યાં છે –
* વાર્ષિક રીપેટ સન ૧૯૦૧, પૃ. ૨૭
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉંચા ચારણ્ માટે.
૧ લા પત્ર:--ગૃહવ્યવસ્થા અને આરાગ્યવિદ્યા ( 1. ત્રીભેાવનદાસ મેાતીચંદ શાહ કૃત. )
૧ જો પત્ર:-૧ અકસ્માત અને તેના તાત્કાલિક ઉપાય. (ૐ।. ધનજીભાઈ હારભસજી મહેતાકૃત. )
૨ કરાંઓની આરાગ્યતા. ( રા. દોલતરામ કાશીરામ પંડિત કૃત. )
નીચા ધેારણ માટે.
૧ લા પત્ર:—૧ શિક્ષા વચન. ( ગુ. વ. સોસાઇટીએ છપાવેલી, ) ૨ આરેાગ્યતા અને સ્વતા. ( । ત્રીભેાવનદાસ મેાતીચંદ શાહ કૃત.)
૨ જો પત્ર:—૧ અકસ્માત વખતે મદદ અને ઈલાજ ( ડૉ. નીલકરાય ડાહ્યાભાઈ છત્રપતિ કૃત. )
૨ માંદાની માવજત (ર્ડા. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ કૃત. )
૮. શાળાઓમાં શિખવતી સ્ત્રીશિક્ષક, પ્રીમેલ ટ્રેનીંગ કાલેજમાં શિક્ષક થવા માટે ભણનારી સ્ત્રીઓ, અને પરીક્ષા પહેલાં એક વરસ અગાઉ શાળા છેડી હોય તેવી કન્યાએ અથવા સ્ત્રીએ તથા શાળામાં નહિ જનારી કે નહિ. ગએલી હરકોઈ સ્ત્રીને મા પરીક્ષાઓમાં દાખલ કરવામાં આવશે.
૯. નીચા ધારણમાં પાસ થયા વગર ઉંચા ધેારણની પરીક્ષામાં દાખલ કરવામાં આવશે નહિ. (આ નિયમ ૧૯૦૧ ના વર્ષો માટે લાગુ નથી. ) ૧૦. પરીક્ષાના દિવસ પહેલાં નિદાન ૧૫ દિવસ અગાઉ પરીક્ષા આપવા આવનાર ઉમેદવારે નીચેની હકીકત તથા સર્ટીફીકેટ સેસાઇટીના સેક્રેટરીને માકલવાં:—
૧. પોતાનું નામ, આપનું નામ તથા ( પરણી હોય તે ) ધણીનું નામ.
૨. જાત.
૩. ઉમર.
૪. કયા ગામથી પરીક્ષા આપવા આપવાનું છે.
૫. કયા ધારણમાં પરીક્ષા આપવાની છે. ( ઊંચા ધેારણમાં આપવાની હાય તા ) નીચુ· ધારણ કઇ સાલમાં પાસ કર્યું છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૩
૬. શાળા ક્યારે છેડી છે, અથવા કઈ સ્કૂલમાં શિક્ષક છે. ૭. અંગ્રેજી અભ્યાસ કર્યો છે કે નહિ, ને કર્યો છે તે કેટલો. ૮. ઉપરની માહિતી સાથે પિતાના બાપ કે વાલીનું સર્ટીફીકેટ એવી
મતલબનું કે ઉમેદવારે વરસ પહેલાં શાળા છોડી છે અથવા
જતી કે ગઈ નથી; તથા તે પરીક્ષા આપે તેમાં તેમની સંમતિ છે. (બાપ કે વાલી ન હોય તે કોઈ પ્રતિષ્ઠિત ગૃહસ્થનું સર્ટીફીકેટ મેકલવું.)
૧૧. પરીક્ષામાં પાસ થનાર સર્વને સ્ટીફીકેટ આપવામાં આવશે; તથા પાસ થયાના અનુક્રમ પ્રમાણે તેમનાં નામ “બુદ્ધિપ્રકાશ” માં પ્રસિદ્ધ કરવામાં આવશે.
૧૨. અંગ્રેજી ચોથા ધોરણ ઉપરાંત અભ્યાસ નહિ કર્યો હોય તેવી જે સ્ત્રીઓ ઉચે નંબરે પાસ થશે તેમને માટે નીચે પ્રમાણે ઈનામે ઠરાવવામાં આવ્યાં છે –
ઉચા ધોરણ માટે નીચા ધોરણ માટે. ૧ લું. રૂા. ૩૦ નું. . ૧ લું.
રૂા. ૨૫ નું. ૨ જું. રૂ. ૨૫ નું. ૨ જું
રૂા. ૨૦ નું.
૩ થી ૬ સુધી દરેક રૂા. ૧૫ નું. ૪ થું. રૂા. ૧પ નું. ૭થી ૧૨ સુધી દરેક રૂા. ૧૦ નું.
રૂા. ૧૦ નું. | ૧૩ થી ૧૯ સુધી દરેક રૂ. ૫ નું.
૨૦ નું.
#
-
૧૦૦ ૧૩. પરીક્ષા વખતે પરીક્ષા લેવાના હેલમાં બનતાં સુધી ફક્ત સ્ત્રીઓ જ રહેશે, પુરૂષો હાજર રહેશે નહિ.
લાલશંકર ઉમીઆશંકર. એનરરી સેક્રેટરી, ગુ. વ. સંસાઈટી-અમદાવાદ
Page #179
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૭.
ખાડિયા રણછેડલાલ છેાટાલાલ કન્યાશાળા ઉઘાડવાની ક્રિયા
ગુજરાત વર્નાક્યુલર સેાસાઈટીની મેનેજીંગ કમિટીએ ઠરાવ કર્યાં મુજબ ખાડીયા રણછોડલાલ છેોટાલાલ કન્યાશાળા ખુલ્લી મૂકવાની ક્રિયા કરવા સારૂ, રાવબહાદુર લાલશંકર ઉમીયાશંકર તથા રા. રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ, કન્યાશાળાની વ્યવસ્થાપક મ`ડળીના સેક્રેટરી સાહેબેાની સહીથી આમત્રણ કરીને, સન ૧૮૯૨ ના સપ્ટેમ્બર માસની તા. ૧ લીએ સવારના આઠેં કલાકે, કન્યાશાળાના ઉપયેગ માટે હાલ તરત માલીકે વગર ભાડે આપેલા શે: જેઠાભાઇના ડહેલાના વિશાળ મેડા ઉપર, ખાડિયા ટ્ઠાના ગૃહસ્થાની સભા ભરવામાં આવી હતી. મેડાને આગલે પાસે આમ ત્રેલા ગૃહસ્થા સારૂ દેશી રીત પ્રમાણે ગાદીકિયાની બેઠક રાખવામાં આવી હતી, અને તેની સામે પાસે દાખલ થયલી છેાડીએ જેની સંખ્યા અત્યારથી ૧૦૦ ઉપર થઈ હતી, તેમને કન્યાશાળાનાં મુખ્ય સ્ત્રીશિક્ષકની દેખરેખ નીચે બેસાડી હતી, સભાના સમય થતાં સભાજનાથી મેડે ભરાઇ ગયા હતા.
રા. અ. લાલશંકર ઉમયાશ કરતી દરખાસ્ત અને રા. રા. કેશવલાલ મેાતીલાલની અનુમતિ ઉપરથી રાવબહાદુર રિલાલ અંબાશંકર પ્રમુખસ્થાને બિરાજ્યા હતા.
રાવબહાદુર લાલશંકર ઉમયાશંકરે પ્રથમ ઉડીને ધણું અસરકારક અને માંબું ભાષણ કર્યું અને પોતાના ભાષણ દરમિયાન જણાવ્યું કે તેમને પેાતાને તથા ખાડિયાના બીજા કેટલાક ગૃહસ્થાને તે લત્તામાં એક કન્યાશાળાની અગત્ય જણાયાથી, તેમણે એ વિચાર એનરેબલ રાવબહાદુર રણછેડલાલ છેટાલાલને જણાવ્યેા. તે ઉપરથી તેઓ સાહેબે એ વાત તરત ઉપાડી લઇ, ખાડિયામાં એક કન્યાશાળા સ્થાપા સારૂ શ. ૧૨૦૦૦ ની રકમ પોતાના તરફથી આપવાની ખાયેશ દર્શાવી, એ ફૅંડ ગુજરાત વોઁકયુલર સેસાઇટીને સ્વાધીન કીધું.ગુજરાત વૉકયુલર સાસાઇટીએ, ફંડની શરત પ્રમાણે કન્યાશાળાની વ્યવસ્થા માટે એક ખાસ વ્યવથાપક મંડળી નીમી, તેમની મારફતે
આ કન્યાશાળા ઊબ્રાડવા સારૂં કીધેલી ગેાઠવણ પ્રમાણે આજે આ કન્યાશાળા ખાલવામાં આવે છે. ( કાયમ ક્રૂડના રૂ. ૧૨૦૦૦) ઉપરાંત શરૂઆતના ખર્ચ માટે પણ રા. બ. રણછેડલાલે બીજા રૂ. ૩૦૦) આપ્યા છે. ) આ પ્રમાણે કન્યાશાળાની સ્થાપના સંબંધી સધળી સવિસ્તાર હકીકત કહી
Page #180
--------------------------------------------------------------------------
________________
સંભળાવ્યા પછી, રા. બે, લાલશંકરે કન્યાશાળાની અગત્ય વિષે લંબાણથી. અને દલીલ સાથે અસરકારક વિવેચન કર્યું અને તે દરમિયાન જણાવ્યું કે પ્રાચીન કાળમાં સ્ત્રીઓને જે ઉત્તમ કેળવણું મળતી હતી, તે હાલના સમયમાં નાશ પામી છે, અને તેથી કરીને આપણે સ્ત્રી વર્ગ કેટલી હલકી પંક્તિએ આવી પહોંચ્યો છે, અને સ્ત્રી વર્ગના અજ્ઞાનને લીધે. આખા દેશની કેટલી ખરાબી થઈ છે ? દેશની ઉન્નતિ થવા માટે ઠામ ઠામ કન્યાશાળા સ્થપાઈ સ્ત્રી કેળવણું સઘળે સાધારણ થઈ પડવાની જરૂર છે. વિશેષમાં તેમણે એ જણાવ્યું કે સરકાર તરફથી ચાલતી શાળાઓમાં ધર્મ સંબંધી કશું શિક્ષણ આપવામાં આવતું નથી; અને મિશન તરફથી ચાલતી શાળાઓમાં ખ્રિસ્તી ધર્મ શિક્ષણ આપવામાં આવે છે, તે આપણું લોકને અનુકૂળ નથી. એ કારણોને લીધે હાલની કન્યાશાળાઓમાં શીખતી છેડીઓને મન પર રહે એવું કશું ધર્મ સંબંધી શિક્ષણ ન મળવાથી, ગેરલાભ થાય છે. એ અડચણ દૂર કરવા સારૂ આ કન્યાશાળામાં હિંદુ કેમને સર્વ ધર્મને અનુકૂળ આવે એવું ધર્મનું સામાન્ય શિક્ષણ આપવાની ગોઠવણ રાખી છે.
ઉપરની મતલબનું બોલી રાવબહાદુર લાલશંકર બેઠા પછી, રાવ બહાદુર મોતીલાલ ચુનીલાલ ઊઠીને ધમ સંબંધી શિક્ષણની અગત્ય વિષે લંબાણથી બોલ્યા. તેમના ભાષણને ભાવાર્થ એ હતું કે કન્યાશાળામાં શીખતી છેડીઓને ધર્મ સંબંધી શિક્ષણ આપવાની જરૂર છે; ધર્મ વિષે શિક્ષણ વિના ઘણે અનર્થ થવાનો ભય રહે છે, અને પુરૂષના કરતાં સ્ત્રીમાં ધર્મ તરફ વૃત્તિ વધારે પ્રબળ હોય છે, અને તેથી કન્યાશાળામાં ધર્મ સંબંધી શિક્ષણ આપવાની વિશેષે કરી અગત્ય છે.
ત્યાર પછી રાવબહાદુર નરભેરામ રૂઘનાથદાસે લાંબુ અને અસરકારક ભાષણ કીધું, અને તે દરમિયાન રાવબહાદુર રણછોડલાલે આ કામમાં તથા બીજા કામોમાં જણાવેલી ઉદારતાની એગ્ય પ્રશંસા કરી, જણાવ્યું કે રાવબહાદુર રણછોડલાલે જે જે કામ પિતાના હાથમાં લીધાં છે, તે તે કામ ઘણી સારી રીતે પાર ઉતાર્યા છે, અને અમદાવાદ શહેર ઉપર ઘણું મોટા ઉપકાર કર્યો છે. આ શહેરમાં પ્રથમ મિલના સ્થાપનાર અને તેને સારા પાયા ઉપર લાવનાર તેઓ જ છે. આથી તેમણે અમદાવાદના સેંકડે માણસને છ ખેલી આપી છે, તેમ પિતાના દાખલાથી બીજી મિલે ખૂલવામાં સાધનભૂત અને મદદગાર પણ થયા છે. ત્યાર બાદ તેમણે
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૬ લોકના આરોગ્યને ખાતર દવાખાનાં ખેલ્યાં છે, અને તે ઘણું સારા પાયા પર ચાલે છે. આ પ્રમાણે લેકને પ્રથમ રેજી મેળવી આપી અને ત્યાર પછી તેમના આરોગ્યને બંદેબસ્ત કરી, હવે જાણે તેમના સુખમાં જ્ઞાનસંપત્તિ વડે વધારે કરવાને, આ કન્યાશાળા સ્થાપી છે. હાલ તે આ કન્યાશાળા નાના પાયા પર છે, તે પણ રાવબહાદુર રણછોડલાલની રીત છે કે જે કામ તેઓ હાથમાં લે છે, તેને પૂરેપૂરા સારા પાયા પર આપ્યા વગર રહેતા નથી, તે પ્રમાણે કન્યાશાળાના સંબંધમાં તેઓ કર્યા વિના રહેશે નહિ, એમ ખાતરી છે.
ઉપરની મતલબનું બેલીને રાવસાહેબ નરભેરામ બેઠા પછી રાવસાહેબ માધવલાલ હરિલાલ ઊઠીને બેલ્યા, અને તેમણે તેમના ભાષણ દરમિયાનમાં જણાવ્યું કે શાળાઓમાં ધર્મ સંબંધી શિક્ષણ દાખલ કરવામાં સરકારને મુશ્કેલી રહેલી છે. રાજ્ય કરતી પ્રજાને ધર્મ જૂદ છે, અને તેની સાથે હિંદુસ્તાનના લોકોમાં ધર્મભેદને સુમાર નથી. એથી કરીને સરકારને ધર્મ સંબંધી શિક્ષણની બાબતમાં અલગ રહેવું પડે છે. સ્ત્રી કેળવણીની અગત્ય વિષે વિવેચન કરતાં, તેમણે જણાવ્યું કે પ્રાચીન સમયના કરતાં આપણું લેક હાલ એ બાબતમાં ઘણું પાછળ પડયા છે. ખરું જોતાં પુરૂષના કરતાં સ્ત્રીની સારી કેળવણીની વધારે જરૂર છે. નાનપણમાં બાળકોને ઉછેરવાનું કામ તેમના હાથમાં રહે છે, તેથી જે માતાને સારી કેળવણુ મળી હોય છે, તે તેનાં છોકરાં પણ ઘણાં સારાં થાય છે. એ ઉપરથી જણાશે કે પુરૂષો કરતાં સ્ત્રી કેળવાયાથી વધારે લાભ થાય છે. એ બાબત ઉપર એમણે નેપોલિયન બોનાપાર્ટનું દૃષ્ટાંત આપ્યું. નેપોલિયન પિતે એમ કહેતો હતો કે “મારામાં જે સઘળી દૂશિયારી આવી છે તે સઘળે પ્રતાપ મારી માતાને છે, અને દુનિયામાં મહાપુરુષ થવા માટે પ્રથમ તેમની માતાઓને ઘણું સારું જ્ઞાન આપવાની જરૂર છે.'
એ મતલબનું બેલીને રાવસાહેબ માધવલાલ બેઠા પછી પંડિત મૂળરાજ શર્માએ ઊઠીને હિંદીમાં એક છટાદાર ભાષણ કર્યું. અને તે દરમિયાન તેમણે પોતે છેક પંજાબથી ગુજરાત સુધી જોયેલી સ્ત્રી વર્ગની વિદ્યાસંપત્તિ સંબંધી પડતી દર્શાવી, પ્રાચીન સમયમાં કેવી કેવી વિદ્વાન સ્ત્રીઓ થઈ ગઈ છે, તે જણાવી દેશની ઉન્નતિ ખાતર સ્ત્રી કેળવણુની અતિશય વૃદ્ધિ થવાની આવશ્યક્તા બતાવી; તથા તે તરફ થતા પ્રયત્નની પ્રશંસા કરી.
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૭
એ મતલબનું ખેલીને પંડિત મૂળરાજ શર્માં બેઠા પછી રા. રા. ભોગીલાલ નાનાલાલ વકીલે સ્ત્રી કેળવણીની અગત્ય વિષે કેટલુંક વિવેચન કીધું, ત્યારપછી કવિ દલપતરામ ડાહ્યાભાઇએ ઊડીને, હાલની સ્ત્રી કેળવણીને આર્ભથી ઇતિહાસ કહી સંભળાવ્યેા અને તેમાં તેમણે જણાવ્યું કે અમદાવાદમાં, અને ખરૂં કહીએ તે! આખા ગુજરાતમાં, પહેલી કન્યાશાળાની સ્થાપના સન ૧૯૪૮ માં ગુજરાત વર્નાક્યુલર સાસાઇટીએ કરી. આર્ભમાં એ કન્યાશાળાને ખર્ચ સખાવતે બહાદુર હરકુંવર શેઠાણીએ આપવ માંડયા. પણ પાછળથી એ કન્યાશાળાના નિભાવ માટે એક કાયમ ક્રૂડ સ્થાપન કરી, તેના સઘળા કારભાર સોસાઇટીના હાથમાંથી લઈ તેને સારૂ નીમેલી એક ખાસ વ્યવસ્થાપક મંડળીને સોંપ્યા. એ કન્યાશાળા પછી રા. બ. શેષ મગનભાઇએ બીજી કન્યાશાળા સ્થાપી. હાલ ખીજી કન્યાશાળા મિશન તરફથી પણ ઊધડેલી છે. આગળ ખેલતાં એ બાબત સબંધી બીજી હકીકતે એમણે જણાવી, અને સ્ત્રી કેળવણીની અગત્ય વિષે વિવેચન કર્યું. ઉપરની મતલબનું મેલીને કવિ દલપતરામ ખેઠા પછી પ્રેોફેસર આબાજી વિષ્ણુ કાથવટે ઊડીને મેલ્યા; અને તે દરમિયાન તેમણે પ્રાચીન સમય સાથે હાલના સ્ત્રી વંની વિદ્યાસંપત્તિ સંબંધી સ્થિતિ સરખાવી, તેમની તે બાબતમાં થયેલી અધેાગતિ વિષે વિવેચન કર્યું, તથા દેશની ઉન્નતિ માટે સ્ત્રીશિક્ષણની આવશ્યક્તા દર્શાવી. વળી તેમણે નવીન વાત એ જણાવી કે હાલ ઘરમાંથી ડીએને નિશાળે મેાકલવાના રિવાજ ચાલે છે, પણ સ્નુષા એટલે વડુને મે!કલવમાં આવતી નથી. છેડી પણ તેને સાસરે ગયા પછી શાળામાં આવતી બંધ થાય છે. કહેવાની મતલબ એ કે સ્ત્રી વગને કેળવણી માટે પુરૂષ કરતાં ઘણે થાડે સમય મળે છે. પરંતુ આ કન્યાશાળામાં અનતાં સુધી સ્ત્રીશિક્ષક જ અને તેડવા જનાર પણ સ્ત્રી રાખવાની ગેાઠવણ રાખી છે, તેથી એ રિવાજમાં ફેરફાર થવાની આશા રખાય છે, કારણ કે આવી ગારવણથી મેાટી ઉમ્મરની સ્ત્રીઓને પણ કન્યાશાળામાં શિક્ષણ માટે. આવવાને અડચણ જેવું લાગશે નહિ.
એ મતલબનું એલીને પ્રેફેસર આબાજી બેઠા પછી, એન. રાવબહાદુર રણછોડલાલ છેટાલાલે ઊડીને, સર્વે ભાષણકર્તાએ કરેલી તેમની ઉદારતાની પ્રશ'સાને! ચેાગ્ય ઉત્તર વાળ્યે, અને સ્ત્રી કેળવણીની અગત્ય વિષે કેટલુંક અસરકારક વિવેચન કર્યું,
66
એ પછી વૈદ્ય દુલ ભદસ વિ. શ્યામજી વે સુશિલતા ” વિષે પેાતે રચેલી નીચેની કવિતા ધણી છટાથી વાંચી સભળાવીઃ
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૮
રાગ સેરઠ, તે તો ઘરમાં ઘર કીધું, વાલમ વરણાગિયારે.”—એ રાગમાં. ધન્ય! ધન્ય! કુળ, સુશીળ જ્યાં સંતાન છે રે.–ટેક. સદાચારની છા૫ પ્રથમથી, પડી જાય મધુરી સુખથી, વાણી વદશે શિશુ એ કેવું માન છે રે ? ધન્ય! ૧ કઈ પરાયું ઘરમાં આવે, અમ બેસે કહી રિઝાવે, માત્ર આર્યના બાળકની એ સાન છે રે ધન્ય! ધન્ય! ૨ વિનય વડે નિજ ધર્મ પ્રમાણ, પાન સેપારી અથવા પાણી; આ આપે એ શું ઓછું જ્ઞાન છે રે, ધન્ય! ધન્ય! ૩
ગ્ય પુસ્તક પ્રીતે વાંચે, અજબ પ્રશ્ન કરી ઉરમાં રાચે, મનુજ જમના સુખનું સત્ય નિદાન છે રે. ધન્ય! ધન્ય! ૪ રમે જમે કાં હસે મળીને, કલહ ન કરશે લેશ છળીને; આમ સંપ જયાં, સપતનું ત્યાં સ્થાન છે રે ધન્ય! ધન્ય ! વિવેકમાં જ્યાં બાળ વસે છે, જગપતિ તેને શુભ ફળ દે છે; બાળ સુલક્ષણ સવર્ણામૃતનું પાન છે રે. ધન્ય! ધન્ય! ૬ જે બાળકને જેવી શિક્ષા, કુળાચરણુજ પૂર્ણ પરીક્ષા ! નથી નિશાની બીજી એજ નિશાન છે રે. ધન્ય! ધન્ય! ૭ એક શામ દુલભના મનમાં લાગી છે લગની દશનમાં જે બાળકનાં માતાપિતા વિધાન છે રે. ધન્ય! ધન્ય ! ૮
ત્યારપછી કન્યાશાળાની છેડીઓએ નવલરામકૃત બાળ ગરબાવળીમાંથી બે મધુર ગીત ગાઈ સંભળાવી સભાનું મન રંજન કર્યું.
ત્યારબાદ રાવબહાદુર લાલશંકરે ઉઠીને કહ્યું કે એક બીજી વિશેષ ખૂશીની વાત મારે જણાવવાની છે, તે એ છે કે રાવબહાદુર રણછોડલાલે - કન્યાશાળામાં તેમની સ્વજ્ઞાતિની એટલે સાઠોદરા નાગરની સૌથી ઉપર નંબરે પાસ થનાર છેડીને વાર્ષિક રૂ. ૫૦) ની સ્કોલરશિપ આપવાને તેમને વિચાર મને જણાવ્યું છે, અને એ સ્કોલરશિપ તેઓ તેમના પત્ર ૨.૨. ચીનુભાઈની મમ સ્ત્રી સૌભાગ્યવતી દેવલક્ષ્મીના સ્મરણાર્થે તે નામથી આપવા માગે છે. વળી તેમણે જણાવ્યું કે હાલ વખત ઘણો થઈ ગયો છે, તેથી છોડીઓને ઈનામ આપવા માટે પુસ્તકે મંગાવેલાં છે, તે હાલ ન વહેંચતાં | બપોરે વહેંચવાનું રાખીએ છીએ. હાલ માત્ર પતાસાંજ વહેંચાવીએ છીએ.
પતાસાં વહેંચાઈ રહ્યાં, એટલે પ્રેસિડન્ટ સાહેબે લંબાણ ન કરતાં ટૂંકામાં જ થોડાક ગ્ય શબ્દ કહી સંભળાવ્યા, અને પાન ગોટા ગુલાબ વગેરેથી સભાજનનું યોગ્ય સન્માન થયા પછી સભા વિસર્જન કરી.
" જુઓ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૨, પૃ. ૨૩૩.
Page #184
--------------------------------------------------------------------------
Page #185
--------------------------------------------------------------------------
________________
1334419
બિનાન
સરદાર બાળાનાથ સારાભાઈ દીવેટીઆ
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭
સરદાર ભાળાનાથ સારાભાઈ
અને એ કામમાં ગુજરાત વર્નીક્યુલર
વિદ્યા વૃદ્ધિને માટે તે બહુ કાળજી રાખતા પોતાનાથી અને તેટલી મદદ કરતા. સન ૧૮૮૯ માં સાસાઇટી રથપાઈ ત્યારથી તેમણે એના ઉત્કર્ષીને માટે ઘણી મહેનત કરેલી છે. એમના જેવી ઉત્સાહી અને વિદ્વાન કામદારની સાસાટીને ઘણી ખેાટ પડી છે.'
19
""
[ બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૬, જીન, પૃ. ૧૪૧.
લગભગ આવીસ વર્ષની વયે ભેાળાનાથભાઈ વ્હેલ પ્રથમ અમદાવાદમાં મુનસની જગા પર નિમાયા હતા અને તેએ એ પદવી પર હતા તે દરમિયાન અલેકઝાંડર કિન્લોક ફાÖસની બદલી અમદાવાદમાં આસિસ્ટન્ટ જડજ તરીકે થઈ હતી. ફા`સને ગુજરાતી શિખવાની, ગુજરાતને ઇતિહાસ, સાહિત્ય અને સંસ્કૃતિ સમજવાની લગની લાગી હતી. તે કામાં મદદ લેવા રાખેલા એ ત્રણ શિક્ષકા બલ્યા પણ તેમનાથી એમને સંતાપ મળ્યા નિહ. આખરે બાળાનાશભાઈને કાઈ સારા વિદ્રાન મેળવી આપવા ફૅાસે જણાવ્યું. ભાળાનાથભાઇને કવિ દલપતરામના સારા પરિચય હતા. ગુજરાતી પિંગળનું જ્ઞાન એમણે તેમની પાસેથી મેળવ્યું હતું. એમણે વઢવાણુ ખાસ માણસ મેાકલી કિવેને અમદાવાદ એલાવ્યા. તે પછી કવિ અને ăાસ્ના ચાંદા સુરજના મહેલમાં મેળાપ થયા તેનું વર્ણન પહેલા વિભાગમાં કરેલું છે. આ પ્રમાણે ગુજરાતને ઉપકારક થનાર એ મહાન વિભુતિ અને ગુજરાતીના હિતચિંતકાના સમાગમ કરી આપવાનું માન ભેાળાનાથભાઇને છે.
સાસાટીની પહેલા વર્ષની કારોબારી કમિટીમાં સર્વ સભ્યા યુરાપિયના હતા. પછીથી દેશી સભ્યાને લેવામાં આવ્યા તેમાં ભેાળાનાથભાઈ અને ઈંગ્રેજી સ્કૂલના હેડમાસ્તર ભાગીલાલભાઈ એ મેજ હતા.
સાસાટી સાથેને ભેાળાનાથભાઈના સંબંધ આ પ્રમાણે સ્થાપના કાળથી શરૂ થાય છે અને તે એમના અવસાનપર્યંત હતા. તે સંબંધ માત્ર નામપુરતા, ઉપલક ન હતા પણ તેના કામકાજમાં તેએ ઉમંગભર ભાગ લેતા. વળી તે સમયમાં કાર્ય કર્તાએ પણ ઘેાડા એટલે સંસ્થાને અંગે અથવા જાહેર પ્રવૃત્તિને અંગે કામ કરવાનું પણ
છેક તેની
ચાલુ રહ્યો
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પુષ્કળ આવતું હતું. સાસાઇટી તરફથી નવા નિબંધ અને પુસ્તકો લખાવવામાં આવતાં તે તૈયાર થઈ આવ્યા બાદ કમિટીના સભાસદોમાં સામાન્ય રીતે અભિપ્રાય સારૂ મોકલી અપાતાં; અને ઉત્તેજન માટે પુસ્તકા આવતાં તેની વ્યવસ્થા પણ એજ પ્રમાણે કરવામાં આવતી. ભેાળાનાથભાઈ પાસે જે પુસ્તકા જતાં તે વિષે તેઓ ચાકસાઈથી અને કાળજીપૂર્વક શેરા કરતા. આ પ્રમાણે અભિપ્રાયવાળા ઘણા કાગળા સાસાઈટીન દફતરમાં છે અને તેમાંના એના ઉપયાગ વેણી મહારના ભાષાંતર વિષે અને પ્રાચીન હાથ પ્રતાની ખરીદીના સંબંધમાં પ્રકરણ ૨ અને ૫ માં કર્યાં છે.×
સન ૧૮૭૪ માં નાકરીમાંથી નિવૃત્ત થઈ અમદાવાદમાં આવી રહ્યા બાદ એમના ઘણાખરા સમય નવી સ્થાપેલી પ્રાથના સમાજના કામકાજમાં વ્યતિત થતા. તાપણુ એમની આસપાસ આગેવાન અને સંસ્કારી કા કર્તાઓ અને વિદ્વાનાનું મંડળ જામેલું રહેતું; અને એ કાળે જનસુધારણાની, કેળવણીની, સાહિત્યની કે ધર્મ વિષયક જે કાઈ હિલચાલ કે પ્રવૃત્તિ ઉપસ્થિત થતી, તેમાં ભાળાનાથભાઇના હાથ હાય, હાય ને હાયજ; વળી મહીપતરામભાઇએ પરદેશગમન કર્યું, ત્યારે ભેાળાનાથેએમની પડખે ઉભા રહીને એમને આશ્વાસન અને ઉત્તેજન આપ્યું હતું. પ્રાર્થના સમાજના તેઓ ડાબા જમણા અંગ રૂપ હતા અને એમનું એ તાદાત્મ્ય સાસાટીના કામકાજમાં પણ નજરે પડતું. મહીપતરામ સાસાઇટીના આન. સેક્રેટરી હતા અને એમના તે કા માં ભેાળાનાથભાઈ બહુ મદદગાર થતા. એમના એ મમત્વને લઇને ભેાળાનાથભાઈના સુપુત્રા પણ સેાસાઇટીની કાઈને કાઈ રીતે સેવા કરવા ઉત્સુક રહેતા. એમના જ્યેષ્ઠ પુત્ર ખાબારાવ વિદ્યાભ્યાસક મડળીના મંત્રી હતા અને એમની એ મ`ડળીની ઉત્તમ સેવા બદલ તેઓ મુંબાઈ જતાં તેમને એક માનપત્ર આપવામાં આવ્યું હતું, એ હકીકત પહેલા વિભાગમાં નોંધાયલી છે. ખીજા પ્રકરણમાં સાસાઈટી તરફથી પ્રસિદ્ધ થયલાં પુસ્તકાની સમાલોચના કરતાં આપણે જોયું હતું કે એમના ત્રીજા પુત્ર ભીમરાવે કાલા રચિત “ How to develop the resources of India " । ગુજરાતીમાં તરજુમા કરી આપવા ખુશી દર્શાવી હતી અને કૃષ્ણરાવે બંગાળી પરથી નારી શિક્ષા ભા. ૧ અને ભા. ૨ લખી આપ્યા હતાં, તેના ઉલ્લેખ પૂર્વે થઈ ગયા છે.
''
* જુએ ગુ. વ. સેાસાઇટીનેા ઇતિહાસ, વિભાગ ૨, પૃ. ૫૦ અને રૃ. - તુએ મરણ મુકુર, પ્રકરણ ૨.
* ગુ. વ. સેસાઇટીના ઇતિહાસ, વિભાગ ૧, પૃ. ૧૩૯,
Page #188
--------------------------------------------------------------------------
________________
કૃષ્ણરાવ ભોળાનાથ દીવેટીઆ
Page #189
--------------------------------------------------------------------------
________________
રા. ખ. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬
“બ્રાંતિ સંહાર નામનું એક નાટક પણ તેમણે જ લખી આપ્યું હતું, અને વધુમાં તેઓ મેનેજીંગ કમિટીના સભ્ય પણ હતા. બીજા પુત્ર આપારાવનું સત્તાવીસમા વર્ષે અકાળે અને દુ:ખદ મૃત્યુ થતાં ભોળાનાથભાઈએ તેમના નામની એક લાઈબ્રેરી સ્થાપવા રૂ. ૧૦૦૦૦) આપ્યા હતા અને તે ફંડ હાલમાં સંસાઈટી હસ્તક છે. આપણું અગ્રગણ્ય વિદ્વાન શ્રીયુત નરસિંહરાવ તે એમની વિદ્યાર્થી અવસ્થા પૂરી થઈ નહતી તે પહેલાંથી બુદ્ધિપ્રકાશમાં લેખો લખી મેકલતા; અને તેની સાથે કઈ કઈ કાર્યને અંગે કમિટીને સૂચના પણ કરતા હતા. એમણે જોડણુ વિષે પ્રથમ લેખ લખેલ તે બુદ્ધિપ્રકાશના વધારા તરીકે વહેંચાયો હતે; અને “મેઘદૂત” પરનું એમનું અવલોકન પણ એવી રીતે વધારા તરીકે છપાયું હતું. “જોડણી” વિષેને લેખ એમણે કમિટીને અભિપ્રાય માટે મોકલેલે, તે પરથી ચર્ચા થઇને સોસાઈટીએ ગુજરાતી શબદ સંગ્રહ પ્રથમ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો હતે. “સ્મરણ મુકુર ”માં એ સમયનું એક સુખદ સ્મરણ નરસિંહરાવભાઈએ નીચે પ્રમાણે નેંધ્યું છેઃ
“પહેલે પ્રસંગ–ઈ. સ. ૧૮૮૨ માં ભીમરાવના મેઘદૂત ઉપર અવલોકન “બુદ્ધિપ્રકાશ' માં પ્રગટ કરવાના ઉદ્દેશથી હું મહીપતરામને હેમની ઓફિસની રૂમમાં મળ્યાઃ મહારો લેખ હેમના હાથમાં આપો. આરમ્ભમાં ઘણાંએક પાનાં ધ્યાન દઈને એ વાંચી ગયા; શે ઉત્તર મળશે તે માટે મહાર હદય ધડકતું હતું; “હાવાંજ લખાણ હમારે જે ળેિ ,” એમ ઉત્સાહથી બેલીને પિતાને અસાધારણ આનન્દ એઓએ જણાવ્યું; અવલોકન સ્વીકાર્યું, વિશેષ લંબાણવાળું હોવાથી “બુદ્ધિપ્રકાશ' ના વધારા તરીકે કડકે કડકે પ્રગટ કરવાની યોજના પસંદ કરી અને આ લખાણના બદલામાં વર્નાક્યુલર સોસાઈટીને મહને લાઈફ મેમ્બર બનાવ્યો.”
અને વધારે ખુશી થવા જેવું એ છે કે ભોળાનાથભાઈના હિત્રી લેડી વિદ્યાબહેન સોસાઈટીનાં અત્યારે નરરી સેક્રેટરી છે. આમ ભોળાનાથભાઈ અને એમના કુટુંબીજનેને સોસાઈટી સાથે સંબંધ આરંભથી આજ દિન સુધી એકસરખે સચવાઈ રહ્યો છે, એ બનાવ જેમ લોજીંબીભર્યો તેમ ગારવવાળો છે.
ભેળાનાથભાઈને જન્મ સન ૧૮૨૨ માં વડોદરામાં લીમડા પિળ જે પિળ હરગોવિંદદાસ કાંટાવાળા અને સાહિત્યકાર'ના દી વસવાટથી સાહિત્યરસિકને સુપરિચિત છે તેમાં થયેલ હતું. એમના પિતા સારાસાંઈ .
+ સ્મરણ મુકુર પૃ. ૪૪-૪૫.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૨
દફતરદારના એધે હતા. ભોળાનાથભાઈ એમને એકના એક પુત્ર અને તે વળી લાડકવાયા; તેમ છતાં તેમને શિક્ષણ આપવામાં સારાભાઈ ખાસ કાળજી લેતા, ફારસી ભાષાનું જ્ઞાન તે પોતે જ તેમને આપ્યું હતું. પ્રથમ તેમને ન્યાય ખાતામાં નોકરી મળી હતી. પછી મુન્સીકની પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં તેઓ શરૂઆતમાં કહ્યું છે તેમ, મુસીફની જગ પર નિમાયા, અને ત્યાંથી વધતે વધતે સદર અમીન પ્રિન્સિપાલ સદર અમીન અને ફરટ કલાસ સબ જડજની પદવી સુધી પહોંચ્યા હતા. નોકરી દરમિયાન એમની કાબેલિયત, ન્યાયનિપુણતા અને પ્રમાણિકતાથી પ્રસન્ન થઈ સરકારે એમને રાવબહાદુરનો ઈલ્કાબ બ હતો એટલું જ નહિ પણ બીજા વર્ગના સરદાર નીમીને અને એક ગામ ઇનામમાં આપીને એમની ઉત્તમ સેવાની ખાસ કદર કરી હતી.
આ તે એમની અંગત નોકરીના કાર્યની આપણે નેંધ કરી. સંસાર સુધારા પરનું એમનું કાર્ય પણ એવું વખાણવા લાયક માલુમ પડે છે.
વિધવા વિવાહ વિષે એમના વિચાર કેટલા દિલસેજ અને ઉદાત્ત હતા એનો એક દાખલો છેક સન ૧૮૪૯ ની સાલને એમની ડાયરીમાં લખેલો મળી આવે છેઃ
૨૪ નવેમ્બર ૧૯૪૯ ને દિવસે કેઈ વિધવાનું તુરત જન્મેલું બાળક કોઈને હાથ લાગ્યાની ખબર જાણ્યાથી એમણે નીચે પ્રમાણે ટીકા લખી છે –
It seems some widow has committed this cruel act for fear of Caste-people. God Almighty may move the Caste-people to allow widows to remarry if they please.”
બાળલગ્નને ચાલ તે સમયે સર્વત્ર પ્રચલિત હતું અને તેમાં આબરૂ મનાતી; પણ ભોળાનાથભાઈએ એ ચાલમાંનાં અનિષ્ટ તો નિહાળીને એમના પુત્ર અને પુત્રીનાં લગ્નની વયનું પ્રમાણુ પ્રતિદિન વધારતા રહ્યા હતા; અને મહીપતરામને પરદેશ ગમન કર્યા બદલ જે સતામણી જ્ઞાતિ તરફથી થઈ હતી તે વિકટ પ્રસંગે એમની કુમકમાં રહીને ભોળાનાથભાઈએ એક મિત્ર તરીકે એક સુંદર કૃત્ય કર્યું હતું; અને એ વિષયને ચર્ચત “ નાગરમિત્ર” નામક એક નિબંધ, રચીને મહેમાહે કુસંપ નહિ કરવા અને પક્ષ નહિ બાંધવા તેમાં જ્ઞાતિબંધુઓને વિનંતિ કરતાં લખ્યું હતું કે – * * ભોળાનાથ સારાભાઈ જીવનચરિત, પૃ. ૭.
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૩
દેવલ કર્ષિયે નિષિદ્ધ કરેલા દેશમાં જવાની સેંકડો વર્ષથી રૂહી પડી ગઈ છે. માટે ધર્મ, ન્યાય અને રૂઢી પ્રમાણે ઈગ્લાંડ જનાર પ્રાયશ્ચિત્ત કરે તે પણ જાતિભષ્ટ થતું નથી. લોકોનું કેવું અજ્ઞાન તથા અવિચારપણું છે. સ્મૃતિનિષિદ્ધ બીજા દેશમાં જનાર દૂષિત ન થાય અને માત્ર ઈંગ્લાંડને ભાથે જ બધું પાપ ઢોલી પાડ્યું છે. જે અંગ્લાંડ જનાર જાતિભ્રષ્ટ થાય તે સિંધ આદિ નિષિદ્ધ દેશમાં જનાર પણ જરૂર જાતિભ્રષ્ટ થાય અને તે પુનઃસંસ્કાર કીધા વીના ન્યાતમાં આવી શકે નહીં. પણ ઘણું દીલગીરીની વાત છે કે આ વિવેક નાગરોમાં નીતિમાન મનુષ્યો પણ ભૂલી ગયા છે.”
એક બીજા સ્થળમાંથી ઉતારે લઈ –
“હે નાગર મિત્રો, કુસંપથી કલેશ વધે છે, કલેશ વધવાથી બુદ્ધિબ્રશ થાય છે. બુદ્ધિભ્રંશ થવાથી મેહે વિનાશ થાય છે.
“હે નાગર મિત્રો, તમે પોતાની હાનિ પિતાને હાથે શા વાસ્તે કરે છે? જેઓની સાથે કાંઈ સ્નેહ સગપણ નથી, જેઓની સાથે કન્યા વ્યવ• હાર નથી, જે તમારા શુભેચ્છુ તથા સુખદુ:ખના ભાગી નથી, તેઓની સાથે સંબંધ રાખી રહ્યા છે અને સગાં સંબંધીને ત્યાગ કરે છે.
હે નાગર મિત્રો, હજુ વિચાર કરવાનો સમય છે. ગયેલે સમય કદી હાથ આવવાને નથી. હે પ્રિય મિત્રો, ભાઈઓ, તથા સ્નેહીયો ઈશ્વર ન કરે ને જે આ કલેશરૂપી વૃક્ષનું મૂલ મોટું થયું તે તેની ડાલીઓ વંશપરંપરા વૃદ્ધી પામી પરિણામે સ્નેહપાશ છૂટી જશે. માટે એ નાશકારક પરિણામને અટકાવ કરવાને સુજ્ઞ તથા વિવેકી જનોએ ઘણે ઉતાવલેથી વિચાર કરે ઘટે છે.”
સરકારી બુક કમિટીના એક સભાસદ તરીકે અને સોસાઈટીની કારોબારી કમિટીના એક સભાસદ તરીકે ચાલુ સાહિત્ય પ્રકાશને અવલકવાનું એમને પ્રાપ્ત થતું, અને તે પુરતો પર તેઓ સ્વતંત્રપણે અને નિડરતાથી પિતાના વિચારે દર્શાવતા હતા.
પરંતુ એમના જીવનનું મહત્વ અને ઉજ્જવળ કાર્ય તે પ્રાર્થના સભાજની સ્થાપનાનું છે. કિશોરાવસ્થામાં તેઓ માતા અને મહાદેવના ચુસ્ત -અને શ્રદ્ધાળુ ભક્ત હતા પણ પાછળથી એમના વિચારમાં અને આચા
• જુઓ ભેળાનાથ સારાભાઇ જીવન ચરિત મૃ. ૧૯૬.
Page #193
--------------------------------------------------------------------------
________________
રમાં એવું પરિવર્તન થવા પામ્યું કે મૂર્તિપૂજા છેડી દઈને નિરાકાર પરમાત્માની ઉપાસના તેઓ કરવા લાગ્યા, અને તેના અંગે અપૂર્વ અને પ્રેરક એવું સુંદર પ્રાર્થનાનું સાહિત્ય ગુજરાતીમાં એમણે રચ્યું. એમની જ ઈશ્વર પ્રાર્થનામાળા” તે જેમને ધર્મમાં કંઈક પણ શ્રદ્ધા છે તેમને આશા અને પ્રેરણાને એક જીવંત ઝરો માલુમ પડશે. એમનાં એ પદો અને પ્રાર્થનાઓ વાંચતાં કે ગાતાં આપણે કંઈક અનેરું સુખ અને આનંદ શાન્તિ અને આશ્વાસન અનુભવીએ છીએ; અને એટલે સમય આપણે જાણે કે પૃથ્વી પરથી દૂર થઈને કઈ દિવ્ય ધામમાં વિચરતા હોઈએ અને ત્યાંનું પવિત્ર અને આલ્ફાદક વાતાવરણ, અવનવું બળ, પ્રેરણા અને પ્રોત્સાહન અર્પતું હોય, એવી લાગણી ઉદ્દભવે છે. એમની અન્ય સેવાઓ કદાચ વિસરાય પણ આ એમનું ધાર્મિક સાહિત્ય એમનું નામ સદા અમર રાખશે. અને એમના ચરિત્રકારના શબ્દોમાં કહીશું કે,
જ્યાં સુધી મધુર ગુર્જર ભાષા જીવંત રહેશે ત્યાં સુધી પ્રાર્થના સમાજના સ્થાપક, પ્રવર્તક, પ્રચાલક અને તેને મનઃશક્તિ સમર્પણ કરતાં અદભુત કવિતાના ઉત્પાદક ભેળાનાથ સારાભાઈનાં શુદ્ધ, પ્રઢ મધુરવાણીમાં આવિર્ભાવ પામેલાં, ગંભીર અર્થે વિચારથી ગભિત કાવ્યો લોકપ્રિય રહી લોકોના આનંદમાં, સુખમાં, આશ્વાસનમાં વૃદ્ધિ કરતાં રહેશે.”+
પાછલી અવસ્થામાં એમની બધી વૃત્તિ પ્રભુપરાયણ બની ગઈ હતી અને સંત તેમજ ભક્ત પુના સમાગમથી એમને કંઈક અજબ પોસા-- હન પ્રાપ્ત થતું હતું. એમની કસોટી થતી ન હોય એમ પ્રાઢાવસ્થામાં સાંસારિક દુખ એમના પર એક પછી એક સામટાં આવી પડયાં હતાં. તેમ છતાં પ્રભુમાં પૂર્ણ આસ્થા વડે તેઓએ મનની સમતા રાખી એ ઘાની વેદના. ધિર્યથી સહન કરી હતી અને એક પ્રસંગે મિત્રને કહ્યું હતું, કે, . : આ દુનિયામાં માણસની સ્થિતિ રણભૂમિમાં ચાલનાર યોદ્ધાના જેવી છે. આમથી તેમથી અનેક ગોળીઓને પ્રહાર શરીર ઉપર પડયે જાય. છે, પણ યોદ્ધો તે તરફ લક્ષ ને આપતાં એક સીધે રસ્તે છેવટના લક્ષ્ય તરફ દૃઢ પગલે ચાલ્યો જાય છે. સંસારનાં દુઃખોમાં માણસે પણ તેમજ કરવાનું છે.”
+ ભેળાનાથ ચરિત્ર, પૃ. ૧૯૯ • ભેળાનાથ ચરિત્ર, પૃ. ૧૪૨
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬પ એમનું અવસાન પણ એક પ્રભુભકતને ઉચિત એવું એમને પ્રિય સત્યાનંદ અગ્નિહોત્રી કૃત “સંગીત પુષ્પાંજલિ” માંનું નીચેનું પદ, જીવનને પ્રધતું, સાંભળતાં સાંભળતાં થયું હતું
ર નામ મનન વેજા હૈ मन करत वृथा अवहेला है ॥१॥ जग दो दिनका यह मेला है। फिर करना कूच अकेला है ॥२॥ क्यौं बिरथा कलेश अनेक सहै।
जग तृष्णा पावक मांहि दहै ॥३॥ એ દુઃખદ સમાચારની જાણ થતાં જ સોસાઈટીની મેનેજીંગ કમિટીની સભા બેલાવવામાં આવી હતી, તેમાં એમના અવસાન વિષે નીચે મુજબ નોંધ લેવાઈ હતી; તેમ તા. ૧૭ મી ઓગષ્ટ ૧૮૮૬ ના રોજ વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં પણ એ શકકારક બનાવને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ સોસાઈટીના લાઈફ મેમ્બર અને વ્યવસ્થાપક મંડળીના સભાસદ રા. બા. ભોળાનાથ સારાભાઈને પરલોકવાસ થવાની ખબર સાંભળી કમિટી અત્યંત દિલગીર થાય છે. ગુજરાતી ભાષા સુધારવામાં, ગુજરાતી પુસ્તકની વૃદ્ધિ કરવામાં અને સોસાઇટીને હેતુ પાર પાડવામાં તેઓ ખરા અંતઃકરણથી અને હોંસથી પ્રયત્ન કરતા હતા. ગુજરાતી, સંસ્કૃત તથા ફારસી ભાષામાં તેમની કુશળતાને લીધે તેમનાથી સોસાઈટીના કામને ઘણું મદદ મળેલી છે. તેમના પરલોકવાસથી સોસાઈટીને મોટી ખોટ પડી છે.*
વળી એમના મિત્રો અને સ્નેહીઓ, જેઓ એમના ગુણો અને સેવાકાયથી પરિચિત હતા એમના તરફથી એમનું યોગ્ય સ્મારક ઉભું કરવા પ્રયત્ન થતાં ભોળાનાથ સ્મારક ફંડમાં રૂ. ૭૨૪૫/ તુરત ભરાઈ ગયા હતા.
પછીથી આપણે અહિં સ્ત્રી ઉપયોગી સંસ્થા સ્થાપવા નેશનલ ઈન્ડિયન એસેસિએશનની ફુરણાથી પ્રયાસ થવા માંડ્યો ત્યારે ભેળાનાથ
મેનેજીંગ કમિટીનું પ્રસિડિંગ્સ, તા. ૨૬ મી મે ૧૮૮૬. * બુદ્ધિપ્રકાશ, સન ૧૮૮૬, ૫, ૨૬૪.
Page #195
--------------------------------------------------------------------------
________________
ભાઈ મારક ફંડના મંત્રીઓએ તે સંસ્થા સાથે સ્વર્ગસ્થનું નામ જોડવાની. સરતે સદરહુ ફંડની રકમ સ્ત્રી ઉપયોગી સંસ્થાનું મકાન બાંધવામાં આપી દેવા સંમત થયા હતા. એ સંસ્થા તે “ભોળાનાથ સારાભાઈ લિટરરી ઇન્સ્ટીટયુટ ફેર વિમેન'ના નામથી અમદાવાદમાં જાણીતી છે; એટલુંજ નહિ પણ તે સ્ત્રી જીવન અને સ્ત્રી પ્રવૃત્તિનું એક મુખ્ય અને મહત્વનું કેન્દ્ર થઈ પડ્યું છે, અને તેની જોડી ગુજરાતમાં નથી. બીજું તેમાં મગરૂરી પામવા જેવું એ છે કે એ સંસ્થાના પ્રમુખ, હમણું, સ્વર્ગસ્થના હિત્રી લેડી વિદ્યાબહેન છે.
અંતમાં સદરહુ સંસ્થા તા. ૧૫–૨–૧૮૯૬ ના રોજ મુંબઈના ગવર્નર લૈર્ડ સેન્ડહર્ટના હસ્તે ખુલ્લી મુકાઈ તે વખતે સ્વર્ગસ્થની સાથે શરૂઆતથી નિકટ સંબંધ ધરાવનાર કવિ દલપતરામે જે કવિતા ગાઈ સંભળાવેલી તે આપવી પ્રસંગચિત થઈ પડશેઃ
૧.
વનિતાએ વિદ્યા ભણે, સમજે તેને સાર; ઉપજે પ્રજા પ્રવીણતા, સુધરે આ સંસાર”
હરિગીત છંદ. સંસારની સ્થિતિ સુધરવાને. નારિ સારિ સુધારી, તે સુધારવા સ્ત્રી જાતિમાં, વિદ્યા વિશેષ વધારવી; એવાજ શુભ ઉપયોગ માટે, ધર્મનું આ ધામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. પુસ્તકતણે સંગ્રહ તથા શુભ વસ્તુને સંગ્રહ થશે, વનિતા વિવેકી વાંચશે, અજ્ઞાનતા તેથી જશે, આ દેશની ઉન્નતિ થવાનું, એહ ઉત્તમ કામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ ઠામ નિશ્ચળ નામ છે. સુખ કલ્પવૃક્ષ ઉછેરવાને, પ્રથમ આ કયારે કર્યો, શુભ સેંકહર્સ્ટ ગવર્નરે, નિજ કર વડે અંકર ધર્યો વધિ વૃક્ષ તે માટે થશે, ગુણ લક્ષને વિશ્રામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. ગુણવંતિ પુરૂં જ્ઞાન પામે, બાળકે તેવાં બને, શિશુપણથી પામે સગુણે, રહિ રજ નિજ માતા કને, ઉત્તમ અધમ તે અવની સરખે, પાકને પરિણામ છે, ભડભાઈ ભોળાનાથનું, આ કામ નિશ્ચી નામ છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૭ જેવાં સુતરૂ તેવાં ફળે, દુનિયાની અંદર દેખીએ, જેવી નદી તેવાં જ મ, લક્ષ ધરિ લેખોએ; જેવી સુવનિતા તનુજ તેવા, નિયમ ઈશ્વરી આમ છે, ભડભાઇ ભેળાનાથનું, આ ઠામ નિશ્ચળ નામ છે. હીરા મણું માણક તણ, આતે અનૂપમ ખાણ છે, ચિંતામણિ કે કામધેનું, પુર્ણ તેહ પ્રમાણ છે; વિઘા સ્વરૂપી વેલડી, તેમાં જ વસ્તુ તમામ છે, ભડભાઇ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. શુભ સ્વગ વાસ કર્યો ભલે, કહું ભાઈ તે કેવા હતા, વિઘાની વૃદ્ધિ દેખીને દિલ રાજી રાજી તે થતા જેનાં રચેલાં પુસ્તકે, વંચાય ગામે ગામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. શ્રી જ્ઞાનશાળા આ વિશાળ, જશ ભરી થઈ જામજો, પ્રભુને પ્રતાપે અતિ અમાપે, જ્ઞાન ગેરી પામ; ગુણ છે ઘણુ જીવતા રહેજી, રાજી દલપતરામ છે, ભડભાઈ ભેળાનાથનું, આ કામ નિશ્ચળ નામ છે. - ૯
દેહરે, “રૂડું શ્રી મહારાણિનું, રહે અચળ આ રાજ; રચાય જેના રાજ્યમાં, આવાં ઉત્તમ કાજ.”
* બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૬, પૃ. ૨૧૫-૨૨૬,
Page #197
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮
વધુ નવાં પુસ્તક. ( સન ૧૮૯૨ થી ૧૯૦૮, )
“ The book, as was said in antiquity is a river of wisdom, quenching the thirst of the world, the book, whose issuing was only recently expected with a tremor cf joy and whose edition was guarded with care. The sacred zeal of biblophiles is not fanaticism nor superstition; nc, it impresses one of the most precious strivings of humanity which unites beauty and knowledge. Just now the hour strikes to care for the dignity of the book. Not superfluously, not according to a dogma but because of the underferable necessity we reiterate, love the book. ''
Prof. Nicholas De Roerich—
( Educational Review-February 1933. )
સન ૧૮૯૨ થી ૧૯૦૮ એ સત્તર વર્ષના ગાળામાં સાસાટીએ ૧૨૭ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. તેની લેખકવાર યાદી પરિશિષ્ટ ૮ માં આપી છે.
સદરહુ યાદીમાં ઇતિહાસનાં ૧૭, સામાન્ય નીતિ અને જ્ઞાનનાં ૨૩, વિજ્ઞાનનાં ૧૧, ખેતી વિષેનાં ૨, હુન્નર ઉદ્યોગનાં ૫, કેળવણી વિષયક ૨, રાજકારણનાં ૩, નાટકનાં ૨, ધમ` અને તત્વજ્ઞાનનાં ૮, કેશનું ૧, કવિતાના ૧૧, ચરિત્રનાં ૨૩ અને આરેાગ્ય અને વૈદકને લગતાં ૧૯, પુરતકા એ પ્રમાણે તેના વિભાગ પડે છે.
આ પુસ્તકા બીજી રીતે વિચારીએ તે તેમાંના ૪૩ ઇંગ્રેજી ગ્રંથાના અનુવાદ છે; જ્યારે મરાઠી, બંગાળી, ઉર્દુ ફારસી અને સંસ્કૃત પરથી લખાયલાં પુસ્તકોની સખ્યા ૧૩, ૭, ૨, ૧ અને ૮ એ અનુક્રમમાં મળી આવે છે; અને સ્વતંત્ર સારાધાર, રૂપાંતર કે `આધારભૂત સાધ। પુરથી
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૯ રચાયેલાં એવાં પુસ્તકો, નિબંધ, વ્યાખ્યા વગેરેની સંખ્યા ૫૩ ની થાય. છે. આ પૃથક્કરણ પરથી જોઈ શકાય છે કે અંગ્રેજી શિક્ષણને પ્રચાર વધતાં એ ભાષા સાહિત્યને ઉપયોગ અને લાભ વધુ અને વધુ પ્રમાણમાં લેવામાં આવે છે; તેમ સંસ્કૃત સાહિત્યમાંના સરસ ગ્રંથને પરિચય કરાવવાના પ્રયત્નો પણ નજરે પડે છે. વળી સંખ્યાની દૃષ્ટિએ તેનું વર્ષનું સરેરાશ પ્રમાણુ સાત પુસ્તકોનું આવે છે. એ રીતે સોસાઈટીની પુસ્તક પ્રકાશન પ્રવૃત્તિ સંતોષકારક લેખી શકાય.
લેખકો જેમણે સેસાઈરીને પુસ્તકો લખી આપવામાં સહાયતા કરી હતી, તેમના વિષે થેડીઘણુ માહિતી આપવાનું અગર એકઠી કરવાનું બની શકે એ હેતુથી સોસાઈટીનાં પ્રકાશનેની સમાચના ૩ જા પ્રકરણમાં વિષયવાર નહિ કરતાં, તે પુસ્તક લેખકવાર તપાસવાનું ધોરણ અંગીકૃત કર્યું હતું અને તે ધરણુ આ પ્રકરણમાં પણ ચાલુ રાખીશું. તેથી જે લેખકની અગાઉ નેંધ થઈ ગઈ છે, તેમની વધુ કૃતિઓ પ્રથમ તપાસીશું.
ડે. ત્રિભુવનદાસે “ગૃહ વ્યવસ્થા અને આરોગ્યવિદ્યા” એ નામનું નવું પુસ્તક રચી આપ્યું હતું; અને એમની અન્ય કૃતિઓની પેઠે આ પુસ્તક આજદિનપર્યત શાળામાં પાઠય પુસ્તક તરીકે વંચાય છે, એ તેની ઉપયોગિતા દર્શાવે છે.
ડો. નીલકંઠરાયનાં આઠ પુસ્તક પ્રાપ્ત થાય છે. તે સઘળાં સામાન્ય જનતાને ઉદ્દેશીને યોજાયેલાં, જુદા જુદા વિષય પર, જ્ઞાનબેધક અને ઉપચોગી માહિતીવાળાં હતાં. રોગ મટાડવે તેના કરતાં રોગ થતે મૂળથી. અટકાવે, એ સૂત્રને અનુલક્ષીને જનતાને શારીર વિષયક તેમ રોગનિવારણ તથા માંદગી દરમિયાન દરદીની માવજત કેવી રીતે કરવી અને અકસ્માત વખતે હાંફળાફાંફળાં ન થતાં કેવા ચાંપતા ઇલાજે ગ્રહણ કરવા એ વિષે ઉપયુક્ત માહિતી આપવા “માંદની માવજત,” “ લોકોપયોગી શારીરવિદ્યા,”
અકસ્માત વખતે મદદ અને ઈલાજ” અને “હિંદુસ્તાનમાં ગામડાંની આરોગ્યતા” એ નામક પુરતમાં એમણે સારો પ્રયાસ કર્યો છે; અને એમના એ જ્ઞાનપ્રચારના પ્રયત્ન ખરેખર સ્તુતિપાત્ર હતા.
વળી દરરોજ વપરાશની ચીજોને શાસ્ત્રીય રીતે અવલોકીને તેમાં રહેલાં રહસ્ય અને હેતુ સમજાવવા અર્થે લખાયલાં એમનાં બીજાં બે પુસ્તક “ઘરમાં વપરાતી ચીજોનું રસાયન” અને “ નવરાશના વખતમાં ગમ્મત અને જ્ઞાન” થેડાં બેધક નથી. લેખકની એ વિષયોને ચર્ચવાની
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦
અને સમજાવવાની કુનેહ અને આવા આપણને આશ્રય પમાડે છે; પણ એમનું વિશેષ ધ્યાન ખેંચે એવું કાય. તે દારૂનિષેધ પ્રચારનું હતું. અમે સાંભળ્યું છે કે એમના પ્રયત્નથી ખાડીઆમાં વસતા ગેાલાએમાંથી એ બદી કેટલેક અંશે ઓછી થવા પામી હતી. પ્રસ્તુત વિષયપર આપેલું એમનું ભાષણ, એટલું આકર્ષક નિવડયું હતું કે ટુંક મુદ્દતમાં તેની બે આવૃત્તિ નિકળી હતી. એ વ્યાખ્યાનમાંથી દારૂડિયાની સ્થિતિ વર્ણવતી થેડીક પંક્તિ ( કવિ દુર્લભજી શ્યામજી ધ્રુવરચિત ) ઉતારીશુંઃ—
“ ભરી બજારે ભાંય પડે તે, નિશા તણા કરનારા; માબાપે।નું માન ઘટાડે, વણુ માતે મરનારા, ચારે દારૂ દુ:ખ દેનારા.. પૈસે એકે રહે નહિ પાસે, પછી ફેર ફટકારે; ચેરી જૂ3 અને ગઢાને રાત દીન રમનારે. યારા દારૂ દુ:ખ દેનારા. નહી પળે હનાર; પ્રાણ તણે લેનારા. ”
યારે દારૂ દુ:ખ દેનારા.
દારૂની હાજત લાગી તે, પૈસા માટે લક એકમાં,
બળવંતરામ મહાદેવરામ મહેતાએ વિજ્ઞાનની જુદી જુદી શાખાઓને પરિચય કરાવતું ‘ અનેક વિદ્યા મૂળતત્ત્વ સંગ્રહ ' એ નામનું પુસ્તક તેમાં ઘટતા સુધારાવધારા સાથે મરાઠી પરથી અનુવાદ કર્યો હતેા; અને એમનું ખીજાં પુસ્તક “ હિન્દુસ્તાનની રાજવ્યવસ્થા અને લેક સ્થિતિ ” ગેસીટીઅરતી ઢબનું, એ પણ મરાઠી પરથી, એ સમયની આપણા દેશની સ્થિતિને રીક ચિતાર આપે છે.
કેશવલાલ મેાતીલાલ પરીખને સ્વદેશી માટે અનુરાગ હતા એ વિષે પૂર્વ કહેવાયું છે. સન ૧૯૦૩ માં મદ્રાસની નરેશની કંપનીએ ગ્લીન ખાલી પાસે ‘ Industrial India' એ નામનું પુસ્તક લખાવીને પ્રસિદ્ધ કર્યું, તે ઉપલબ્ધ થતાં કેશવલાલે તેને ગુજરાતીમાં સાસાઇટી માટે તરજુમે કરી નાંખ્યા, અને તે “ હિંદની ઔદ્યોગિક સ્થિતિ ” એ નામથી છપાવવામાં આવ્યા હતા.
9
એમની ખાહેાશી અને વ્યવહારકુશળતા જાણીતી હતી અને તેની પ્રતીતિ આપણને એમના ‘ ભાજત વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર એ નિષધ વાંચતાં થાય છે. તેને સહજ ખ્યાલ આપવા એ નિબંધમાંથી, એમણે સૂચવેલા નિર્ણયવાળા ભાગ ટાંકીશું.
Page #200
--------------------------------------------------------------------------
________________
ડૉ. નીલકંઠરાય ડાહ્યાભાઈ છત્રપતિ
(미국허가서
Page #201
--------------------------------------------------------------------------
________________
ડૉ. જૉસેફ એન્જામિન
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૧ ત્યાં સુધી આપણે આપણાં જ્ઞાતિબંધને નહિ સુધારીએ ત્યાં સુધી આપણે કલ્યાણ થવાનું નથી, ત્યાં સુધી આપણે સાંસારિક સ્થિતિ સુધરવાની નથી, ત્યાં સુધી આપણી ધાર્મિક સ્થિતિ પણ સુધરવાની નથી ને ટુંકામાં ત્યાં સુધી આપણે દેશને દહાડે ફરવાનું નથી !
એથી પણ એમજ જણાય છે કે આપણી હાલની વર્ણવ્યવસ્થાની સ્થિતિમાં સુધારાની ઘણી જગા છે. જ્યાં “રોટી ત્યાં બેટી' એ પદ્ધતિ દાખલ કરવી તે એવા સુધારાનું પહેલું પગથીઉં છે, ને એથી હાલના સમયમાં અગણિત લાભ થશે, ને અગણિત હાનિકારક રિવાજો સહસા દૂર કરી શકાશે."+
સાઈટીએ કજોડાને ચાલ નાબુદ થાય એ આશયથી કજોડાનાં અનિષ્ટ પરિણામ દર્શાવતે નિબંધ લખાવવા ઈનામ જાહેર કર્યું હતું. એક બે વાર નિબંધ લખાઈ આવેલા પણ તે સંતોષકારક જણાયેલા નહોતા. તે પછીથી કૃષ્ણરાવે આ નાટક રચીને સાઈટીને મોકલી આપ્યું હતું: તેમાં વિવાહનાં ભિન્ન ભિન્ન ચિત્ર રજુ કરવામાં આવ્યાં છે, અને આપણા અલ્પ નાટક સાહિત્યમાં એક સ્વતંત્ર કૃતિ તરીકે તેનું મૂલ્ય થવું ઘટે છે.
પુન વિવાહ પક્ષની સેળે સેળ આના ફજેતી’ એ અનુવાદ એમણે જ મરાઠી પરથી સંજ્ઞા ધારણ કરીને કર્યો હતો અને તેમાંથી છેવટની આરતીવાળો ભાગ પહેલા પ્રકરણમાં આપવામાં આવ્યો છે. ( જુઓ પૃ. ૨૧}
મહીપતરામ કૃત “ગ્રીસ દેશને ઈતિહાસ’ એમને યશ આપે એ લખાયો નથી. તે ગ્રંથ સ્મીથ કૃત ગ્રીસના ઇતિહાસની હાની આવૃત્તિ પરથી તૈયાર કરવામાં આવ્યો હતે. ઘણાં વર્ષો સુધી તેનું મેન્યુસ્ક્રીપ્ટ કેળવણું. ખાતાના દફતરમાં પડી રહ્યું હતું; એટલું જ નહિ પણ એ અનુવાદ એક હાથે થયો નહોતે. તેના દેથી પિતે વાકેફ હેઈને તેઓ પ્રસ્તાવનામાં લખે છે,
વાંચનાર ઝટ કે થોડી મહેનતે સમજી શકે એવી સરલ અને શુદ્ધ ગુજરાતી ભાષામાં મૂળ ગ્રંથનો ભાવાર્થ લખો એને હું સારે તરજુમે. ગણું છું. આ પુસ્તકનાં કેટલાંક પ્રકરણમાં તે પ્રમાણે થયું નથી તેથી દલગીર છું.”
કે ભોજન વ્યતહાર ત્યાં કન્યાવ્યવહાર, પૃ. ૧૧૪-૧૫.
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૨
.
કવીશ્વર દલપતરામની ઘણીખરી કૃતિએ સાસાઇટી જ પ્રસિદ્ધ કરતી -હતી. દલપતરામે એમનું જીવન જ સાસાઈટીની સેવામાં અણુ કર્યું હતું. એટલે તેમનાં પુસ્તકના પ્રકાશનમાંથી એમણે દ્રવ્ય મેળવવાની લેાલુપતા સેવી નહેાતી;× પરંતુ એમની કવિતાઓની સમગ્ર સંગ્રહ છપાવવાને લેાક માગણી થતાં સન ૧૮૭૯ માં તે દલદાર સંગ્રહ, એમણે ‘ દલપત કાવ્ય ' એવા સૂચક નામથી પેાતાના તરફથી બહાર પાડયા હતા. એ કાળે દલપતરામની કવિતા પુષ્કળ વંચાતી હતી; તેની લેાકપ્રિયતા પણ ખડેાળી હતી. વળી નિશાળે!માં એમની કવિતાની ન્હાની ન્હાની ચાપડી થાક ધ ઇનામમાં વહેંચાતી. કવિએ ઈછ્યું હોત તેા એ ચેાપડીનું ગ્રંથસ્વામિત્વ જાત માટે અને એમના પુત્રા માટે સ્વાધીન રાખ્યું હોત કે જેથી તેમાંથી એ પૈસાની સારી પ્રાપ્તિ કરી શકત; પણ કેવળ જ્ઞાન જેમનું જીવન હતું અને સાધુ જેવી જેમની વૃત્તિ હતી એવા તે સંત પુરૂષે તેમના ગુજરાતી પિંગળના અને એમના દલપત કાવ્ય ગ્રંથના પ્રકાશનના હક્ક, પોતે જ
* વાંચે તેમનેા તા. ૧૪-૧૦-૯૧ નો પુત્રઃ
જો ન ૧૯૨.
સેહેરખાન ા મા. લાલશ કર ઉમિયાશ કર
ગુજરાત વર્તાકયુલર સેાસાઇટીના આન—સેક્રેટરી.
વીન'તી જે જ્યારે મારું રચેલું ગુજરાતી પીંગળ સરકારે મને રૂ. ૨૦) આપીને તેના હ લીધા ત્યારે હુન્નરખાનની ચઢાઈની ચાપડીને હ પણ રૂ. ૨૦૦) માટે મારી ૫ સે માગ્યે। ત્યારે મે' ના પાડી. એ ચાપડી ઇ. સ. ૧૮૫૧ ની સાલમાં મે' સુરતમાં રચી હતી પણ મારી ખુશીથી સેસાઈટીને પ્રસિદ્ધ કરવા કેટલીક ચેાપડી મે' આપી તે ભેગી તે ચાપડી પણ આપી. પછી એ ત્રણ વરસ જતાં :સાસાઇટી પાસે સરકારે રૂ. ૨૦૦) માટે સેાસાઈટી પાસે હક્ક માગ્યે ત્યારે સાસાઇટીએ મને પૂછયું ત્યારે મેં કહ્યું કે એ ચાપડી સેાસાઈટી જ છાપે અથવા હું છપાવું પણ તે હુ સરકારને વેચાતી આપવાને મારી મરજી નથી. તે ચેાપડીની ૧૧ મી આવૃત્તિની ૫૦૦૦ નકલા સને ૧૮૮૯ માં સેાસાઇટીએ છપાવી હતી તે હાલ સધળી વેચાઈ ગઈ છે. માટે એ વિષે સાસાઈટીની ક્રમિટીને વીનંતિ કરૂં છું કે આયદે હવે પછી સરકાર યા બીજા કોંઇ મારા પુરતોને હુન્નરખાન, સ’પલક્ષ્મી સંવાદ, જાદવાસ્થળી વગેરેનો હુ કોઇને વેચાણુ આપવા નહિં. એજ ત્રિનત
તા. ૧૪-૧૦-૯૧.
તા. કું—આ બાબત મિટીના ઠરાવ થયેથી જણાવવા મહેરબાની કરશે
સ્વા. સદર.
(સહી) ૬. ડ્રા. ના આશીર્વાદ.
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૩
ઉછેરેલી, પાળી પિલી મોટી કરેલી સંસ્થા–સોસાઈટી-ને સુપરત કર્યો; એક સરતે કે તેમની હયાતિ સુધી એ પુસ્તકોમાંથી જે કાંઈ નફે થાય તેને અડધો ભાગ તેમને મળે અને બાકીને સોસાઈટી રાખે; અને એમના અવસાન બાદ સે.સાઈટી તેને પુરો લાભ લે.
અહિં નોંધવું જોઇએ કે સોસાઈટીના સંચાલકે કવિનાં પુસ્તકોમાંથી ધન પ્રાપ્તિની આશા ન રાખતાં, કવિની કૃતિઓને સારે ઉપાડ થતો રહે . એ ઉદ્દેશથી તેની કિંમત બને તેટલી સસ્તી અને તે લગભગ પડતર રાખે છે, કે સામાન્ય મનુષ્ય પણ તે ખરીદી શકે.
“વન ચરિત્ર' આખ્યાન કવિએ વિધવા વિવાહના સમર્થનમાં રહ્યું હતું. આપણું પ્રાચીન કાવ્યમાં અંતમાં ફળશ્રુતિ દર્શાવવામાં આવે છે તે પ્રમાણે વેન ચરિત્ર પૂરું કરતાં કવિએ ગાયું હતું કે,
* કળિજુગમાં જે વેનતણી, કરશે નિંદા કે પ્રાણી પાપે તેની જીમ ભરાશે, જમડા જાશે તાણી. વિધવા ધર્મ વરણવ્યા છે, માંહિ યુતિ સંમતિ સમાન; વિધવાએ તો અવશ્ય કરીને, આ શુણવું આખ્યાન. ઓખાહરણ કુંવારી સુણો, રાસલીલા પરણેલી; વિધવાએ તે વેન તારું, આખ્યાન શુણે મન મેલી. ચગે એ ખાહરણ, શુણે, ને માથે ન ચરિત્ર માઘવટે હાયા સમ પ્રાણી, પળમાં થાય પવિત્ર.”
નારાયણ હેમચંદ્રને જન્મ સં. ૧૯૧૧ ના જેઠ સુદ પુનમના રોજ મુંબાઈમાં થયો હતો. તેઓ જ્ઞાતે ખાતરી (બ્રહ્મક્ષત્રીય) હતા. પિતાનું સુખ એમણે ન્હાનપણમાં ગુમાવેલું; અને ઉમર લાયક થાય તે પૂર્વે માતા મૃત્યુ પામ્યાં હતાં, મામાને ત્યાં તે ઉછરેલા. કેઈની પુરતી દરકાર નહિ એટલે. એમને અભ્યાસ પણ જે તે, અધકચરે થયેલો; અને પછી એક કારખાનામાં જોડાયેલા. પણ વાચનને એટલે બધે શેખ કે નોકરીમાં જે કાંઈ પગાર મળે તે તેઓ પુસ્તક અને માસિક લેવામાં ખર્ચી નાંખે અને જ્યાં ઈ. સંભા હોય ત્યાં પોતે હાજર થઈ જાય. કામમાં ચિત્ત ચોંટે નહિ તેથી એક પ્રસંગે મામાએ તેમને સહેજ ઠપ આપ્યો એટલે મામાની સંભાળ અને દેખરેખ હેઠળથી એ ભાઈએ છૂટા થઈ મનફાવતું ફરવા માંડયું. સુભાગ્યે સારા પુરુષોને સમાગમ થતાં એમના જીવન પર ઉન્નત સંસ્કાર પડ્યા;
* વન ચરિત્ર, પૃ. ૧૬૩.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૪
એટલું જ નહિ પણ સાથે ઈગ્રેજી, મરાઠી, હિન્દી, બંગાળી વગેરે ભાષાને અભ્યાસ કરવાની તક સાંપડી તેમજ જુદે જુદે સ્થળે પ્રવાસ કરવાનું બની આવ્યું. ચાર ચાર વાર તેઓ યુરોપ અમેરિકાના પ્રવાસે ગયા હતા અને તે પણ એમની પાસે કશા મંડળ વિના જ. ફકીરની જેમ તે સાદું જીવન ગાળતા; માત્ર કફનીની જ ફિકર. લેખનકાર્ય દ્વારા અને મિત્રોની મદદથી જે કાંઈ નાણું પ્રાપ્ત થાય તે વડે તેઓ પિતાને નિર્વાહ કરતા. લંડનમાં નિવાસ દરમિયાન તેઓ ઘણેખરે વખત બ્રિટિશ મ્યુઝીબમાં ગાળતા; અને વાચન દરમિયાન જે કાંઈ જાણવા વિચારવા જેવું તેમની નજરે ચઢતું તેને તે તુરત ગુજરાતીમાં તરજુમે કરી નાંખતા. વળી માસિક અને વર્તમાનપત્રોમાંથી તેઓ ઉપયોગી લેખેની જુદી કાપલીઓ કાઢી લેતા અને તે પછી વિષયવાર વર્ગીકરણ કરી તેના બંડલ બાંધી રાખતા; અને ખપ પડે તેને ઉપયોગ કરતા હતા.
આ પ્રમાણે એમનાં અનેક પુસ્તકો લખાયેલાં જણાઈ આવશે; ભાષાંતર, રૂપાંતર, કે સારોદ્ધાર અને તે ઈગ્રેજી અને બંગાળી પરથી મુખ્યત્વે તૈયાર થયેલાં.
સોસાઈટીને એમણે પંદર પુરતો લખી આપ્યાં હતાં અને તેમાં વિધ વિધ વિષયે ચર્ચાયા છે. સામાન્ય “જ્ઞાન વચનથી શરૂ કરીને તે ‘દર્શનશાસ્ત્ર'ની ચર્ચા સુધી, “વિવાહ તત્ત્વથી માંડીને તે “જીવજન્તુ, અને વનસ્પતિની અજાયબીઓ'નું વર્ણન કરતું, એમના એ લેખોનું ક્ષેત્ર કરતું અને વિધવિધ પ્રકારનું રહેતું હતું. પણ તે લખાણ પુરતી કાળજી વિના, •ઉતાવળમાં તૈયાર થતું એટલે તેમાં અનેક દોષ આવી જતા. જે ભાષા પોતે શિખેલા તેનું પુરું જ્ઞાન નહિ અને ગુજરાતી પર પણ એ સારે કાબુ ન હેતે; એટલે એમની લેખનશૈલી ખડબડગ્રી અને કઢંગી લાગતી.
એ સ્થિતિ ઉભવવાનું કારણ શ્રી. સુમનસ્ લખે છે તેમ એ હતું કે તેહના પિતાની ભાષા કાંઈક કાઠિયાવાડી, માની ભાષા કાંઈક દક્ષિણી : ગુજરાતી અને પિતાની ભાષા પિતાના મરાઠી, બંગાળી અને હિન્દીના જ્ઞાનથી - સાંકર્યવાળી હોવાથી શુદ્ધ ન હોય તેમાં વિચિત્ર શું? ” .
આવી મુશિબતે છતાં લોકવાચન રૂચિને સંતોષવા એમણે આદરેલા - પ્રયાસ ખચીત અભિનંદનીય હતા. અને બંગાળી સાહિત્યને ગુજરાતી
રા. સુમનસ્ દુર–વિહી ગુજરાતી સક્ષરો, પૃ. ૪૬
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૯પ
જનતાને પરિચય કરાવવાનું માન સ્વર્ગસ્થને ઘટે છે. “હું પોતે” લખીને એમણે ગુજરાતીમાં આત્મવૃત્તાંત લખવાની પહેલ કરી હતી, જો કે તેમાંના એમના કેટલાક અભિપ્રાય સાથે આપણે સંમત થઈ શકીશું નહિ.
ગમે તેવા એમના લેખનના દોષ હોવા છતાં નારાયણે ગુજરાતી સાહિત્યને અભ્યદય કરવામાં જીવનભર પ્રયત્ન કર્યા હતા; અને અનેકને તેમના પુરતક વાચનમાંથી કાંઈકને કોઈ પ્રેરણા, વિચાર આનંદ કે પ્રોત્સાહન પ્રાપ્ત થયા હતાં ને થશે, એ નિઃસંદેહ છે.
“લંકાને ઈતિહાસ અને ડેમેનિસનું ચરિત્ર એ બે પુસ્તકો પરમાનંદ ભોળાભાઈ પારેખે મરાઠી પરથી લખ્યાં હતાં. પુત્રવિરહના દુઃખમાં તેઓ ગરક થયા હતા તે વખતે આશ્વાસન મેળવવા તેમને ગોપાળ હરિ દેશમુખે કેટલાંક મરાઠી પુસ્તકો મોકલી આપેલાં તેમાં આ બે હતાં અને તે પસંદ પડવાથી એમણે તે ગુજરાતીમાં ઉતાર્યા હતાં. પછીથી સોસાઈટીને તે પ્રસિદ્ધ થવા માટે મોકલ્યાં હતાં. બંને પુસ્તક જ્ઞાનબોધક છે.
ગણપતરાવ ગોપાળરાવ બર્વના જીવનની ટુંકમાં માહિતી, ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૩ માં આપેલી છે. ગુજરાતમાં ઉછરવાથી ગુજરાતી પ્રતિ એમને સારી પ્રીતિ બંધાઈ હતી; અને ગુજરાતી માસિકોમાં તેઓ વારંવાર લેખો લખી મેકલતા. એવા એમના ઘણા લેખો બુદ્ધિપ્રકાશમાં છપાયેલા છે.
અનાદિ કાળથી ચાલતી આવેલી પ્રાણુંજ સૃષ્ટિ” અને “હિદની ખનીજ સંપત્તિ', વસ્તુતઃ ચોપાનિયાં જ છે. પહેલામાં શર્વિનના ઉત્ક્રાંતિવાદને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને બીજામાં હિન્દુસ્તાનની કાચી ધાતુઓ, જે વેપાર અને ઉદ્યોગની દ્રષ્ટિએ મૂલ્યવાન છે, તેને લગતી સામાન્ય માહિતી આપેલી છે.
ત્રિકમલાલ દામોદરદાસ કપડવણજના વતની હતા. અમારી માહિતી પ્રમાણે તેઓ વકીલ હતા, પરંતુ હુન્નર ઉદ્યોગ તરફ વિશેષ વલણ હતું અને એિ વિષયને અભ્યાસ કરીને એમણે “ સિમેન્ટ,” “ઇલેકટ્રોપ્લેટીંગના હુન્નર,
તેજાબ', અને “વાનિસ’ એ ચાર પુસ્તક સંસાઈટીને લખી આપ્યાં હતાં. તેમાંના ઈલેકટ્રોપ્લેટીંગના હુન્નર પુસ્તકનો ચાલુ ઉપાડ થતું રહે છે. અને છેલ્લી યુરોપીય લડાઈ દરમિયાન તેજાબ અને વનિસ માટે અવાર-નવાર તેના ધંધાદારીઓ તરફથી માગણું થયા કરતી હતી. અમારા જાણવા પ્રમાણે એમણે અમદાવાદમાં કાચ અને સાબુનું કારખાનું પણ કાઢયું હતું.
• વધુ માહિતી માટે જુએ “બુદ્ધિપ્રકાશ " સન ૧૯૧૧, માર્ચ.
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬
ન્હાના પાયા પર ધંધે સ્થાપવા વ્યવહારોપયોગી માહિતી પુસ્તક ગુજરાતીમાં લખાઇને બહાર પડે તે તે ઉપરોક્ત પુસ્તકની પેઠે ધંધાર્થીએને જરૂર બહુ ઉપકારક થઈ પડે.
દુલેરાય છોટાલાલ અંજારિયાએ એમનું સમગ્ર જીવન ખેતી સુધારણાના કાર્યને આપ્યું છે. તેઓ જ્ઞાતે વડનગરા નાગર ગૃહસ્થ છે; અને હમણાં. લીંબડી રાજયમાં ખેતીવાડી ખાતાના સુપ્રિન્ટેન્ડન્ટના ઓઠા પર તેઓ છે. અને તે કામની સાથે આજે કેટલાંક વર્ષોથી “ખેતીવાડી વિજ્ઞાન’ નામનું માસિક ચલાવે છે. ખેતી વિષે એમણે અનેક પુસ્તક રચેલાં છે અને સંસાઈટીને લખી આપેલું “ખેતર વાડી અને બગીચાની ઉપજ વધારનારાં ખાતર’ એ પુસ્તક ઉપયોગી નિવડી તેને બહોળે પ્રચાર થયો છે*
“ઢેરનું ખાતર’ એ નામનું પુસ્તક ઈંગ્રેજી પરથી રા. મોહનલાલ. કામેશ્વર પંડયાએ તૈયાર કર્યું હતું. ખાતર અનેક પ્રકારનું હોય છે. પણ એમણે આપણા લોકોને પરિચિત એવું “ઢોરનું ખાતર ' વિષે ઉપયુક્ત માહિતી સંગ્રહી. છે. લેખક કઠલાલના વતની અને જ્ઞાતે વટાદરા બ્રાહ્મણ છે. તેઓ મહાત્મા ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે. તે પૂર્વે તેઓ વડોદરા રાજ્યમાં ખેતી. ખાતામાં સુપ્રિન્ટેન્ડન્ટની પદવી પર હતા.
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી નડિયાદના વતની અને જ્ઞાતે વડનગરા. નાગર ગૃહસ્થ હતા. સોસાઇટી સાથે એમને સંબંધ તેની બાલ્યાવસ્થાથી હતે. અને બુદ્ધિપ્રકાશમાં તેઓ વારંવાર લેખો લખી મોકલતા. એક સારા સાહિત્યકાર તરીકે તેમની ગણના થાય છે; પણ એક રાજદ્વારી મુત્સદી પુરા તરીકે એમની કીર્તિ વિશેષ પ્રર્વતે છે. એમને “અસ્તેદયનામક નિબંધ એક ઉત્તમ પુસ્તક છે અને તે વાંચીને અનેકને કંઈ ને કંઈ પ્રેત્સાહન મળ્યું હશે.
ફાર્બસ સાથે એમને ગાઢ મૈત્રી બંધાઈ હતી; અને એમના પ્રયાસથી મુંબાઈમાં ગુજરાતી સંસ્કૃતિના ઉત્કર્ષ અર્થે એક મંડળ સ્થાપવા. પ્રયત્ન થયો હતો. એ મંડળનાં કુંડમાં સારી સારી રકમ પણ ભરાયેલી; પરંતુ તે યોજના અમલમાં મૂકાય તે પહેલાં ફર્બસ સાહેબનું અવસાન થયું. એથી હતાશ ન પામતાં મનઃસુખરામે સ્વર્ગસ્થ પ્રત્યેના પ્રેમથી. પ્રેરાઈને એ સંસ્થાને અસ્તિત્વમાં આવ્યું અને તેને શ્રી. ફાર્બસ ગુજર સભા એવું નામ આપ્યું; તે સંસ્થા આજે મુંબાઈમાં પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે.
+ લેખક વિશે વધુ માહિતી માટે જુએ ગ્રંથ અને ગ્રંથકાર, ૫૩
Page #208
--------------------------------------------------------------------------
Page #209
--------------------------------------------------------------------------
________________
શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૭૭ એમણે જ ફૈબંસરચિત રાસમાળાને ગુજરાતી તરજુમે તૈયાર થતાં તેના પ્રવેશક તરીકે સ્વર્ગસ્થનું જીવનચરિત્ર લખ્યું હતું; એક ચરિત્ર ગ્રંથ તરીકે તે મહત્વનું છે.
શેઠ હરિવલ્લભદાસ એમના સમવડીઆ અને પરમ મિત્ર હતા. મુંબાઇના વસવાટ દરમિયાન શેઠ હરિવલ્લભદાસ સુધારાની અને સ્ત્રી કેળવણીની હિલચાલમાં સારો રસ લેતા અને એ ઉન્નત સંસ્કારોના પરિણામે એમની જીંદગીમાં અમુક પ્રસંગે બનતાં એમણે રૂા. ૨૦૦૦) સોસાઈટીને વિદ્યાવૃદ્ધિના કાર્ય અર્થે આપ્યા હતા; એટલું જ નહિ પણ એમના વિલમાં એક છેવટની કલમ એવી ઉમેરી હતી કે એમની મિલકતની એમના જણાવ્યા પ્રમાણે, સર્વ વ્યવસ્થા થઈ જાય તે પછી, બાકી રહેતી મિલ્કત સેસાઇટીને જ્ઞાન પ્રચારાર્થે સેંપી દેવામાં આવે. એ રીતે એમની મિલ્કતમાંથી ઉપરેત રૂ. ૨૦૦૦) ઉપરાંત વધુ રૂ. ૧૯૦૦૦ની રકમ સંસાઈટીને મળી હતી. વળી તે મિલકતની વ્યવસ્થા સંબંધે સન. ૧૮૯૨માં હાઈકોર્ટમાં થયેલી સમજુતી પ્રમાણે એમની એક નિકટ સંબંધવાળી બાઈનું હમણાં મૃત્યુ થતાં તેમના નિર્વાહ અર્થે જુદી રાખેલી રકમમાંથી આશરે રૂ. ૫૦૦૦ની સાડાત્રણ ટકાની લોન સોસાઈટીને નજદીકમાં મળનારી છે. આમ જ્ઞાનપ્રચાર અર્થે સોસાઈટીને એમણે એક મહટામાં મોટી રકમ આપેલી છે. એમનાં એ ફંડમાંથી આજપર્યત ૫૩ પુસ્તક પ્રસિદ્ધ થયાં છે અને તેનું એટલું વ્યાજ ઉત્પન્ન થાય છે કે એ ફંડમાંથી દર વર્ષે એક પુસ્તક ચાલુ બહાર પડતું રહે. ખરે, આ ઉદાર બક્ષીસ માટે સ્વસ્થ શેઠને ગુજરાતી વાચકવર્ગ ઉપકાર માનશે.
' સદરહુ રકમ સેસાઇટીને અપાવવામાં સ્વર્ગસ્થ મનઃસુખરામે સારી મહેનત લીધી હતી અને એઓ તેના પ્રેરક હોઈને સોસાઈટીએ એમની પાસે શેઠ હરિવલ્લભદાસનું ચરિત્ર લખાવ્યું હતું. તે ચરિત્ર લેખ પ્રથમ “બુદ્ધિપ્રકાશમાં વધારા તરીકે છપાયે હેત; અને તેની બીજી આવૃત્તિ સુધારાવધારાવાળી પુસ્તક રૂપે પ્રસિદ્ધ કરવામાં આવી હતી. વિશેષમાં સોસાઇટીને હેતુ પાર પાડવામાં એમણે સોસાઇટીને દરિયાવ દિલથી જે મોટી રકમ બક્ષીસ આપી હતી તેની યાદગીરી રાખવા સોસાઈટી તરફથી તેમનું હેટું ઔઈલ પેઈન્ટીંગ સોસાઈટીના હૈલમાં મૂકવા સામાન્ય સભાએ ઠરાવ કર્યો હતો.
• ગુ. વ. સે.ને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.
Page #211
--------------------------------------------------------------------------
________________
EL
મનઃસુખરામે પેાતાના એ મિશ્રાના જીવનચરિત્ર લખીને એકલું મિત્રઋણ ફેડયું હતું, એમ નહિ; પણ આપણા સાહિત્યમાં ચરિત્રગ્રંથાની ઉણપ છે તેમાં એથી સારા ઉમેરા થયા છે, એમ આપણે કહીશું.
જાણીતા પ્રાચીન કાવ્યગ્રંથના સંગ્રાહક, સંશોધક અને પ્રકાશક રા. ગનલાલ વિદ્યારામ રાવળે એમના શુભેચ્છક અને સુપ્રસિદ્ધ નિય સાગર પ્રેસના સ્થાપક અને માલિક જાવછ દાદાજી ચોધરીનું છત્રનીત્ર જાતમાહિતીપથી લખી આપ્યું હતું. એ પણ એક ઉપયાગી ચરિત્રગ્રંથ છે અને તેનું 'વાચન એધપ્રદ થશે.
એવા બીજા એક મહેતાજી રા. રિલાલ નરસીરામનું સંસ્કૃત સંસ્થાના અનુવાદનું કાય પ્રશંસાપાત્ર માલુમ પડશે. એમણે સાસાઇટીને સ્નુવંશ, કિરાત્તા”નીય અને શિશુપાલવધ એ શિષ્ટ સંસ્કૃત સાહિત્ય પુસ્તકાના ગુજરાતીમાં તરજુમા કરી ખાવ્યા હ્તા; અને તે પુસ્તક વિદ્રુગે પણ
વખાણ્યાં છે+
રા. સા. જમીઅતરામ શાસ્ત્રી સુરતના વતની અને ચા*સી મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિના હતા, ન્હાની ઉમરમાં પિતાનું મૃત્યુ થતાં એમના મેટા ભાઈ ગણપતરામની દેખરેખ અને સભાળ નીચે તે ઉછર્યાં હતા; અને અમુક સંજોગમાં તેગ્મા બી. એ.. થાય તે પહેલાં કેળવણી ખાતામાં તેમને નોકરી લેવી પડી હતી. પણ એ ખાતામાં એમણે નેકરી એટલી ખાડાશીથી અને એકનિષ્ઠાથી કરી હતી કે એક હિન્દીને તે વખતે સામાન્ય રીતે નહાતા અપાતા એવા ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના માનવતા હોદો મેળવવા તે ભાગ્યશાળી થયા હતા. સાહિત્ય એમને ખાસ વિષય નહોતા પણ ઘણાખરા કેળવણીકારા સાક્ષર થયા છે તેમ એમણે યથાવકાશે ‘જગતના ઇતિહાસ એ વામના ઇંગ્રેજી પુસ્તકના ગુજરાતીમાં તરજુમા કર્યાં હતા, તે સોસાઇટીએ ખ઼ાવ્યા છે. “તા સોળ સંસ્કાર” એ નામનું આપણા ધર્મશાસ્ત્રના વિષયનું પુસ્તક ગારાભાઈ રામજી પાઠ્યની સહાયતા લઇને એમણે યેજ્યું હતું. હિન્દુ જીવનમાં એ સેળ સંસ્કાર આવશ્યક મનાય છે; અને તેનું વાચન ઉપયાગી માહિતી પૂરી પાડે છે. એ વિષય પરત્વે અમે વાચકને મીસીસ સ્ટીવન્સન રચિત The rites of the twice born' એ નામનું એક ખ્રિસ્તી મિશનરી બાઇનું + વધુ માહિતી મંટિમાં ગ્રંથ અને કર્મ-પૃ. ૪.
Page #212
--------------------------------------------------------------------------
________________
સાહિત્યમાર્તડ હરગોવિંદદાસ કા. કાંટાવાળા
Page #213
--------------------------------------------------------------------------
________________
રા. બ. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૯૯
પુસ્તક વધુ વાંચન તરીકે જોવા વિન ંતિ કરીશું. એક વિદેશી ખાઈ આપણા સાંસારિક રીતરિવાજ અને ધાર્મિક આચારવિચારમાં કેટલે દરજન્ટે ઉડી તરી શકે છે અને આપણા જીવનને સમજવા જાણા પ્રયત્ન કરે છે, તેનું એ એક ઉત્કૃષ્ટ દૃષ્ટાંત છે.
રા. અ. મળાશંકર પણ સુરતના વતની હતા. તેઓ નાતે વડનગરા બ્રાહ્મણુ; અને કેળવણી ખાતામાં છેક ઉત્તર વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરના પદે (થાડાક વખત માટે) પહોંચ્યા હતા. એક નિષ્ણાત કેળવણી કાર તરીકે એમની નામના છે જ; પણ એક પ્રતિષ્ઠિઽ સાહિત્યકાર તરીકે એમની ત્તિ અહાળી પ્રસરેલી છે અને એમની એ પ્રતિષ્ઠા અને ાંતિથી પ્રેરાને સન ૧૯૨૪માં ભાવનગરમાં મળેલી સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદના અમને પ્રમુખ નિમવામાં આવ્યા હતા. એમનાં લખેલાં પુસ્તકાની પુરી યાદી ગ્રંથ અને ગ્રંચકાર', પુ. ૪ માં નોંધેલી છે. ગુજ રક્ષી સક્ષરામાં એમનું સ્થાન પ્રથમ પંક્તિમાં આવે છે એટલું જ નહિ પણ સંસ્કૃતમાં એક સમર્થ વિદ્વાન તરીકે એમની ગણના થતી હતી. મુંબઇ સંસ્કૃત ગ્રંથમાળાના સંચાલકાએ એમાંનાં કેટલાંક પુસ્તકાનું શાધન અને સંપાદન કાય અમને સોંપીને એમની વિદ્વત્તાની ચાગ્ય કંદર કરી હતી.
66
સાસાટીને એમણે કે વ્ય ” ... ઇંગ્લાંડની ઉન્નતિના ઇતિહાસ . અને “ શાંકરભાષ્ય ” એ ત્રણ પુસ્તકા લખી આપ્યાં હતાં અને તે ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચ સ્થાન લે છે.
તે વિષે ‘અનુભવ વિનાદ' માં તેઓ નીચે પ્રમાણે હકીક્ત નોંધે છે.
(
"
"
૬૮ કયઃ ' તે ઇંગ્લેંડના સુધારાના ઇતિહાસ' હું અમદાવાદ ાઈસ્કૂલમાં આસિસ્ટન્ટ માસ્તર હતા ત્યારે રા. રા. લાલશંકર ઇસીઆશકર ત્રવાહી ગુજરાત વર્નાક્યુલર સેાાટીના એનરિ મંત્રી હતા. તેમની ઇચ્છાનુસારે મેં સ્માઈલ્સકૃત યુટિ' નું ગુજરાતીમાં ભાષાન્તર કર્યું. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિની બધી નથ ખપી જવાથી સેાસાટિએ સને ખીજી માવૃત્તિ માટે સુધારા કરી આપવાનું કામ સોંપ્યું, તે પ્રમાણે એ આવૃત્તિમાં મેં સુધારા કર્યાં. એ આવૃત્તિની પણ અધી ના ખપી ગઇ છે. પહેલી માત્ત ઈં. સ. ૧૮૯૫ માં ને બીજી આવૃત્તિ ઈ.સ, ૧૯૦૭ માં છપાઈ હતી. ”*
આ અનુભવ વિનાદ, પૃ. ૯૬-૯૭.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૨૦
“ એજ પ્રમાણે રા. રા. લાલશ કરની ઈચ્છાનુસાર મેં અકલકૃત ‘હરિ એવ સિવિલિંએશન ઈન ઈંગ્લેંડ' એ ગ્રંથના સાર રૂપ ગુજરાતીમાં ' ઇંગ્લેંડના સુધારાના ઇતિહાસ' તૈયાર કર્યાં. ઈ. સ. ૧૮૯૭ માં એ પુસ્તક પ્રસિદ્ધ થયું. ’
""
“ શાંકરભાષ્ય—ઇ. સ. ૧૯૦૩ માં હું એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રેાફે સર હતા ત્યારે મારી મરજી ત્રહ્મસૂત્રના શર્માનું વિવરણ સાથે ગુજરાતીમાં ભ:ષાન્તર કરવાની થઇ તે તે ગુજરાત વર્નાકયુલર સાસાઇટ પ્રસિદ્ધ કરે તેા ઠીક એમ ધારી મે` તે વિષે રા. લાલશ કરભાઈને ઈચ્છા. દર્શાવી, તેમણે એ વાત તરતજ ઉપાડી લીધી, પણ કહ્યું કે સાસાઈટીથી ચેાગ્ય પારિતોષિક આપી શકાશે નહિં. મેં એ કામ પ્રેમથીજ માથે લીધું હતું, દ્રવ્ય લાભની લાલસાથી નહિ, તેથી મેં રા. લાલશંકરભાઈનું કહેવું મુત્ર કર્યું. સોસાઇટિએ એ પુસ્તક ઉત્તમ રીતે નિય સાગર પ્રેસમાં છપાવ્યું, મેં એમાં ‘ શાંકરભાષ્ય ' ના ભાષાન્તરની નીચે ગાવિન્દ્રાચાય, આનગિરિ, ભામતી, ઉપનિષદો ને બ્રહ્મવિદ્યાભરણ આદિ વ્યાખ્યાગ્રન્થાના આશય સમજાવ્યા છે; પણ બહુધા ગોવિન્દાચાય કૃત રત્નપ્રભા ને ભામતીનું તાત્પ આપ્યું છે. એ ગ્રન્થ મે ધીમે ધીમે અવકાશને વખતે તૈયાર કર્યો છે. મે. ૪. સ. ૧૮૯૩ માં એ ગ્રન્થ માથે લીધેલ્લે, તેને ૧ લા ભાગ ઈ., સ. ૧૯૦૭ માં તે ૨ ો ભાગ ૧૯૧૦ માં પ્રસિદ્ધ થયા.”+
સ્વસ્થ કમળાશંકરની પેઠે પ્રેા. કણિયા પશુ સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા; અને શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપકના પદે હતા. અમારા સાંભળવામાં આવ્યું છે કે પ્રિન્સિપાલ આનન્દશ કર ધ્રુવ એક સમયે શાંકરભાષ્યને ગુજરાતીમાં અનુવાદ કરવાની ઈચ્છા ધરાવતા હતા.
એવામાં પ્રેા. કણિયાના મહાકાળમાં શાંકરભાષ્યને અનુવાદ કટકે કટકે છપાતા હતા, તે એમના જોવામાં આવ્યા, અને તે પોતાને ઉત્તમ લાગ્યા તેથી તેના અનુવાદને વિચાર એમણે પડતા મૂક્યા હતા. આ પરથી પ્રેા. કણિયાની કલમના કંઈક ખ્યાલ આવશે. સેાસાઈટીને એમણે ‘ પાતંજલ યેાગ દન ' ને ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યા હતે. તે પુસ્તકની આજ પણ માગણી ચાલુ છે, એ તેની લેાકપ્રિયતા તેમ સરસતા સિદ્ કરે છે.. એજ કોટિમાં મુકી શકાય એવું ન્યાયશસ્ત્ર (logic) વિષે એક પુસ્તક પ્રેા. મણિલ્લાલ નભુભાઈ દ્વિવેદીએ ઈંગ્રેજી પરથી યાજ્યું હતું. એ એમની સર્વદેશી વિદ્વત્તા અને જ્ઞાનની સાક્ષી પૂરે છે.
+ અનુસવ વિને:દ, પૃ. ૧૦૧.
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૮૧ કૃપાશંકર દોલતરામ ત્રવાડી, એ સરખેજના રહીશ અને જ્ઞાતે મોઢ બ્રાહ્મણ હતા. સોસાઈટીમાં આસિ. સેક્રેટરીની જગે ખાલી પડતાં એમને રા. સા. મહીપતરામની ભલામણ પરથી સન ૧૮૮૦ ના નવેમ્બરમાં એ પદે નિમવામાં આવ્યા હતા. એ સમયે તેઓ વાઘોડીઆની સરકારી શાળામાં મહેતાજી હતા. તેઓ લગભગ નવેક વર્ષ સોસાઈટીમાં રહ્યા હતા.
બંગાળી પરથી એમણે “ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર” અને “રાજા રામમેહનરાય” નાં ચરિત્રો લખ્યાં હતાં. અને તે ગુજરાતી વાંચનારાઓમાં વખણાયાં છે. એમનું “ગૃહિણું કર્તવ્ય દીપિકા” નામક સ્ત્રી ઉપયોગી પુસ્તક એટલું ઉપકારક જણાશે; અને ચોથું “શિયા” નામનું પુસ્તક તે કાળની પરિસ્થિતિ લક્ષમાં લેતા સારી માહિતી આપતું હતું.
એમના પછી સુરતના વતની (ખાતરી) બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના જગજીવનદાસ ભવાનીશંકર કાપડીઆ આસિ. સેક્રેટરીના પદે સન ૧૮૮૯ માં નિમાયા હતા. નોકરી છોડ્યા પછી એમણે મીલકૃત “પ્રતિનિધિ રાજ્ય વિવેચન,’ ‘હિંદનાં મહારાણી અને તેમનું કુટુંબ” અને “સર વિલિયમ વિલેસ’ એ ત્રણ પુસ્તકો ઈગ્રેજી પરથી રચીને સોસાઈટીને છપાવવા માટે મોકલી આપ્યાં હતાં, જે સ્વીકારાયાં હતાં. એ ત્રણમાં મીલને અનુવાદ ધ્યાન ખેંચે છે. એ વિષે અભિપ્રાય લખી મોકલતાં કમળાશંકરે જણાવ્યું હતું કે,
બધા ભાષાન્તરેના નમુનામાં આ સૈથી સારો છે. મારા અભિપ્રાય પ્રમાણે એ ઈનામને લાયક છે.”
સન ૧૮૯૪ માં કવિ બાલાશંકરે સોસાઈટીને ચાર્જ લીધે હત; પણ તેઓ એ સ્થાને ઝાઝી મુદત ટકેલા નહિ. ગુજરાતના ઇતિહાસ માટે એમને અપૂર્વ પ્રેમ હતો. ભારતી ભૂષણ માસિક સાથે એક “ઈતિહાસમાળા” નામનું
પાનિયું એમણે કાઢયું હતું. બુદ્ધિપ્રકાશમાં એમણે મિરાતે સિકંદરીમાંથી લેખો આપવા માંડયા હતા. એમની સૂચનાથી કમિટીએ મુનશી અમીરઅલીને ગુજરાતીના ઈતિહાસના સંબંધમાં એક પત્ર લખ્યો હતો.
એમના એ ઈતિહાસના શેખને લઈને એમણે માર્કોપોલોના પ્રવાસનો ગુજરાતીમાં તરજુમ કરી, તે ગ્રંથ સોસાઈટીને આપ્યો હતે.'
• જુઓ ભારતી ભૂષણ, નવેમ્બર, ૧૮૯૭, પૃ. ૬૬.
- “ફારસી ઇતિહાસમાંથી સિકંદરીનું ભાષાંતર આવે છે તેની અગત્ય વિષે મારે કહેવાની જરૂર નથી, કારણ કે એસાઈટીએ ખાસ ફારસી ઈતિહાસેમાંથી ભાષાંતર કરાવવાનો ઠરાવ કરેલો છે. ”
(બાલાશંકરના પત્રમાંથી ઉતારે)
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૨
તે સાથે લખી માકલેલા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે “ ઈસવીસનના તેરમા સૈકામાં પ્રખ્યાત થયેલા મુસાફર- માર્કાપેલેનું વર્ણન ઘણુંજ અગત્યનું છે. ઇતિહાસ, ભુંગાળ અને પ્રાચીન શોધને તે અતિશય સહાયક થઈ પડેલું છે. એ ગ્રંથ બહુ મોટા છે; પણ તેના શેઠે ક ભાગ પ્રથમ લેખક તરફથી સાસાટીને મળ્યા હતા અને તે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. એ ગ્રંથ અધુરો રહ્યા છે.
97
અનિયરના પ્રવાસ લખાવવામાં સાસાયટીનો આશય ઉપર જણાવ્યા પ્રમાણે ઐતિહાસિક વૃત્તાંતેા ગુજરાતી વાચકને ઉપલબ્ધ કરવાનો અમને જણાય છે. આ ગ્રંથ બાલાશ કરતી જગાને થેડા માસ માટે ચા સંભાળી લેનાર શ્રીયુત મણિલાલ ખારામ ભટ્ટે લખી આપ્યા હતા. તેમાં મુગલ સમયની આપણા દેશની સ્થિતિ અને લોકની રહેણી કરણીને તાદસ્ય ચિતાર રજુ કરવામાં આવ્યેા છે; અને તે માહિતી જેટલી કિમતી તેટલી વિશ્વસનીય છે.
વધુ લાભવાળી કરી મુંબઇમાં મળતાં રા. મણિલાલે સાસાઈટીમાંથી રાજીનામું આપ્યું અને આસિ. સેક્રેટરી નવા નિમાય તે દરમિયાન તાજાજ નિવૃત્ત થયેલા આસિ. ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેકટર રેવાશ ંકર અંબારામ ભટ્ટે સાસ:ઇરીનું કામ સંભાળી લીધું. તેઓ તે રાયકવાળ બ્રાહ્મણ હતા.. સમગ્ર જીવન કેળવણી ખાતામાં વ્યતિત કર્યું હતું; અને જેટલા વર્ષાં સર્ કારી નાકરી કરી એટલી જ લાંબી મુદ્દત તેનું પેન્શન ભાગવવા તેએ ભાગ્યશાળી થયા હતા. રહેણીકરણી તદ્ન સાદી, સ્વભાવે બહુ સરલ અને નિખાલસ અને જે કોઈનું કામ કરી છૂટવાની પરેપકારી વૃત્તિ પશુ ખરી. નિવૃત્ત થયા ત્યારથી મૃત્યુપર્યંત તેમણે સેાસાઈટીની સતત કાળજી રાખી હતી. એમનું શરીર જ્યાં સુધી કામ આપી શક્યું ત્યાં સુધી એમના રાજને એક ફેરી સાસાઇટીમાં હાય ખરા. સાસાટીના કામકાજથી પૂરા વાકેફ એટલે નેકરાને વિહવટી કામમાં એમની સૂચના બહુ મદદગાર થતી તે કંઈક કઠિન પ્રસંગે એએ સ્ટાફને સમભાવપૂર્વક કિંમતી સલાહ આપતા. સાસાઈટી હસ્તક બ્રહ્મચારીની વાડીના લાંબા સમય સુધી તેએ ટ્રસ્ટી હતા. અત્યારે બ્રહ્મચારીની વાડી આટલી સમૃદ્ધ અને આબાદ છે તે એપના પરિશ્રમ અને વહિવટનું રૂડું પરિણામ છે.
લેખનકાર્યને માટે પ્રથમથી કાંઇક પ્રેમ; અને શાળાના ઉપયેાગ માટે એમણે ગણિત અને શબ્દકોશ એ બે પુસ્તકે લખ્યાં હતાં; તેમ ‘દેવું ' વિષે લખેલા
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૩
એમને નિબંધ કરજ કરવાથી મનુષ્ય કેવી વિષમ સ્થિતિમાં મુકાઈને અનેક પ્રકારનાં કષ્ટ અને હાડમારી વેઠે છે, તેનું અસરકારક ખ્યાન આપે છે. સોસાઈટીમાં કામ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં એમણે તે વખતે હબ સ્પેન્સર, જે તત્વચિંતકનાં પુસ્તકે નવ શિક્ષિત વર્ગમાં બહુ લોકપ્રિય હતાં; એમનાં બે પુસ્ત–પરોપકાર (Beneficence) અને નીતિસિદ્ધાંત (Data of Ethics:) છે. ધેડે કેશવ કર્વેના મરાઠી અનુવાદ પરથી ગુજરાતીમાં લખી આપ્યાં હતાં.
| સ્વર્ગસ્થની ઉદાર વૃત્તિ અને સેવાભાવ વિષે એકજ ઉદાહરણ નોંધીશું. સોસાઈટીની નેકરીમાં તેઓ વર્ષ સવા વર્ષ રહ્યા હતા, અને તે કાર્ય એમણે સાવ સેવાભાવથી સ્વીકાર્યું હતું અને જ્યારે સોસાઈટીના કાર્યકર્તાઓ તરફથી પગાર લેવાનું દબાણ થયું ત્યારે એ મુદતને પગાર પોતે ગાંઠે નહિ બાંધતાં, એ રકમ પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને તેના વ્યાજમાંથી ઇનામ આપવાને સોંપી હતી. પછીથી તે મુડીમાં વધુ રકમ પદરની આપીને દર માસે તેમાંથી રૂા. પાંચની માસિક લરશીપ સ્વજ્ઞાતિના વિદ્યાથીને આપી શકાય એવી વ્યવસ્થા કરી હતી, એટલું જ નહિ પણ મહાલકમી ટ્રેનીંગ કોલેજ ફોર વિમેન, જે સંસ્થામાં પોતે લાંબા સમય નેકરી કરી હતી ત્યાંની સ્ત્રીઓને ઈનામ આપવા સારૂં પિતા તરફથી રૂા. ૫૦૦ નું ફંડ સોસાઈટીને આપ્યું હતું. એવી રીતે ખાનગી મદદ તેઓ ઘણાને આપતા હતા.
આપણા લોકોમાં આરોગ્ય સુધારણ અર્થે સ્વર્ગસ્થ રણછોડલાલ છોટાલાલે સોસાઈટીને રૂા. ૨૦૦૦ નું ટ્રસ્ટફંડ સેપ્યું હતું. તેની સરત એવી હતી કે સેસાઇટી આરોગ્ય અને મદ્યપાન નિષેધ એ વિષય પર યોગ્ય લાયકાતવાળા ગૃહસ્થ પાસે જાહેર વ્યાખ્યાને અપાવે તેમ તે છપાવે. એ ફંડ આપવામાં જેમ એમને સ્તુત્ય આશય દેખાઈ આવે છે તેમ લોકજીવનમાં ક્યાં સુધારાને અવકાશ છે અને તે માટે કયું પગલું આવશ્યક છે, તેનું સુક્ષ્મ અવલોકન અને તેનું નિદાન શોધી કાઢવાની એમની ઝીણું બુદ્ધિ આપણને ચકિત કરે છે.
એ ફંડમાંથી ડે. નીલકંઠરાયે દારૂ વિષે વ્યાખ્યાન આપ્યું હતું તેને ઉલ્લેખ પાછળ થયેલો છે. એ યોજનાને અંગે જ ડે. જોસફ બેન્જામીને હિન્દુસ્તાનમાં આરોગ્યતાને સુધારે ” એ વિષય પર લેખ લખી આપ્યો હતે. મૂળ લેખ છે. જેનો મરડો કે લખેલો અને સ્વર્ગસ્થ લાલશંકરની સૂચના.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૮૪ પરથી એમણે તે તૈયાર કર્યો હતો. એમને બીજે નિબંધ “તંબાકુ અને ભાંગનાં માદક તત્ત્વ' એ નામને હતે. એમનું એ વિષયનું નિરૂપણ જેમ માહિતીપૂર્ણ તેમ આધારભૂત જણાશે. ડે. જેફની એવી પ્રકૃતિ છે કે જે વિષયને હાથમાં લે, તેને પૂરેપૂરે છણે, તેમાં ઉંડા ઉતરીને, તેને ઘટતે ન્યાય આપે. અમદાવાદના આરોગ્યને પ્રશ્ન એમણે બહુ ઝીણવટથી અવલો છે; અને મદ્યપાન નિષેધની હિલચાલના તેઓ મુખ્ય સંચાલક છે. એ વિષેને એમને અભ્યાસ જેમ બારીક તેમ વ્યાપક છે; એટલું જ નહિ પણ તે વિષેના એમના અભિપ્રાય વિશ્વસનીય ગણી શકાય.
એઓ જાતે બેની ઇઝરાઇલ કેમના છે. એમને જન્મ તા. ૨૨ મી સપ્ટેમ્બર સન ૧૮૬૩ના રોજ ધારવાડમાં થયું હતું. પ્રથમ તેઓ સરકારી મેડિકલ સર્વિસમાં જોડાયેલા; પણ તે નેકરી અનુકૂળ નહિ આવવાથી તેમાંથી રાજીનામું આપીને તેમણે અમદાવાદમાં ખાનગી પ્રેકટીસ શરૂ કરી હતી. આજે તેમની પ્રેકટીશ બહળી છે અને આગેવાન ડોકટરમાં એમની ગણના થાય છે. એમના સબ-આસિ. સર્જનના હક્ક અને હિતના રક્ષણ અર્થે તેઓ ઘણી ચીવટ રાખે છે. સબ આસિ. સર્જનેની એક સંસ્થા સ્થપાએલી છે, તેના એક અગ્રેસર કાર્યકર્તા અને નિયામક તરીકે એમની સેવા બહુ કિમતી જણાઈ છે, અને તેની કદર એ મંડળે એમના નામને એક સુવર્ણચંદ્રક સ્થાપીને કરી છે, તે એમની લાયકી અને લોકપ્રિયતા દર્શાવે છે અને એમની એ પ્રતિષ્ઠાને લઈને મુંબઈની મેડિકલ કોન્સિલના એક સભ્ય તરીકે એ કેટલાક સમય સુધી ચુંટાયા હતા. સ્વકમ માટેની એમની સેવા એટલી જ ઉત્તમ છે અને એમના જાતિભાઈઓએ બબ્બેવાર કોમની પરિષદના પ્રમુખ તરીકે પસંદ કરીને એમને અપૂર્વ ભાન આપેલું છે. અમદાવાદ શહેરની ઘણુંખરી સાર્વજનિક સંસ્થાઓમાં તેમનો સંબંધ ચાલુ છે અને અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં જ્યારે તેઓ કોન્સિલર હતા ત્યારે એમના વિચાર અને અભિપ્રાય કિંમતી થઈ પડતા. સન ૧૯૦૩ માં સરકારે એમણે દુકાળ વખતે જે સંગીન કાર્ય કર્યું હતું તેની કદર સર્ટિફિકેટ ઓફ મેરીટ આપીને કરી હતી, પરંતુ આ સર્વ સેવાકાર્યોમાં એમનું મહત્વનું કાર્ય મદ્યપાન નિષેધની પ્રવૃત્તિનું છે. એ પ્રવૃત્તિના તેઓ પ્રાણ છે અને છેલ્લા ૪૦ વર્ષથી અમદાવાદ મદ્યપાન નિષેધ મંડળ એકનિષ્ઠાથી અને નિયમિત રીતે તેઓ ચલાવી રહ્યા છે. એ વિષયમાં એમની ચિવટ અને ખંત જોઇને કેઈને પણ માન ઉપજ્યા વિના રહે નહિ. સોસાઈટી સાથેન એમને સંબંધ બહુ જુને છે;
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૮૫
મેનેજીંગ કમિટીના એક સભ્ય તરીકે એમની હાજરી અને મદદ બહુ ઉપયોગી થઈ પડે છે.
પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના અંગે વૈદ્ય કવિ દુર્લભજી શ્યામજી છે, કેફનિષેધપર અને શાસ્ત્રી નારાયણ ગીરધર ઠાકરે, “સાર્વજનિક આરોગ્ય અને મદ્યપાન નિષેધ” એ વિષય પર ઈનામી ભાષણ આપ્યાં હતાં. વળી . ચુનીલાલ ત્રિભુવનદાસ બહેરાવાળાનું “શહેરની આરોગ્યતા” એ વિષય પરનું અને ડે. ધનજીભાઈનું “મરકી' વિષેનું વ્યાખ્યાન, એ બંને ઉપયોગી માહિતી રજુ કરે છે. ડો. હરિપ્રસાદ ડાહ્યાભાઈએ “દારૂ અને તેની તન, મન અને ધન પર થતી અસર’ એ નામનું પુસ્તક ઈગ્રેજી પરથી લખી આપ્યું હતું, અને “મા અને દીકરી” એમનું બીજું પુસ્તક, જે કે બીજા ફંડમાંથી લખાયેલું, એમની ઝીણવટભરી નજરની આપણને ઝાંખી કરાવે છે.
ડો. ધનજીશાએ જનતામાં આરોગ્યનું જ્ઞાન ફેલાવવાનું કાર્ય પોતાના જીવનકાર્ય તરીકે લાંબા સમયથી ઉપાડી લીધું છે; અને એ ઉદ્દેશથી લખાએલાં એમનાં પુસ્તક પુષ્કળ મળી આવશે. તેમાં સ્ત્રીઓ માટે તૈયાર થયેલું એમનું “ગર્ભપષણ અને સુવાવડ” પુસ્તક ખાસ ધ્યાન ખેંચે છે.
ઈસ્લામી લેખકોમાં બેનાં નામે મળી આવે છે. શાહપુરના મહેતાજી નનામિયાં રસુલમીઓ અને ખા. બા. મેહબુબમિયાં કાદરી. નનામિયાંની
મનગમતી સ્ત્રી” એ એક મરાઠી પુસ્તકને કવિતામાં અનુવાદ છે; અને “ઇસ્લામમાં ભરતીઓટ" જાણતા ઉર્દૂ સાયર હાલીના ગ્રંથને તરજુમે છે અને તે વાંચવા જેવો છે. એજ વિષય ચર્ચાતું “મુસલમાનોની ચડતી પડતીને ઇતિહાસ’ એ નામનું પુસ્તક ખા. બા. કાદરીએ ઉદુમાંથી ઉતાર્યું હતું અને મુસ્લીમ બંધુઓને તે પ્રોત્સાહક માલુમ પડશે.
મૂળ ફારસી પરથી ફારસી સાહિત્યના એક ઉત્તમ ગ્રંથ અખલાકે હિસીનીનું ભાષાતર દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ કર્યું હતું. એક હિન્દુ ફારસી સાહિત્યમાં પારંગત હોઈ તેનો લાભ આપણને આપે એ બનાવ જ આપણે મગરૂરી લેવા જેવો છે; અને એ પુસ્તકને પ્રકાશનથી ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે, એ વિષે બે મત હોય જ નહિ.
ચરિત્રગ્રંથોમાં હિંદના હાકેમ-Rulers of India એ નામની ગ્રંથમાળામાંના મુખ્ય મુખ્ય પુરતના જુમા કરાવવાની તજવીજ થઈ હતી; પણ એજ કાર્ય મુંબાઈને “ગુજરાતી પ્રેસ તરફથી શરૂ કરવામાં આવ્યું
Page #221
--------------------------------------------------------------------------
________________
હતું એટલે કંઈક ગુંચવણ થવા પામી હતી અને તે કાર્યની સુપરત સંબંધી વર્તમાનપત્રમાં ચર્ચા પણ ઉદ્દભવી હતી. તેથી માત્ર ત્રણ પુસ્તકે સેસાઇટી લખાવી શકી અને તે ત્રણ નીચે પ્રમાણે હતાઃ
લંડ લેરેન્સ, અનુવાદક, શ્રીયુત વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય, એલ્ફીન્ટન, અનુવાદક શ્રીયુત ચુનીલાલ માણેકલાલ ગાંધી અને રણજીતસિંહ, અનુવાદક, રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી.
એ ત્રણ પૈકીના રા. ચુનીલાલ ગાંધીએ અન્ય ક્ષેત્રમાં ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે અને બીજા બે નામે ગુજરાતી સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. - બેન્જામિન કાંકલિનનું ચરિત્ર એક ઉત્તમ પુસ્તક છે. એ વિષય જ એ પ્રબોધક છે કે તેનું વાચન પ્રોત્સાહક થાય. તેની ત્રણ આવૃત્તિઓ થઈ છે તે તેની લોકપ્રિયતા સૂચવે છે અને સામાન્ય પરીક્ષા શ્રીયુત મોતીબાઈ અમીન તરફથી લેવાય છે, તેમાં હમણાં વાચન માટે એ પુસ્તકની પસંદગી થઈ હતી. એજ લેખકનું “જિંદગીનું સાફલ્ય” નામનું પુસ્તક એટલુંજ સરસ નિવડયું છે. જીવનના ઘડતરમાં તે એક મિત્રની જેમ મદદગાર થાય છે. એમની અન્ય કૃતિ સોસાઈટી સારૂ લખેલી, ગુજરાતનો ઇતિહાસ બે ભાગમાં છે. ગુજરાતના એક પ્રમાણભૂત ઇતિહાસ ગ્રંથ તરીકે તેનું મૂલ્ય મહયું છે. જે જે ક્ષેત્રમાં રા. બા. ગોવિંદભાઈ હાથીભાઈએ બીડું ઝડપ્યું છે તેમાં એમનું કાર્ય હમેશાં યશસ્વી નિવડયું છે. એમની સાહિત્ય પ્રવૃત્તિ પણ એવી સફળ જણાઈ છે.
પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર સ્વર્ગસ્થ મણિશંકર રત્નજી ભટ્ટ લખી આપ્યું હતું અને તેને ઉપઘાત એમના મિત્ર છે. બલવન્તરાય ઠાકરે લખ્યો હતો. તે પછી લિંકન વિષે પુષ્કળ નવી માહિતી ઉપલબ્ધ થઈ છે.
ગુલામને મુક્તિ અપાવવામાં એમનું નામ ચિરસ્મરણીય થયું છે. આપણું દેશમાંથી હજી ગુલામી નષ્ટ થઈ નથી. કાલીપરજને પ્રશ્ન હજી અણઉકેલાયે આપણી સમક્ષ પડે છે અને અંત્યજને પ્રશ્ન એથી પણ વિશેષ મહત્વ ધરાવે છે. આ સંજોગમાં પ્રેસિડન્ટ લિંકનનું નવું ચરિત્ર પુસ્તક નિઃશંક બળપ્રેરક અને માર્ગદર્શક થાય.
મણિશંકરની ભલામણપરથી દત્તકૃત પ્રાચીન ભારતને અનુવાદ કરી આપવાનું કાર્ય . લક્ષ્મીશંકર મેરારજી ભદને સંપાયું હતું. તેઓ પ્રથમ
» જુઓ વાર્ષિક રીપોર્ટ ગુ. વ. સં. સન ૧૮૯૩.
Page #222
--------------------------------------------------------------------------
________________
સાંકળેશ્વર જોષી
Page #223
--------------------------------------------------------------------------
________________
ડાહ્યાભાઈ પીતામ્બરદાસ દેરાસરી
Page #224
--------------------------------------------------------------------------
________________
ભાગ તૈયાર કરી શકેલા. તે પછી એમનું મૃત્યુ થયું એટલે એ કાર્ય અધુરું જ રહ્યું હતું.
બેકનનું ચરિત્ર શ્રીયુત મોતીલાલ છોટાલાલ પાસે લખાવવામાં આવ્યું. હતું. ઈંગ્લાંડના એ મહાપુરુષનું ચરિત્ર વિદ્યાર્થીઓને વિચાર કરવા પ્રેરશે.
કુમારી કાર્પેન્ટર હિંદમાં મુસાફરી કરી ગયેલાં. હિન્દી સ્ત્રીઓનાં ઉકર્થે એમણે ઉપાડી લીધેલી પ્રવૃત્તિ જાણીતી છે. એ પરોપકારી. વિદુષીનું ચરિત્ર બંગાળીપરથી દેવરામ શિવરામે તૈયાર કર્યું હતું.
અર્થશાસ્ત્રના એક સમર્થ લેખક તરીકે હેત્રી ફસેટનું નામ સુવિદિત છે. હિન્દના હિત માટેની એમની લાગણી અને તે માટે પાલામેન્ટમાં તેઓ. લડત ચલાવતા તે ખાસ પ્રાન ખેંચતી. એ ચરિત્રના લેખક શ્રીયુત જીવાભાઈ રેવાભાઈ પટેલનાં બીજાં બે પુરત જીવનને આદર્શ (Lecky's Map of Life)ને તરજુમે અને મીલકૃત subjection of Women પરથી. લખાયેલું “સ્ત્રીઓની પરાધિનતા' ગુજરાતી બંધુઓએ વાંચવા જેવાં છે.
શ્રીયુત છગનલાલ ઠાકોરદાસ મોદી અનુવાદિત “જિંદગીને ઉપયોગ” સર જોન લબક લિખિત Use of Life ને તરજુમે જીવનને આદર્શ અને છંદગીનું સાફલ્યની પેઠે આકર્ષક અને બોધપ્રદ છે.
સામાન્ય જ્ઞાન અને નીતિનાં પુસ્તકમાં સ્વર્ગસ્થ દ્વારકાંદાસ મેંતીલાલ પરીખનાં બે પુરત “કુટુંબનું અભિમાન” અને “નસિબ અને ઉદ્યોગ” સહજ લક્ષ ખેંચે છે; અને તે મરાઠી પરથી લખાયાં હતાં. એવું બીજું. મરાઠીપરથી યોજાયેલું “ શિક્ષણ સૂત્ર” નામનું પુસ્તક હતું. કેળવણીમાં. રસ લેનારાઓને તે કંઈક ઉપયોગી જણાશે.
“દુનિયાની બાલ્યાવસ્થા ” એ નામનું પુસ્તક એડવર્ડ કલૈંડના ઈગ્રેજી પુસ્તક પરથી ન્યાય ખાતાના કલાક રા. મણિલાલ દલપતરામ પટેલે લખ્યું હતું; અને યુવાનને બેધવચન' જાણતા “અંગ્રેજી ગુજરાતી કેષના પ્રયોજક શ્રી. ગોવર્ધનપ્રસાદ વ્યાસે મદ્રાસની ક્રિશ્ચિયન જ્ઞાનપ્રચાર મંડળી તરફથી પ્રસિદ્ધ થયેલું રેવ. ડો. મરડોકના પુસ્તકને તરજુમે છે. આ બે ચોપડીઓ કવિ ચકભાઈ સ્મારક ફંડમાંથી છપાવવામાં આવી હતી.
વિજ્ઞાનગ્રંથમાં શ્રીયુત ડાહ્યાભાઈ દેરાસરીનું “સરલ પદાર્થવિજ્ઞાન' નામનું પુસ્તક વિદ્યાર્થીઓને બહુ ઉપકારક નિવડયું છે. વિજ્ઞાનના શુષ્ક અને નીરસ જણાતા વિષયને આનંદદાયક તેમ સરલ કરી મૂકવાની.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૮૮
લેખકની શક્તિ આશ્રમ પમાડે છે. સ્વ સ્થ ગંગાશંકર વૈષ્ણવનું રચેલું ‘પદા વિજ્ઞાન’ પણ એક પાય પુરતક તરીકે ઉપયેાગી નિવડયું છે; અને ખગેાળને પરિચય કરાવતું રા. આત્મારામ દિવાનીનું ‘ પૃથ્વી ' વિષેનું વ્યાખ્યાન સામાન્ય વાચકને પણ રસપ્રદ થશે.
,,
વૈદકની દૃષ્ટિએ સ્વસ્થ દોલતરામ કાશીરામ પંડિત અનુવાદિત “ છેકરાની આરેાગ્યતા ” અને દેવશંકર મેાતીરામે કરેલા ડેા. ભાલચદ્ર કૃષ્ણના મરાઠી પુસ્તક “ અબળા સંશ્ર્વન ’ના તરજુમે! એ બંને ઉપયોગી ગ્રંથા છે; અને ઔષધ કાશ, ભા. ૧ ચમનરાય શિવશંકર સયૅાજિત વૈદ્યાને એક મહત્વનું રેફરન્સ પુસ્તક થઈ પડયું છે. આજે પણ, તે કે તે કાશ અપૂર્ણ છે છતાં, તેની માગણી થયા કરે છે.
સ્ત્રી લેખકોમાં ગુજરાતી સ્ત્રી સમાજના ભૂષણુરૂપ જાણીતા વિદુષી મ્હેન સા. શારદા સુમન્ત મહેતાનું મીસ ક્લારન્સ નાઇટિંગલનું ચરિત્ર' વાચકને પ્રેરણાત્મક થશે. પ્રસ્તુત વિષય લેત્રામાં લેખકની સેવાવૃત્તિ જે જાણીતી છે, તે એમનાં વનના આદર્શનું પ્રતિબિંબ પાડતું ન હોય એમ ભાસે છે. આ પુસ્તક પ્રસિદ્ધ થયે લગભગ પા સદી વીતી ગઈ છે. એ પછી મીસ લારન્સ નાઇટીંગલના જીવન સબંધમાં પુષ્કળ નવી માહિતી પ્રાપ્ત થઈ છે. એમના જીવનને નાટકરૂપે પણ રજુ કરવામાં આવ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે સી. શારદામ્હેન સદરહુ ચરિત્ર તદ્દન નવેસર લખી આપે.
સૈા. સગુણા વ્હેન ભાનુસુખરામ, જેમના પતિ અને પુત્ર અને સાહિત્યકાર છે, એમણે ઓબેધિક સતી ચિરત્રા” એ નામનું એક ન્હાનું પુસ્તક રચી આપ્યું હતું; અને અહિંના જાણીતા દાવર કુટુંબની ત્રણ બાનુએ–દાવર મ્હેતાનું “ નામાંકિત નારી ''-એમાં યુરેાપની કેટલીક પ્રસિદ્ધ સ્ત્રીઓનાં ચરિત્ર વર્ણવવામાં આવ્યાં છે, જે સ્ત્રીઓને માદક થશે. સ્વસ્થ સુમતિ અેનનું સદ્ગુણી સ્ત્રી ’ એ પુસ્તક પણ મ્હેતાને સહાયક થશે. આ અનુવાદ પુસ્તક લેખક અેનની શક્તિને સરસ પરિચય કરાવે છે. એક કવિયત્રી તરીકે એ અેને સારી કીતિ મેળવેલી છે. એમની કવિતાના સંગ્રહ “ હૃદય ઝરણાં ” નામે વસન્ત માસિકે તેના ઉપહાર તરીકે વહેંચ્યા હતા.
29
((
• ગુજરાતી પંચ’ની ભેટ તરીકે એમનું “ શાન્તિદા' નામનું પુસ્તક વાંચ્યું ત્યારથી એ મ્હેનની બુદ્ધિશક્તિ માટે બહુ ઉંચા અભિપ્રાય ખંધાયા
Page #226
--------------------------------------------------------------------------
________________
હા મારા
સૌ. શારદાબહેન સુમન્ત મહેતા
Page #227
--------------------------------------------------------------------------
________________
સી. સુમતિબ્લેન લલ્લુભાઈ
Page #228
--------------------------------------------------------------------------
________________
હતો. ઈબ્સન રચિત ડેલહાઉસનું એ રૂપાંતર હતું, અને તે સફળ નિવડયું હતું. ખેદને વિષય એ છે કે એ બહેન લાંબુ આયુષ્ય ભોગવવા આવ્યા નહિ; નહિ તે એમની પાસેથી વિવિધ વિષયની નવીન કૃતિઓ–વાર્તા, નાટક, કવિતા વગેરે આપણને મળતાં રહ્યાં હોત, જે આપણને આનંદદાયક થઈ પડી, સ્ત્રી માનસ અને સ્ત્રી શક્તિને સરસ પરિચય કરાવત.
કેટલીક નવલકથાઓ” એ નામનું એમની ચાર નહાની વાર્તાઓનું પુસ્તક એમના મૃત્યુ બાદ બહાર પડયું હતું. તેમાં લેડી વિદ્યાબહેન નીલકંઠે, એ બહેન વિષે નીચે મુજબ હકીકત આપી છે અને તે જાતમાહિતી પરથી લખાયેલી હાઈ પ્રમાણભૂત લેખાશે.
સ્વ. સ. સુમતિ, મૂળ ભાવનગરના પણ મુંબઈવાસી જાણતા શહેરી રા. લલ્લુભાઈ શામળદાસની પુત્રી થાય અને અમદાવાદના પ્રસિદ્ધ સરદાર રા. બ. ભેળાનાથ સારાભાઇના પુત્ર સ્વ. ભીમરાવની દોહિત્રી થાય. બાળપણથી અતિશય ચંચળતા તેનામાં જણાઈ આવતી. એની જીંદગી ઝપાટાબંધ પૂરી થવાની હતી તેથી જાણે બેલતાં ચાલતાં સર્વ તે અસાધારણ નાની ઉમરે શીખેલી. તેને શાળાને રીતસરને અભ્યાસ લાં વખત નહીં ચાલેલો પરંતુ બુદ્ધિની તીવ્રતા, જ્ઞાનની જિજ્ઞાસા અને પિતાના. ઘરનું પુસ્તકમય વાતાવરણ એ સર્વને પરિણામે બહેન સુમતિને વાંચનને. શોખ બેહદ થયો. કુટુંબીજને સાથે નવું નવું વાંચી, જેમનું જે વિષય તરફ વલણ હોય તેમની તરફથી તે સંબંધી જ્ઞાન મેળવી ઘણું ટુંકી મુદતમાં તેણે ઘણાં પુસ્તકો વાંચ્યાં–વાંચ્યાં એટલું જ નહીં પણ સાહિત્યરસિકતનાં, સંસ્કારિતાનાં બીજ પિતાના હદયમાં રેપ્યાં, કુદરતે એનું હદય એ સર્વગ્રહણ કરે એવું ઘડયું હતું એટલે યોગ્ય સ્થાને એ બીજ પડતાં તેમને વિકાસ થઈ જનસમાજને તેનાં મધુર ફળ મળ્યાં.
| ગુજરાતી સાહિત્યમાં સૈ. સુમતિનું સ્થાન ઉંચું છે એમ સાક્ષાએ સ્વીકારેલું છે. ગુર્જર સ્ત્રી સાહિત્યમાં તે એથી પણ વિશેષ ઉંચા પદની એ અધિકારિણી છે. સ્ત્રી લેખક–ખરેખર પ્રતિભાશાળી લેખકે ગુજરાતમાં નહીં જેટલાં છે. સુમતિ જેટલી દિશામાં કાર્ય કર્યું હોય એવાં તે કોઈ નથી એમ કહીએ તે ચાલે. કાવ્યો, નાટકો, વાર્તાઓ, વગેરે સાહિત્યનાં મુખ્ય અંગમાં તેને પ્રવેશ હતે !!
છે જુઓ “કેટલીક નવલકથાઓ', પૃ. ૩-૪ . . .. ,
Page #229
--------------------------------------------------------------------------
________________
આ સા પુસ્તકમાં પંડિતા જમનાબહેનનું પુસ્તક “સ્ત્રી પોકાર” પ્રચલિત પુરુષરાજ્ય સામે બંડ ઉઠાવે છે. ખેને બંડ કરતી થશે ત્યારે જ હિન્દુ સમાજ સુધરશે; અને પુરૂષ વર્ગ પણ સ્ત્રીઓના સમાન હકક અને રવાત સ્વીકારવાની સાથે, તેમને પૂરે ન્યાય આપશે. - સ્ત્રીઓનું સન્માન થવા સ્વર્ગસ્થ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ પટેલે
સંસારમાં સ્ત્રીની પદવી", એ નામનું એક સુંદર પુસ્તક રચ્યું હતું. - સ્ત્રી ગૌરવ અને સ્ત્રીની મહત્તા પ્રતિપાદન કરતું એ પુસ્તક એકવાર જોઈ જવા અમે વાંચક બંધુને ભલામણ કરીશું.
ગુજરાતી સાહિત્યકોમાં એમણે એમની કૃતિઓથી પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમની ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ અહદિક અને ઋર્તિદાયક જણશે. એમનું આખું જીવન એક પત્રકાર તરીકે વ્યતિત થયું હતું; અને એમના અગ્રલેખે સમજપૂર્વક, ગંભીરતાથી, સંયમ જાળવીને પણ ભારપૂર્વક લખાતા, જે વાચકને વિચાર કરવા પ્રેરી, તેના આદરપાત્ર થતા હતા.
આપણે દેશમાં બારતેર વર્ષની વય થતાં, કન્યાઓ લગ્નથી જોડાઈ, તેમને તેમને અભ્યાસ અધવચ્ચે પડતા મૂક પડે છે. તે કારણે તેમને માનસિક વિકાસ આગળ થતું અટકે છે; અને ‘એવી બાળાઓની સંખ્યા - બહુ મોટી છે. એવી મોટી થયેલી બાળાઓને અગાડી અભ્યાસ કરવાનું કેમ બની શકે એ પ્રશ્ન શ્રીયુત જગજીવન દયાળજી મોદીએ “મોટી ઉમરની હિન્દુ સ્ત્રીઓની કેળવણી” એ નિબંધમાં ચર્ચા છે.
એક કાબેલ અને હુંશિયાર મહેતાજી તરીકે શ્રીયુત જગજીવનદાસ મદીની નામના બહેણી છે; અને એક સાહિત્યકાર તરીકે પણ એમની -ગણના થયેલી છે. પાછળ રહીને કામ કરવાના સ્વભાવથી એમનું સાહિત્ય કામ બહાર બહુ જાણવામાં નથી; પણ એ ભાઈની આ મુંગી સેવા જેમને પરિચિત છે તે તેની મુકતા કઠે પ્રશંસા કરે છે.
વૈતાળ પચ્ચીસી' નામને જુની ગુજરાતીને ગ્રંથ એમણે એડિટ કર્યો છે, તે એમને એ વિષય પ્રતિને શેખ દર્શાવે છે; અને એમનું
દયારામ” ચરિત્ર સાહિત્યરસિકોએ વિચારવા જેવું છે. તેમાંની માહિતી પુષ્કળ શ્રમ લઈને. જાત તપાસ પરથી તેમણે પેલી છે.
+ એમના જીવનચરિત્ર માટે જુઓ એમના પિતા સંગ્રહ.
Page #230
--------------------------------------------------------------------------
________________
૧લા
કવિતાના પુસ્તકોમાં દલપત કાવ્યની અગાઉ નેંધ કરેલી છે. કવિ કહાનજી ધર્મસિંહ રચિત “સ્ત્રીગીત સંગ્રહ” નિતિબેધક વાચન પૂરું પાડે છે. સ્વર્ગસ્થ કાંટાવાળા સંપાદિત ઉદ્ધવકૃત રામાયણ જુની-કવિતાના પુસ્તક તરીકે મહત્વ ધરાવે છે; એટલું જ નહિ પણ તેનું પ્રકાશન ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં કેટલાક ખૂટતા અંકડા પૂરા પાડે છે
સવર્ગસ્થ લાલશંકરે શાળાઓમાં વિદ્યાથીઓને નીતિપાઠ અને સદાચરણને એધ આપવાનું સુતરૂ થાય એ વિચારથી “શિક્ષા વચન” એ નામથી એક કવિતા સંગ્રહનું પુસ્તક સંન્યું હતું. રણછોડભાઈ કન્યાશાળામાં તેના સ્થાપક રહ્યું છેડભાઈએ કન્યાશાળામાં ધાર્મિક અને નીતિના શિક્ષણ પર ખાસ આગ્રહ કર્યો હતે; અને તે શાળાના સેક્રેટરી તરીકે એ મુદ્દો વિચારીને લાલશંકરભાઈએ સદરહુ પુસ્તક ગૂંચ્યું હતું અને તે જુદા જુદા ગૃહસ્થને મોકલી આપતાં, સર્વેએ તેની સંકલના પસંદ કરી હતી.
ઐતિહાસિક પુસ્તકોમાં થોડાંકની નેંધ ઉપર થયેલી છે. બાકીનામાં 3. રામકૃષ્ણ ગોપાળ ભાંડારકરકૃત “દક્ષિણ પૂર્વ સમયનો ઈતિહાસ અને સ્વર્ગસ્થ રાનડે રચિત “મરાઠી સત્તાને ઉદય’ એ પુસ્તકોના તરજુમા શ્રીયુત નવનીતરાય નારાયણભાઈ મહેતા અને સ્વર્ગસ્થ કરીમઅલી રહીમઅલી નાનજીઆણુએ કર્યા હતા. તે ઉત્તમ પુસ્તક છે એમ કહેવાની ભાગ્યેજ જરૂર રહે છે. શ્રીયુત નવનીતરાય જ્ઞાતે સાઠેદરા નાગર છે; વર્ષો સુધી વકીલાત કર્યા પછી હાલમાં તેઓ નિવૃત્તિમાં આનંદ લે છે. એમણે એની બિસન્ટ કૃત Thought Power વિચારબળ અને તેની શક્તિ” એ પુસ્તકને ગુજરાતીમાં ઉમેર્યું હતું. જી. નાનજીઆણુએ તેમનું જીવન કેળવણીના કાર્યમાં ગાળ્યું હતું અને એક મુસ્લીમ લેખક તરીકે એમની સાહિત્ય સેવા જાણીતી છે.
છેવટે ફાર્બસ રચિત “રાસમાળા” ની અમે નોંધ કરીશું. એ પુસ્તકની પહેલી આવૃત્તિ ગુજરાતીમાં શ્રી ફેંર્બસ સભા-મુંબાઈએ છપાવી હતી. તેની બીજી આવૃત્તિ કાઢવા સોસાઇટીએ એ સભાની પરવાનગી માગી હતી, તે એને આપવામાં આવી હતી. સંસાઈટીએ એમાં રણછોડભાઈ પાસે નવાં ટીપ્પણે, નેંધ વગેરે ઉમેરાવ્યું હતું. એ રીતે ગુજરાતીના ઈતિહાસના અભ્યાસીઓને તે પુસ્તક બહુ મૂલ્યવાન થયું હતું. 1 - એ વિશે ચર્ચા માટે જુએ . રામલાલ મેરીને લેખ “ગુજરાતી ” ને દિવાળી અંક, સંવત ૧૯૮૮.
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૯૨ મૂળ આવૃત્તિનાં ચિત્ર વગેરે આમાં અપાયાં નહોતાં. તે સંબંધમાં મનઃસુખરામને ઉત્તર નીચે પ્રમાણે મળી આવે છે?
“ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ રાસમાળાનું પુસ્તક સચિત્ર કિંવા અચિત્ર પ્રસિદ્ધ કરવું એ વિષે અત્રસ્થ સભાની કંઈ સૂચના કે આગ્રહ નથી. એ સંબંધમાં તે ત્યાંની અનુકુળતાનુસારે આપે કરવાનું છે.”
- એકજ આવૃત્તિ કાઢવાની સોસાઈટીને રજા મળી હતી. હમણું તેની ત્રીજી આવૃતિ શ્રી ફૈબસ સભાએ પ્રસિદ્ધ કરી છે.
એ પુસ્તક જ દેશપરદેશમાં ફાર્બસની કીર્તિ પ્રસારશે, અને કાયમ રાખશે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૯૩
૧૮૯૪
પરિશિષ્ટ ૮. વધુ નવાં પુસ્તક
સન ૧૮૯૨ થી ૧૯૦૮ નારાયણ હેમચંદ્ર
ઉઘોગી પુરુષ ધાર્મિક પુરુષે વિવાહ તત્ત્વસિંધુ સ્ત્રી જાતિ વિષે વિવેચન જ્ઞાન વચન જીવજતુ અને વનસ્પતિની અજાયબીઓ ધર્મનીતિ દર્શન શાસ્ત્ર સંબંધી ચર્ચા પ્રખ્યાત સ્ત્રીઓનાં ગુણ કીર્તન માનું કર્તવ્ય પ્રાચીન ભરતખંડને મહિમા બેધક ચરિત જીવતત્વ વનસ્પતિ તત્ત્વજ્ઞાન
શિક્ષણશાસ્ત્ર નીલકંઠરાય ડાહ્યાભાઈ
દારૂ, સાધારણ પદાર્થોનું રસાયણ હિન્દુસ્તાનનાં ગામડાંની આરોગ્યતા ઘરમાં વપરાતી ચીજોનું રસાયણ અકસ્માત વખતે મદદ અને ઈલાજ નવરાશના વખતમાં ગમ્મત અને જ્ઞાન માંદાની માવજત
લકેપગી શારીર વિદ્યા પરમાનંદદાસ ભેળાભાઈ પારેખ,
લંક ને ઇતિહાસ ડેમેસ્થિતીનું ચરિત્ર
૧૮૯૫ ૧૮૯૬ ૧૮૯૯ ૧૯૦૦ ૧૯૦૦
૧૮૯૨ ૧૮૯૭
૧૮૯૯ ૧૯૦૦ ૧૯૦૧ ૧૯૦૫ ૧૯૦૮
- ૧૮૯૩ . ૧૮૯૮
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૯૪
રા, ત્રિભાવનદાસ મેાતીચ શાહ, ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા
ગણપતરાવ ગાપાળરાવ
વે
અનાદિ કાળથી ચાલતી આવેલી પ્રાણીજ સૃષ્ટિ હિંદની ખનીજ સંપત્તિ
અળવંતરામ મહાદેવરામ. અનેક વિદ્યાનાં મૂળતત્ત્વા
હિન્દની રાજ્ય વ્યવસ્થા અને લોકસ્થિતિ
કૃપાશંકર દોલતરામ ત્રવાડી,
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર રાજા રામમેાહનરાયનું જીવનચરિત્ર ગૃહિણી-કવ્ય દીપિકા શિયા
આલાશ કર ઉલ્લાસરામ માર્કોપોલોને પ્રવાસ
જગજીવનદાસ ભવાનીશકર કાપડીઆ. સર વિલિયમ વાલેસ
હિન્દુનાં મહારાણી અને તેમનું કુટુંબ પ્રતિનિધિ રાજ્ય વિષે વિવેચન
મણિલાલ છમારામ. અનિયરના પ્રવાસ,
રા, ખા, ગાવિંદભાઈ હાથીભાઈ. એન્જામીન ફ્રાંકલિનનું જીવનચરિત્ર જીંદગીનું સાફલ્ય.
ગુજરાતના ઇતિહાસ ભા. ૧ ( પ્રાચીન )
ભા. ૨ ( અર્વાચીન )
,,
22
શ. ખા. કમળાશંકર પ્રા, ત્રિવેદી,
ક વ્ય.
ઈંગ્લાંડની ઉન્નતિના ઇતિહાસ
શ્રી બ્રહ્મસૂત્ર શાંકરભાષ્યાનુવાદ, પ્રથમ ભાગ
૧૮૯૮
૧૮૯૩
32
૧૮૯૩
૧૮૮૯
૧૨૯૯
ઃઃઃ
39
૧૮૯૮
૧૮૯૩
"9
39
૧૨૯૮
૧૮૯૫
૧૮૯૭
૧૨૯૮
99
૧૮૯૫
૧૮૯૭
૧૯૦૭
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૯૫
૧૮૯૬
૧૯૦૩
૧૯૦૫
૧૮૯૨ ૧૮૯૯
જમિયતરામ ગે. શાસ્ત્રી,
બ્રાહ્મણોના સોળ સંસ્કાર
જગતને અર્વાચીન ઇતિહાસ કૃષ્ણલાલ મો. ઝવેરી.
મેહસિનીનાં નીતિવચને ત્રકમલાલ દામોદરદાસ,
ઇલેકટ્રોલેટીંગને હુન્નર સીમેન્ટ બનાવવાનો હુન્નર વાર્નિશ
વિવિધ પ્રકારના હુન્નરપયોગી તેજાબ કૃષ્ણરાવ ભોળાનાથ,
પુનર્વિવાહ પક્ષની ફજેતી
ભ્રાન્તિ સંહાર નાટક કેિશવલાલ મોતીલાલ પરીખ,
ભોજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર
હિન્દની ઉદ્યોગ સ્થિતિ હરિલાલ નરસિંહરામ વ્યાસ,
રધુવંશ કાવ્ય કિરાતાજુનીય કાવ્ય
શિશુપાલ વધ-પૂર્વાર્ધ રેવાશંકર અંબારામ ભટ.
નીતિ સિદ્ધાંત
પરોપકાર દુલેરાય છોટાલાલ અંજારિયા,
ખેતીવાડી અને બગીચાની ઉપજ વધારનારાં ખાતર મેહનલાલ કામેશ્વર પંડયા,
ઢેરનું ખાતર કવિ દલપતરામ, દલપત કાવ્ય ભા. ૧ (બીજી આવૃત્તિ)
- ભા. ૨ વેનચરિત્ર.
૧૮૯૩૧૯૦૭
૧૮૯૭ ૧૮૯૭
૧૮૯૮ ૧૯૦૦
૧૯૦૩
૧૯૦૧
૧૮૯૬
૧૮૯૯
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮૯૮ ૧૮૯૯
૧૮૯૭
૧૮૯૫
૧૮૯૯
૧૯૦૮
મનસુખરામ સૂર્યરામ
ફારબસ જીવનચરિત્ર
શેઠ હરિવલ્લભદાસ બાળગેવિંદદાસનું જીવનચરિત્ર છગનલાલ વિ. રાવળ,
જાવજી દાદાજી ચૌધરીનું ચરિત્ર મણિશંકર રત્નજી ભટ્ટ,
પ્રેસિડન્ટ લિંકનનું ચરિત્ર રા, સા, ગણપતરામ અનુપરામ,
સદ્વર્તન મોતીલાલ છોટાલાલ દેસાઈ,
ફાન્સીસ બેકનનું જીવનચરિત્ર વલ્લભજી હરિદત્ત આચાર્ય
કીતિ કૌમુદી જીવાભાઈ રેવાભાઈ પટેલ,
હેત્રિ ફોસેટનું જીવનચરિત્ર જીવનને આદર્શ
સ્ત્રીઓની પરાધીનતા લક્ષ્મીશંકર મોરારજી.
પ્રાચીન ભારત જેકસનદાસ જેઠાભાઈ કણિયા,
પાતંજલ યોગદર્શન મણિલાલ નભુભાઈ
ન્યાયશાસ્ત્ર રા, સા. મહીપતરામ નીલકંઠ,
ગ્રીસ દેશને ઇતિહાસ ચુનીલાલ બાપુજી મેદી.
વિધવા વપન અનાચાર ભેગીલાલ ભીખાભાઈ ગાંધી,
રૂઢિ પ્રયોગ કેશ
૧૯૦૨ ૧૯૦૭ ૧૯૦૮
૧૮૯૮
૧૮૯૪
૧૮૯
૧૮૯૩
૧૮૯૩
૧૮૯૮
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮૯૮
૧૮૯૮
૧૮૯૮
૧૮૯૮
૧૯૦૮
૧૯૦૩
મહાર ભીખાજી બેલસરે,
સ્વાતંત્ર્ય રવિશંકર જગન્નાથ.
શિક્ષણ સૂત્ર દેવરામ શિવરામ દ્વિવેદી,
કુમારી કાર્પેન્ટરનું જીવનચરિત્ર દ્વારકાંદાસ મોતીલાલ પરીખ,
કુટુંબનું અભિમાન અને પિતાને દુરાગ્રહ
નશીબ અને ઉદ્યોગ વિષે નિબંધ ગંગાશંકર મણિશંકર વૈષ્ણવ,
પદાર્થ વિજ્ઞાન આત્મારામ મોતીરામ દિવાનજી,
ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા ડાહ્યાભાઈ પી. દેરાસરી
રણજીતસિંહ
સરળ પદાર્થ વિજ્ઞાન ચુનીલાલ માણેકલાલ ગાંધી.
માઉન્ટ ટુઅર્ટ એલ્ફિન્સ્ટન વિશ્વનાથ પ્ર. વૈદ્ય,
લડ લેરેન્સ ચમનરાય શિવશંકર વિષ્ણવ,
ઔષધિ કેશ, ભા. ૧ લો. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિ,
મા અને દીકરી
દારૂ અને તેની તન, મન અને ધન ઉપર અસર દેવશંકર મોતીરામ વ્યાસ,
અબળા સંજીવન દોલતરામ કાશીરામ પંડિત,
છેકરાંની આરોગ્યતા
૧૮૯૫ ૧૮૯૬
૧૮૯૫
૧૮૯૫
૧૮૯૯
૧૮૯૮
૧૮૯૯
૧૮૯૯
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૮
૧૯૦૦
૧૯૦૭
૧૮૯૯
૧૯૦૦ ૧૯૦૦
૧૯૦૬
કાનજી ધમસિંહ
સ્ત્રી ગીત સંગ્રહ ડાહ્યાભાઈ લક્ષ્મણભાઈ.
સંસારમાં સ્ત્રીની પદવી છગનલાલ ઠકેરદાસ મોદી.
જંદગીને ઉપયોગ નનામીયાં રસુલમીયાં
મને ગમતી સ્ત્રી
ઈસ્લામને ભરતી ઓટ ખાબાએમ. આઈ. કાદરી, મુસલમાની રાજકીય તથા વિદ્યા સંબંધી ચઢતીને ઈતિહાસ
તથા તેમની પડતીનાં કારણે મણિલાલ દલપતરામ પટેલ,
દુનિયાની બાલ્યાવસ્થા વિઠ્ઠલરાય ગોવર્ધનપ્રસાદ,
યુવાનને બોધ વચન સે. શારદા બહેન મહેતા
મિસ ફલોરેન્સ નાઈટીંગેલનું જીવનચરિત્ર સૈ. સગુણાબહેન ભાનસુખરામ,
સ્ત્રીબોધક સતી ચરિત્રો દાવર બહેને,
નામાંકિત નારીઓ પંડિત જમનાબાઈ
સ્ત્રી પોકાર સે, સુમતિ.
સદ્ગણી સ્ત્રીઓ ડૉ. ધનજીભાઈ હરમસજી મહેતા,
ગર્ભ પિષણ અને સુવાવડ મરકી વિષે ભાષણ
૧૮૯૬
૧૮૯૭
૧૯૦૭
૧૯૦૭
૧૯૦૦
૧૯૦૭.
૧૯૦૮
૧૯૦૬ ૧૯૦૮
Page #238
--------------------------------------------------------------------------
________________
૧૮૯૪ ૧૮૯૪
૧૮૯૨
૧૯૦૬
૧૯૦૮
ડૉ. જોસફ બેન્જામીન
તંબાકુ અને ભાંગનાં માદક તત્વે
હિંદુસ્તાનમાં આરોગ્યતાનો સુધારો વૈદ્ય દુર્લભજી શ્યામજી ધ્રુવ.
કેફ નિષેધક શાસ્ત્રી નારાયણ ગીરધલાલ ઠકુર,
મદ્યપાન નિષેધ
સાર્વજનિક આરોગ્ય ડ, ચુનીલાલ ત્રિભેવનદાસ બહેરાવાળા,
શહેરની આરોગ્યતા જગજીવન દયાળજી મેદી
મોટી ઉમરની સ્ત્રીઓની કેળવણી રણછોડભાઈ ઉદયરામ. રાસમાળા ભા. ૧
, ભા. ૨ રા. બા. હરગોવિંદદાસ દ્વા. કાંટાવાળા,
ઉદ્ધવ કૃત રામાયણ કરીમઅલી રહીમભાઈ નાનજીઆણું.
મરાઠી સત્તાને ઉદય નવનીતરાય નારાયણભાઈ
દક્ષિણને પૂર્વ સમયને ઇતિહાસ લાલશકર ઉમિયાશંકર,
શિક્ષાવચન
૧૯૦૮
૧૮૯
૧૮૩
૧૯૦૮
૧૯૦૮
૧૮૯૬
Page #239
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
સાસાઇટીનાં ધારાધારણ
"Wisdom is the daughter of Experience Truth is the daughter of Time.
[ Leonardo ]
99
સાસાઇટીનું બંધારણુ શરૂઆતમાં કામપુરતું અને સંક્ષેપમાં ઘડાયું હતું; પણ તેનું કાય જેમ વધતું અને ખીલતું ગયું તેમ નવી પરિસ્થિતિને પહેાંચી વળવા સારૂ તેમાં સુધારાવધારા કરવાની તેમ વધુ કલમેા ઉમેરવાની અગત્ય જણાવા લાગી. તે પરથી એ સઘળા નિયમે કમિટીએ નવેસર વિચારી તપાસીને સન ૧૮૭૨ માં સુધારાવધારાવાળા અંધારણના ખરા વાર્ષિક સામાન્ય સભામાં મંજુર કરાવ્યા હતા; તે વૃત્તાંત પહેલા ખંડમાં અપાઈ ગયા છે.
સન ૧૮૭૯માં કચ્છ રીજન્સી કૈાઉન્સિલે ગિબ્સ સ્મારક ક્રૂડ રૂ. ૨૫૦૦) નું સોસાઇટીને ગુજરાતી ભાષા સાહિત્યના અભ્યુદય અર્થે સાંપવાના નિર્ણય કર્યોં અને તેનું ટ્રસ્ટડીડ મુંબાઇમાં તેમના સે:લિસિટરને તૈયાર કરવા માકલી આપતાં, તેએએ સાસાઇટી કાયદેસર નોંધાયલી સંસ્થા નથી એ પ્રશ્ન ઉપસ્થિત કર્યાં. આવા નજીવા કારણસર તે ક્રૂડ આવતું અટકે નહિ તેથી રા. સા. મહીપતરામે સાસાઇટીને સન ૧૮૮૦ માં સન ૧૮૬૦ ના ૨૧ મા એકટ પ્રમાણે રજીસ્ટર કરાવવા તાબડતા” વ્યવસ્થા કરી. અહિં એક ક્ષુલ્લક. કાયદાની ગુંચ ઉભી થઇ હતી. સદરહુ એકટ સન ૧૮૬૦ માં પસાર થયેા હતે. અને સાસાટીની સ્થાપના સન ૧૮૪૮ ના ડિસેમ્બર માસમાં થઇ હતી, એટલે મૂળ એકટમાં દર્શાવેલી કેટલીક વિગતાનું પાલન થઈ શકે એમ નહેતું. સરવાળે એ અગત્યની વસ્તુ નથી એમ ગણી જોઇન્ટ સ્ટાક કંપનીના રજીસ્ટ્રારે એ વાંધા જતા કર્યાં હતા.
સદરહુ રજીસ્ટ્રેશન માટે સરકારમાં સાસાઇટીનાં ધારાધોરણુ મેકલી આપતી વખતે કમિટી તે ફરી તપાસી ગઈ હતી; અને સાસાઇટી કેળવણી વિષયક કાર્ય પણ હાથ ધરી શકે એ સ્પષ્ટ કરવાને સાસાઇટીના મૂળ
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૦૧ GERHi " and to promote education in general ” at શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા,
સન ૧૮૭૯ ના રીપોર્ટમાં એ સુધારેલો નિયમ નીચે મુજબ આપેલ છે -
આ સોસાઈટીને હેતુ એ છે કે-ગુજરાતી ગ્રંથને ઉત્તેજન આપવું, ઉપયોગી જ્ઞાનનો વધારો કરે અને અનેક પ્રકારે કેળવણીને ઉત્તેજન આપવું.”
આ પ્રમાણે સાઈટીનું કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવાની સાથે સંસાઇટીના કામકાજમાં લેકે વધુ રસ લેતા થાય અને તેમાં સભાસદ તરીકે જોડાવાને આકર્ષીય એ આશયથી સભાસદના ધોરણમાં વાર્ષિક રૂ. ૨ આપનારને ત્રીજો વર્ગ દાખલ કરવામાં આવ્યો હતો અને વિશેષમાં સામાન્ય સ્થિતિને મનુષ્ય સોસાઇટીમાં આજીવન સભ્ય તરીકે જોડાઈ શકે તેટલા માટે તેનું લવાજમ તે હફતાથી ભરે એવી જોગવાઈ કરી આપવામાં આવી હતી. સન ૧૮૮૭ માં એ સુધારો પસાર કરવામાં આવ્યો. તે નિયમ નીચે મુજબ હતો –
બાય હૈ, એકી વખતે રૂ. ૫૦) સામટા આપી શકે એવી જેની સ્થિતિ ના હોય તેવો જે લાયક માણસ દર વરસે રૂ. ૧૦) પ્રમાણે પાંચ હપતાથી રૂ. પ૦) પૂરા કરી આપે તેને જન્મપર્યત મેમ્બર કરવો. પહેલે હપતે પ્રથમથી જ લે અને પછી દર વરસે ચડેચડયો હપતો લે. જેને હપતે પડશે તેના પડેલા હપતા પહેલાં આપેલા રૂપિઆ નકામાં જશે એટલે ફરીથી પાંચે હપતા બરાબર ભયો સિવાય તેને મેમ્બર કરવામાં નહિ આવે અને વસૂલ થઈ ચૂકેલા રૂપિઆ બક્ષીસ ખાતે ગણવામાં આવશે. ચડયેચડ્યો હપતે આપનારને રૂ. પ૦) પૂરા થતા સુધી બુદ્ધિપ્રકાશ ચોપાનિયું બક્ષીસ આપવું અને રૂ. પ૦) પૂરા થયા બાદ તેનું નામ જન્મપર્યતન મેમ્બરમાં દાખલ કરી એ પ્રકારના મેમ્બરના સર્વ હક્ક તેને આપવા. કઈ માણસ થોડા હપતા ભર્યા પછી બાકીના હપતાના રૂપીઆ સામટા આપે તો તે લેઈ તે વખતથી તેને જન્મપર્યંતને મેમ્બર કરે.
- ગુ. વ. સ. ને રીપોર્ટ, સન ૧૮૮૭, પૃ. ૬.
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૦૨ કેટલાક વહિવટી નિયામાં વાર્ષિક સામાન્ય સભા ઑગસ્ટ અથવા સપ્ટેમ્બર માસમાં ભરવાનું જણાવેલું હતું, તે ફેરવીને તા. ૩૦ મી જુન પહેલાં ભરવી એ પ્રમાણે શબ્દો સુધારવામાં આવ્યા હતા અને સંસાઇટીનું નાણું એકલું મુંબાઈ બેન્કની સેવિંગ્સ બેન્કમાં રેકવાને નિયમ હતે તેમાં “અથવા પિષ્ટ ઓફીસ સેવિંગ્સ બેન્ક” એટલા શબ્દો નવા ઉમેરવામાં આવ્યા હતા.
સસાઈટીનું નાણું સામાન્ય રીતે સરકારી લોનમાં રોકાતું હતું પણ સન ૧૮૮૮ માં અમદાવાદ મ્યુનિસિપાલીટી તરફથી પાંચ ટકાનાં ડિબેન્ચર કાઢવાનું નક્કી થતાં, લેનની પેઠે મ્યુનિસિપલ ડિબેન્ચર એ બન્નેમાં સંસાઇટીનાં નાણાં રેકવાને સામાન્ય સભાએ ઠરાવ કર્યો હતો.+
ઉપર, સેસાઇટીના સભાસદો વધારવાને તેના નિયમોમાં જે સુધારા અને ઉમેરા કર્યા તેની નોંધ લેવાઈ છે; અને તે તત્ત્વ વધુ આકર્ષક કરવાને સન ૧૮૯૨ માં કલમ ૧૭ માં સભાસદોને ભેટ આપવાનાં પુસ્તકોના સંબંધમાં નીચે પ્રમાણે સુધારે કરવામાં આવ્યો હતો :
“એક રૂપિયા ઉપરાંતની કિંમતની ચોપડી સેસાઇટી તરફથી પહેલીવાર પ્રસિદ્ધ થાય તે ચેપડી કઈ લાઈફ મેમ્બર રાખે તે આ નિયમ પ્રમાણે તેની પાસેથી એક નકલ બદલ પહેલીવાર રૂ. ૧ ઓછો લેવામાં આવશે.”
આર્થિક લાભની દષ્ટિએ આજીવન સભાસદ સારું આ સુધારે મહત્વનો હતો.
પરંતુ સાઈટીના સંચાલકો એટલેથી અટક્યા નહિ. સ્ત્રી કેળવણુને પ્રચાર તે સમયે ઓછો હતો અને જુજ જ સ્ત્રીઓ સેસાઇટીમાં મેમ્બર થતી; તેમ સામાન્ય સ્થિતિના મનુષ્ય માટે લવાજમ ભરવા સારૂ હફતાની યોજના કરી હતી તે ફત્તેહમંદ નિવડી નહિ; પણ મહેતાજી વર્ગ જે સંસાઈટીના કાર્યમાં રસ લેતો હતો તેમને સોસાઈટીના સભાસદ થવાની સવડ કરી આપવા, સન ૧૮૯૬ માં સ્ત્રીઓ અને રૂ. ૩૦) ની અંદરના પગારદાર શિક્ષકો માટે સામાન્ય સભાએ નીચેને ઠરાવ કર્યો હત, તે યોગ્ય જ હતું?
* ગુ. વ સો. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૮૮૭, પૃ. ૧૦. * w w w સન ૧૮૮૮, પૃ. ૧૩.
સન ૧૮૯૨, પૃ. ૧૬
• •
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૦૩ સંસાઈટીના ધારાની બીજી કલમની ત્રીજી લીટીમાં “ જન્મપર્યંતના મેમ્બર ” એ શબ્દોની પછી “સ્ત્રીઓને તથા માસિક ત્રીસ રૂપિયાના પગારની અંદરના શિક્ષકોને રૂ. ૨૫ લઈ લાઈફ મેમ્બર કરવામાં આવશે."+
આના આગલા વર્ષે, આજીવન સભાસદોની પેઠે સાર્વજનિક પુસ્તકાલય સાઈટીનું માસિક બુદ્ધિપ્રકાશ અને સોસાઈટીનાં પ્રકાશનેને લાભ લઈ શકે એ શુભ આશયથી, આજીવન સભાસદની માફક સાર્વજનિક પુસ્તકાલયો પાસે રૂ. પ૦) નું લવાજમ લઈ, તેમને રજીસ્ટર કરવાને નિર્ણય થયો હતે.
જ્ઞાનપ્રચારના કાર્યમાં સોસાઈટીનું આ પગલું જેટલું આવશ્યક તેટલુંજ લપકારક હતું એમ કહેવામાં અમે અતિશયોક્તિ કરતા નથી.
એ ઠરાવ નીચે પ્રમાણે હતો :
કઈ સાર્વજનિક લાઈબ્રેરી મદદ માટે સંસાઈટીમાં રજીસ્ટર થવા ભાગે તો તે બદલ ફી. રૂ. પ૦) એક વખત લેવામાં આવશે. વ્યવસ્થાપક કમિટી, એગ્ય લાગે તે સાર્વજનિક લાઈબ્રેરીને ફી લઈ રજીસ્ટર કરશે. એવી રીતે રજીસ્ટર થએલી લાઈબ્રેરી ચાલુ રહે ત્યાં સુધી તેને લાઈફ મેમ્બરને જે પ્રમાણે પુસ્તક તથા બુદ્ધિપ્રકાશ બક્ષીસ આપવામાં આવે છે તે પ્રમાણે આપવામાં આવશે.”
અંતમાં સાઈટીનાં નાણાંના વહિવટના સંબંધમાં થયેલા બે ઠરાવો આપીશું :
સન ૧૮૯૩ માં ૧૨ મા નિયમમાં નીચે મુજબ ઉમેરે કરવામાં આવ્યો હતો –
કોઈ ગૃહસ્થ અથવા મંડળી ટ્રસ્ટ તરીકે સાઈટીને કઈ શેરઆપે અને જે તે શેર લીમીટેડ જવાબદારીના હોય અને તેના બધા કોલ ભરાઈ ગયા હોય તે તે ટ્રસ્ટ સ્વીકારવાને હરકત નથી; અને તે પ્રસંગે ટ્રસ્ટ આપનારની ઈચ્છા પ્રમાણે ટ્રસ્ટની રકમ રોકવાની સોસાઇટીને સત્તા છે.
સરકારી પ્રોમીસરી નેટો, મ્યુનિસીપલ ડિબેન્ચર્સ અને બીજા શેરે જે સોસાઈટીના નિયમ પ્રમાણે લીધા હોય તે વેચવાને અને તેનું નાણું
+ ગુ. વ. સ. ના વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૫, પૃ. ૨૩. - ગુ. વ. સે. ને વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૦૪
સાસાઇષ્ટીના નિયમેાને અનુસરીને ખીજે ઠેકાણે શકવાને ળને સત્તા છે. અને તેવી નાટા, ડીમેન્ચરા તથા શેર વાના અને વ્યાજ અથવા ડીવીડડ લેવાના કાગળે ઓનરરી સેક્રેટરીને સત્તા છે. '×
સદરહુ નિયમાનુસાર સન ૧૯૦૩ માં સોસાઇટીની સરકારી જામીનગીરીએ મુંબાઈમાં જાણીતા દલાલદ્વારા વેચવા મેાકલી આપતાં, સાસાઈટી ગંભીર જોખમમાં આવી પડી હતી. એવી વિપત્તિમાં સે!સાઈટી કરી ન મૂકાય તેથી સન ૧૯૦૪ માં પ્રસ્તુત ૧૨ મા નિયમની પૂર્તિરૂપે નીચેના શબ્દો વધારવામાં આવ્યા હતા ઃ
“ સાસાઈટી તરફથી વેચાય એવા લેખ એટલે ગવન મેન્ટ પ્રેામીસરી નેટ્સ, ડીએચસ` અને નીગેાસ્યેબલ ઈન્સ્ટ્રુમેન્ટસ ખરીદ કરવાનું તથા તે શેરા વેચવાનું કામ મુંબઈ એકની માક્ તે કરવામાં આવશે. ’’:
વ્યવસ્થાપક મડવેચવાના, ખરીદ
ઉપર સહી કરવાને
* ગુજ. સે. ને સન ૧૮૯૩ ના વાર્ષિક રીપેા', પૃ. ૧૫. સન ૧૯૦૩ ને!
પૃ. ૨૩.
܀
..
""
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રેમાભાઇ લ
ન્ટિક વિ છે,
Page #245
--------------------------------------------------------------------------
________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું મકાન
Page #246
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
સાસાઇટીનું મકાન
* A man's House is his castle '' ( Proverb ) "A building fitted accurately to answer its end will turn out to be admirable. ' (Moller )
હિમાભાઈ ઇન્સ્ટીટયુટનું મકાન બંધાઇ તૈયાર થયું ત્યારથી તેની પૂર્વ બાજુના ભાગમાં સેાસાઈટીનું કાર્યાલય રાખવામાં આવ્યું હતું; અને તે ભાગ એના કબજા ભાગવટાના હતા; એટલુંજ નહિ પણ સેાસાઈટીના ચેપડે એ ભાગની મિલ્કતની કિંમત રૂ. ૨૦૦૦) હિસાબમાં જુદી ખતાવવામાં આવતી હતી. પણ વખતના વહેવા સાથે સાસાઈટીનું કામકાજ દિન પ્રતિદિન વધતું જતું હતું અને એ મકાનમાં સંકડાશ માલુમ પડતી હતી અને સાસાટીનાં પુસ્તકોને રટોક રાખવા સારૂ તે એક જુદું ડહેલું. ભાડે રાખ્યું હતું.
આ પરિસ્થિતિમાં આન. સેક્રેટરી રા.સા. મહીપતરામનું મોટું આઈલ પેઈન્ટીંગ, એમના અવસાન ખાદ સ્મારક રૂપે સાસાઈટીની સામાન્ય સભાએ સ્ટીટયુટના મધ્યસ્થ હાલમાં મૂકવાના ઠરાવ કર્યાં હતા, તે પરત્વે ઈન્સ્ટીટયુટની વ્યવસ્થાપક કમિટી અને સેાસાઇટીના સંચાલકો વચ્ચે સહજ મતભેદ પડયે; તે કે પછીથી તેનું સાષકારક સમાધાન થયું અને એ તેલ ચિત્ર હિમાભાઈ ઇન્સ્ટીટયુટમાં મૂકાયું પણ ખરૂં.
પરંતુ લાલશ કરભાઇ જેએ મહીપતરામના મૃત્યુ પછી સાસાટીના એન. સેક્રેટરી નિમાયા હતા તેમને લાગ્યું કે સોસાઇટીને તેનુ ં એલાયદું અને સ્વતંત્ર મકાન હાવું જોઇએ; અને તુરત તેમણે તે માટે તજવીજ કરવા માંડી.
સન ૧૮૯૩ ના ડિસેમ્બર માસમાં પાલનપુરના નામદારશ્રી દીવાન મહાખાન શ્રી શેર મહમદખાનજીનું અમદાવાદમાં પધારવાનું થતાં, સાસાઈટી તરફ્ટી એએ નામદારને એક માનપત્ર એનાયત કરવામાં આવ્યું અને એ પ્રસ ંગના લાભ લઇને લાલશ કરભાઇએ સાસાઈટીના નવા મકાન માટે ટીપ શરૂ કરતાં તેમાં લાગલાજ રૂ. ૨૭૭૬ ભરાઈ ગયા હતા.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦૬
લાલશંકરભાઈને સ્વભાવ એ આગ્રહી અને ખંતીલે હતા કે એકવાર ઉપાડેલું કાર્ય તેઓ તેને પૂરું કર્યા વિના છોડે નહિ.
આ પ્રમાણે ફંડની શરૂઆત થતાં તેમણે અમદાવાદના મે. કલેક્ટર સાહેબને સંસાઈટીના નવા મકાન માટે કારંજની સામે આવેલી સરકારી છૂટી જમીન આપવા સારૂ અરજી કરી. તેમાં સાઈટીને ઉદ્દેશ અને તેની પ્રવૃત્તિ વિષે ટુંકાણમાં જણાવી, તેને પડતી મકાનની મુશ્કેલીનો ઉલ્લેખ કરીને લખ્યું કે :
." The library owns 23 and the Society 13 of the building, the portion in which the Society's office is held is too small for the present extensive work which is day by day increasing. The library is also much inconvenienced in the remaining portion. The Society thinks of erecting another building for its office if a suitable site is obtained. There is an ope: ground opposite to the Karanj Bag and to the right-hand side of the road from the Karanj to Jamalpur, which is quite suitable for the purpose.
I therefore request that you will be kind en. ough to grant, or if necessary obtain from Government permission, 700 square yards or as much ground as is available on this site to the Society for its office.
This arrangement will add to the beauty of the locality and to the roads. +
એક બાજુ સરકાર તરફ જમીન મળવા અરજી મોકલી અને બીજી તરફ સાઈટીની સામાન્ય સભામાં તે વિષે નીચે મુજબ ઠરાવ પસાર કરાવ્યું હતું – '
સેસાઇટીનું હાલનું મકાન નાનું પડવાથી બીજું મકાન બંધાવવા જમીન મળવા વિષે મહેરબાન કલેકટર સાહેબને અરજ કરતાં તે સંબંધી
+ Correspondence file, 14th June 1894.
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૦૭
ચાલેલો પત્રવ્યવાર વાંચી બતાવવામાં આવ્યો. તે સંબંધી લાંબી ચર્ચા થતાં ર. સા. માધવલાલ હરિલાલે દરખાસ્ત કરી અને જોસેફ બેન્જામીને અનુમતિ આપી કે –
આ જમીનની કીમત ઉપર મ્યુનિસિપાલીટીને હક છે, તે મ્યુનિસિપાલીટી છોડી દે તેવી રીતની તજવીજ મેનેજીંગ કમિટીએ કરવી.”
વધુમાં એ કાર્ય પર એમનું દુરંદેશીભર્યું પગલું તે એ હતું કે સદરહુ મકાન માટે સોસાઇટીના સ્થાયી ફંડમાંથી ખર્ચ ન કરતાં, તે માટે જુદું ફંડ ઉભું કરવા નિશ્ચય કર્યો હતો. સામાન્ય સભાએ તે વિષે જે ઠરાવ કર્યો તેના શબ્દો નીચે મુજબ હતા –
રા. સા. માધવલાલ હરિલાલે દરખાસ્ત કરી અને રા. રા. રમણભાઈ મહીપતરામે અનુમતિ આપી કે, સેસાઇટીનું નવું મકાન બંધાવવા માટે જે જગા માગી છે તે મળેથી સોસાઈટીનું નવું મકાન વ્યવસ્થાપક કમિટી મંજૂર કરે તે પ્લાન એસ્ટીમેટ પ્રમાણે બાંધવાનું કામ શરૂ કરવું. એક વિશાળ લેકચર હોલ નવા મકાનમાં થાય એવી તજવીજ બનતા સુધી કરવી. તે બાંધવામાં સસાઈટી પાસે જે ઇમારત કુંડ છે તે ખર્ચ કરવું. વધારે રકમ જોઈએ તો ઈમારત ફંડ વધારવા પ્રયત્ન કરે પણ સેસાઈટીનું સ્થાયી ભંડોળ તેમાં વાપરવું નહિ. નવી મદદ મેળવવામાં કોઈ ગૃહસ્થ અમુક ભાગને પોતાનું નામ આપવાની શરતથી કોઈ મોટી રકમ આપવા માગે અને વ્યવસ્થાપક કમિટીને યોગ્ય લાગે તો તેમ કરવાને વ્યવસ્થાપક કિમિટીને સત્તા આપવામાં આવે છે.”
એ મકાન ફંડમાં રૂ. ર૭૭૬ ભરાઈ ગયાની હકીકત ઉપર આપી છે અને તે પછી વધુ પ્રયત્ન થતાં રૂ. ૧૨૦૧ મળી એ રકમ રૂ. ૩૯૭૭ ની થઈ હતી.
સરકાર સાથે નવી જમીન મળવા સંબંધી પત્રવ્યવહાર ચા તેને નિર્ણય થતાં લગભગ ત્રણ વર્ષ વિતી ગયાં. છેવટે એવી સમજુતી થઈ કે સેસાઈરી તેની માલીકીને ઈન્સ્ટીટયુટના મકાનને ભાગ તે સંસ્થાને આપી દે અને સરકાર સોસાઇટીને ૫૩૩ સમચોરસ વાર જમીન તેના કબજા
• ગુ. વ. સ. ના વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૩, પૃ. ૧૯-૨૦. * ગુ. વ. સે. નો વાર્ષિક રીપોર્ટ, સન ૧૮૯૪, પૃ. ૨૨.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૦૮ હક્કના રૂ. ૫૮૨-૧૦-૦ આપેથી, તેમ પ્રતિ વર્ષ સરકારી જમીન ધારાના રૂ. ૫-૮-૧૦ ભરવાની સરતે આપશે.
આ પ્રમાણે ગોઠવણ નક્કી થતાં, લાલશંકરભાઈએ તે મકાનને પ્લાન જાણતા એજીનિયર સ્વર્ગસ્થ હિમતલાલ ધીરજલાલ પાસે તૈયાર કરાવ્ય; અને તેમાં વધારે આનંદ પામવા જેવું એ છે કે નગરશેઠ પ્રેમાભાઈ જેઓ સોસાઈટીના પ્રમુખ હતા એમના નામનું સ્મારક ફંડ રૂ. ૧૨૦૦૦ નું આશરે એકઠું થયું હતું, તે સેસાઇટીના મકાનને મેડાવાળે ભાગ જાહેર, વ્યાખ્યાને માટે ખુલ્લું રાખી, તે મજલાને “નગરશેઠ પ્રેમાભાઈ હૈ” એવું નામ આપવાનું સ્વીકારી સદરહુ ફંડ સોસાઈટીનું મકાન બંધાવવાના ખર્ચ સારૂ મેળવ્યું:
તે પછી એમને જણાયું કે મકાન ખર્ચમાં થેડીક રકમ ખૂટે છે એટલે એ પ્રશ્ન સન ૧૯૦૦ માં સામાન્ય સભામાં ફરી રજુ કરી તે વિષે નીચે મુજબ મંજુરી મેળવી હતીઃ
રા. બા. લાલશંકર ઉમિયાશંકરે દરખાસ્ત કરી, અને રા. રા. કેશવલાલ મોતીલાલ પરિખે અનુમતિ આપી કે, સેસાઇટીના નવા મકાનમાં રૂ. ૩૦૦૦ સુધી સોસાઈટીની પોતાની મિલકતમાંથી ખર્ચવા તથા રૂા. ૧૦૦૦ સુધી ફર્નીચરમાં વાપરવાના મંજુર કરવા.”
આ મકાનને પાયે નાંખવાની શુભ ક્રિયા તે સમયના ઉત્તર વિભાગને મે. કમિશ્નર સાહેબ મી. એફ. એચ. પી. લેલીના શુભ હસ્તે થઈ હતી. તે સમારંભ દબદબાભર્યો અને ગેરવયુક્ત હતા અને તે પ્રસંગે થયેલાં વિવેચને, રા. બા. લાલશંકરે રજુ કરેલો સેસાઇટીને સંક્ષેપ વૃતાંત અને મી. લેલીએ તે અવસરે આપેલું વ્યાખ્યાન આજે પણ વિચારણીય માલુમ પડશે. સેસાઈટીના ઇતિહાસમાં આ મહત્વને પ્રસંગ હોઈને એ સમારંભને સમગ્ર અહેવાલ અહિં આપીએ છીએ –
એના પડખાની બાકી રહેલી ૬૭ સમચોરસ વાર જમીન સન ૧૯૦૪ માં સોસાઈટીને મળી હતી. જુઓ ગુ. વ. સે. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૯૦૪ ૫. ૨૬ : ગુ. વ. સે. ને સન ૧૯૦૦ ને વાર્ષિક રીપોર્ટ પૃ. ૮૪. • ગુ. ૧, સે. ને વાર્ષિક રીપોર્ટ સન ૧૮૯૯, પૃ ૭.
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૦૯ ગુજરાત વર્નાક્યુલર સોસાઇટીના નવા મકાનને પાયે
નાંખવાને કરવામાં આવેલી યિા. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું હાલનું મકાન ઘણું નાનું પડતું હોવાથી એક નવું મકાન બંધાવવાને ઠરાવ ૧૮૯૫ માં મળેલી જનરલ કમિટીમાં થયું હતું. તેને માટે સરકાર તરફથી કારંજ બાગ સામેની જમીન મળવાથી ત્યાં મકાન બાંધવાને સારૂ પાયો નાંખવાની શુભ ક્રિયા ગયા માસની તા. ૨૪ મિીને શુકવારના રોજ સાંજના સાડાચાર વાગતાં ઉત્તર વિભાગના, કમિશનર મિ. એફ. એસ. પી. લેલી સાહેબને હાથે કરાવવામાં આવી હતી. તે વખતે એ જગ્યા ઉપર એક ખાસ મંડપ ઉમે કરી તેને દવાઓ તથા વેલકમ ” નાં પાટીથી શણગાર્યો હતો, અને શહેર તથા કાંપના જાણીતા યૂરોપિયન તેમ દેશી અમલદારો, સ્ત્રીઓ, શેઠીઆઓ, વકીલે, દાક્તર તથા બીજા ગૃહ મળી આશરે ૫૦૦ જણ હાજર થયા હતા. મહેરબાન લેલી સાહેબને માનપૂર્વક સત્કાર કરવાને પોલીસ–પાર્ટી હાજર હતી. તેઓ બરાબર સાડાચાર વાગતાં પધારી સભાપતિની ખુશીએ બરાજ્યા. પછી ઍનરરી સેક્રેટરી રા. બ. લાલશંકરે સોસાઈટીને ટૂંક રીપોર્ટ વાંચી સંભળાવ્યો તે નીચે પ્રમાણે –
ઓગણપચ સ વર્ષ ઉપર જ્યારે આ શહેરમાં એકે નિશાળ, લાયબ્રેરી, છાપખાનું કે પત્ર કાંઈ પણ નહોતું, ત્યારે એક ઉદાર અંગ્રેજ ગૃહસ્થ-તે સમયના અમદાવાદના આસિસ્ટંટ જજજ-મિ. એ. કે. ફેંર્બસ સાહેબે દેશી ભાષા મારફતે જ્ઞાન પ્રસાર થવાના હેતુથી ઈ. સ. ૧૮૪૮ ના ડિસેમ્બર માસની તા. ૨૫ મીએ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની સ્થાપના કરી હતી. બીજા યૂરોપિયન અને દેશી અમલદારે આ પરે૫કારી કાર્યમાં સામેલ થયા અને દેશી રાજ્યકર્તાઓએ પણ નાણાંની સારી મદદ કરી.
- ઈ. સ. ૧૮૪૯ માં સોસાઈટીએ એક લાયબ્રેરી અને છોકરા તથા છોકરીઓ સારૂ એક શાળા સ્થાપી, અને શિલા છાપખાનું કાઢી વત્તમાન નામનું એક સાપ્તાહિક પત્ર કાઢવાની વ્યવસ્થા કરી. તે લાયબ્રેરી પ્રથમ ભદ્રના મકાનમાં એક ઓરડીમાં ઉઘાડવામાં આવી હતી. પાંચ વર્ષમાં સભાસદોની સંખ્યા સો ઉપરાંત થઈ અને ઈલાયદા યોગ્ય મકાનની જરૂર જણાઈ તે સારૂ એક સભા ભરવામાં આવી અને નગરશેઠ હીમાભાઈએ એક મકાન બાંધવાને રૂ. ૪૫૦૦ આપ્યા. સરકારે જગ્યા મફત
• ગુ. વ સે સાઈટીનો રિપોર્ટ સન ૧૮૯૭,
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૧૦
આપી અને રૂ. ૭૦૦૦)ને ખરચે મકાન ઉભું કરવામાં આવ્યું, તે હીમાભાઈ ઈન્સ્ટીટયુટને નામે હાલ સારી રીતે જાણીતુ થયું છે. તે મકાનના થોડાક ભાગ સોસાઇટીએ રાખી ખાકીને લાયબ્રેરીને સારૂ આપ્યા. ઈ. સ. ૧૮૫૬ માં સાસાઇષ્ટીએ લાયબ્રેરીની વ્યવસ્થા એક જૂદી કમિટીને સોંપી.
સોસાઇટીની કન્યાશાળાને શેઠાણી હરકુંવરબાઈ તરફથી આશ્રય મળ્યા અને તેની વ્યવસ્થા પણ જૂદી કમિટીને સોંપવામાં આવી. છાપખાનાની અને વ માનપત્રની વ્યવસ્થા ખાનગી ગ્રસ્થને સોંપવામાં આવી. આ! પ્રમાણે કામને જૂદી જૂદી રીતે વહેંચી નાંખી સાસાઇટી ગુજરાતી ભાષામાં ઉપયાગી પુસ્તકા તૈયાર કરી છાપવાનું કામ લેઈ એડી. ઇ. સ. ૧૮૫૩ થી સેસાઇટી બુદ્ધિપ્રકાશ ’ નામનું માસિક પત્ર ચલાવે છે.
6
સાસાઇટીએ ઈનામ આપી જૂદા જૂદા વિષયા ઉપર કેટલાંક પુસ્તકો ગુજરાતીમાં લખાવી પ્રસિદ્ધ કર્યોં છે. પ્રથમથીજ, જ્ઞાન પ્રસાર કરી માત્ર અજ્ઞાન અને વહેમ દૂર કરવાને જ નહિ, પરંતુ સાંસારિક સુધારા દાખલ કરવાને પણ સાસાઇટીએ મહેનત લીધી છે. એ ઉદ્દેશ લક્ષમાં રાખી બાળવિવાહ નિબંધ, બાળલગ્નથી થતી હાનિ, પુનર્વવાહ પ્રબંધ, ભૂતનિબંધ, જ્ઞાતિનિબંધ, કન્યાઓની અછત, ભેાજન વ્યવહાર ત્યાં કન્યા વ્યવહાર અને વિધવાવપન અનાચાર વગેરે પુસ્તકા પ્રસિદ્ધ કર્યા છે.
ઈ. સ. ૧૮૮૦ માં સાસાટીને ઈ. સ. ૧૮૬૦ના ૨૧ મા ઓકટ પ્રમાણે રજીસ્ટર કરી ત્યારે, દેશી ભાષાને ઉત્તેજન આપવું, ઉપયોગી જ્ઞાનને વિસ્તાર કરવા અને એક ંદરે કેળવણીને વધારેા કરવે.–એ તેના ઉદ્દેશ પ્રકટ કરવામાં આવ્યા. તે કારણસર કેળવણીને લગતાં કેટલાંક ટ્રસ્ટફડાની વ્યવસ્થા સાસાટીએ હાથ ધરી છે, અને તેમાંથી ઈનામી નિબંધ લખાવાય છે, તથા સ્કોલરશીપો અપાય છે. હાલમાં સેસાઇટીના હસ્તકમાં ૪૫ ટ્રસ્ટ ડા છે અને તેની રકમ એક દર રૂ. ૧૩૧૭૫૦ ની છે.
સાસાટીની પેાતાની થાપણ આશરે રૂ. ૨૫૦૦ ઉપરાંતનો છે. આના વ્યાજમાંથી નાકરાનું ખર્ચ ચાલે છે, પુસ્તકો અને માસિક પત્ર છપાય છે, અને ગ્રંથકારાનાં પુસ્તકો વેચાતાં રાખી તેમને ઉત્તેજન આપવામાં આવે છે, તથા બીજું ચાલૂ ખર્ચ કરવામાં આવેછે.
પચાસ અને તેથી વધારે રૂપીઆ આપનારને સેાસાઇટીના લાઈક્ મેમ્બર કરવામાં આવે છે. લાઈક મેમ્બરને બુદ્ધિપ્રકાશ તથા રૂ. ૧) ની
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૧૧
કિંમત સુધીનાં જે પુસ્તકો પ્રથમ છપાય તે મફત આપવામાં આવે છે. શાળાના મહેતાજીએ અને સ્ત્રીએમાં વાંચનના શેખ વધારવા માટે તેમને સારૂ લાઈક મેમ્બરની ફી ઘટાડીને રૂ. ૨૫) ની રાખવામાં આવી છે. રૂ. ૫૦) પી લેઈ જાહેર લાયબ્રેરીને રજીસ્ટર કરવામાં આવે છે, તથા લાઈફ મેમ્બરને મળતાં પુસ્તકો અને બુદ્ધિપ્રકાશ, તેમને મફત આપવામાં આવે છે. સાસાઇટીની લાયબ્રેરીમાં ૭૦૦૦ કરતાં વધારે પુસ્તકો છે. તે વાંચવાના હક્ક તમામ મેમ્બરેશને છે. હાલમાં લાઈફ મેમ્બરાની સંખ્યા ૫૧ છે; તેમાં ૧૬ યૂરોપિયન ગૃહસ્થા, ૩૨ રાજ્યકર્તાઓ, ૪૪૪ દેશી ગૃહસ્થા અને ૨૪ સ્ત્રીએ છે. રજીસ્ટર થયેલી લાઇબ્રેરીએની સંખ્યા ૨૩ છે.
લાયબ્રેરીમાં જે ત્રણ હજાર પુસ્તકા છે તે ઉપરાંત સેાસાઇટીએ છપાવેલાં અને ઉત્તેજન આપેલાં લગભગ ૫૦૦૦૦ પુસ્તકા સેાસાઇટીના તાબામાં છે.
છેલ્લાં પાંચ વર્ષમાં સેાસાઇટીએ ૪૯ નવાં પુસ્તકો છપાવ્યાં છે, ૨૦ પુસ્તકાની પુનરાવૃત્તિ કાઢી છે અને ૧૮૬ ગ્રંથેાના કર્તાએના એકંદર રૂ. ૨૩૦૩–૧૧–૦ ની કિંમતના ગ્રંથા વેચાતા રાખ્યા છે.
સાસાટીમાં હાલ સાત નાકરે છે. તેમાંના ત્રણ કેળવણી ખાતાના મે. ડાયરેક્ટર સાહેબ તરફથી સોંપવામાં આવેલું શબ્દસંગ્રહનું કામ કરવામાં રાકાએલા છે.
બીજી લાયબ્રેરીઓની વ્યવસ્થા રાખવા ઉપરાંત ખાસ વેપારીઓના ફાયદા સારૂ પેાતાને ખર્ચે માણેકચે!કમાં એક શ્રી રીડિંગ રૂમ પણ સાસાઇટીએ કાઢી છે. તે ઉપરાંત સેાસાઇટી શેફ મણીલાલ રણછેડલાલ લાયબ્રેરીની અને રા. અ. રણછેાડલાલ છેટાલાલ ખાડીઆ કન્યાશાળાની વ્યવસ્થા કરે છે. વળી આપારાવ ભાળાનાથ લાયબ્રેરી તથા અમદાવાદની અન્નુમતે ઈસ્લામનાં કુંડાની વ્યવસ્થા સાસાઇટી રાખે છે તથા વકતૃત્વને ઉત્તેજન આપવા માટે હરિફાઈથી પુરૂષ અને સ્ત્રીએનાં ભાષણ અપાવવાની વ્યવસ્થા કરે છે.
હીમાભાઈ ઇન્સ્ટીટયુટને જે ભાગ સાસાઇટીના કબજામાં છે તે, ઉપરનાં બધાં કારણને માટે ધણેાજ અપૂર્તો જણાય છે. બાકીનેા ભાગ પણુ હીમાભાઈ લાયબ્રેરીના કામને સ!રૂ ધણેાજ અપૂર્તો માલમ પડે છે. માટે એવા વિચાર થયા કે જો સાસાઇટી સારૂ, ચેાગ્ય જૂદું મકાન બાંધવામાં આવે તા આ અન્ને સાનિક સંસ્થાઓની અગવડ દૂર થાય. આ વાત
લક્ષમાં રૂખીને પાલણપુરના દિવાન સાહેબ સર્ શ્રી. શેરમહમદખાનજીને
:
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧૨ કે. સી. આઈ. ઈ. ને ખીતાબ ઈનાયત કરવાને અને દરબાર ભરવામાં આવ્યો ત્યારે સેસાઇટીની ઈમારત માટેનું એક ફંડ ઉભું કરવામાં આવ્યું તેમાં રૂ. ૩૯૭૭) ની રકમ ભરાઈ
નવું મકાન થયેથી સોસાઈટીના કબજામાને હાલને ભાગ હીમાભાઈ લાયબ્રેરીને આપ એ શરતથી સોસાઈટીનું નવું મકાન બાંધવાને મફત. જગા આપવા સારૂ સરકારને અરજ કરવામાં આવી. સરકારે આ જગા ૯૯ વરસને પટે આપી છે, અને તે મુદત સન ૧૯૯૭ ના માર્ચ આખરે પૂરી થવાની છે. જે સરકારી નોકરેએ આ કામમાં મદદ કરી છે, તેમને અને મ્યુનિસિપાલિટીને સાઈટી ઉપકાર માને છે.
આ ઈમારતમાં જાહેર સભાઓ અને ભાષણે માટે એક “હાલમાં બાંધવાને છે. પરલોકવાસી નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ સ્મારક ફંડના સેક્રેટરીએ કેટલીક શરતોથી તે ફંડ સેસાઇટીને આપવા જણાવ્યું. તે શરતે સાઈટીએ માન્ય કરી છે, અને “હૈલ” ને “પ્રેમાભાઈ હીમાભાઈ હૈલ” એવું નામ આપવામાં આવનાર છે.
સાઈટીને પ્રથમથી મોટા રાજ્યાધિકારીઓ અને મોટા દરજજાના અંગ્રેજ અધિકારીઓએ આશ્રય આપે છે. મુંબાઈને ત્રણ ગવર્નરે લેંડ ફેકલાંડ, લૈર્ડ એલ્ફિન્સ્ટન, તથા ઑર્ડરે સાઇટીના પેટ્રન થયા છે. તેમજ સંસાઈટી સ્થપાઈ ત્યારે શ્રીમંત સરકાર ગાયકવાડે સોસાઈટીને બક્ષિસ આપી હતી અને હાલના ગાયકવાડ મહારાજ સર શ્રી. સયાજીરાવ પણ સોસાઈટીના પેટ્રન છે. મુંબાઈને શેઠ પ્રેમચંદ રાયચંદે સાઈટીને રૂ. ૧૦૦૦૦ ની મેટી રકમની ઉદાર બક્ષીસ આપેલી છે તે પણ અત્રે કહેવું જોઈએ. બધા આશ્રય આપનારને સોસાઈટી ઉપકાર માને છે.
જે પરોપકારી યુરોપિયન અને દેશી અમલદારેએ સંસાઈટી માટે ભારે પરિશ્રમ લીધે છે, તેમના પ્રયાસને લીધે સોસાઈટીની હાલની સારી સ્થિતિ થઈ છે. એ પ્રયાસ લેનારમાં પ્રથમ અને મુખ્યત્વે સ્વર્ગવાસી એ. કે. ફાર્બસ છે. ગુજરાતના પુરાણા ઈતિહાસ અને ગુજરાતી સાહિત્ય સંબંધી તેમણે લીધેલે શ્રમ સુપ્રસિદ્ધ છે. માટે સોસાઈટીના મકાનને પાયો નાંખવાનું કામ પણ, જે ઉંચી પદવીના યુરોપિયન અમલદારે પિતાને બધે વખત ગુજરાતમાં કાઢયો છે અને જેમને હાથે ગુજરાતના લોકનું અનેક પ્રકારે હિત થયું છે તથા જ્ઞાનવૃદ્ધિ થઈ છે. તેમને હાથે થાય એ જ યથાર્થ છે. મિ. લેલી ! આપે અને મિસિસ લેલીએ ગુજરાતી ભાષા
Page #254
--------------------------------------------------------------------------
________________
R13
{. M. 227.c.&
THE SECRETARY OF STATE IN COUNCIL
WHETHAR atskaites at sa achar Juruende, Sraudes2 has purchased from gyerment the coupanoy for a term of thes e years subject to the conditions hereinafter mentioned, of a plot of Ground situated in the 23a
division of the city (or town as the chairma bem of
lo i n this is iet of net
, being center registemu No. 3 to the Japan Sheet
No. W - facing casts the East
the road leading from the best tonik Bar
colbining nout em Leben e quate cards, and of the tellowing shape, and of about the follotiap dimensions:
2214
role intet
AND WHEREAS tho snid eraka tee Kakkuk e has paid the pureliae money for the said occupaney for the said. tern, utt., Rupeest Friz. w cykler
Esquire, Collector's hereby deure og lelalf of Govern to the sia makelaakte ko.. e cente y sockerbeterenfter called the Leiser) the right of coupabey of the said plot of Ground for the term of lee
years subject to the following conditious, that is to say:
J. The Lests shall ay to Goyernment au annual Rent of Rupees are une . in respect of the said plot of Ground.
010-1,600.00 -
સોસાઇટીના જમીનપટાની સનંદ,
Page #255
--------------------------------------------------------------------------
________________
THIS FOUNDATION STONE OF THE GUJARAT VERNACULAR SOCIETY'S OFFICE
AND
PREMABHAI HEMABHAI HALL
WAS LAID BY
FREDERIC STYLES PHILRIN LELY ESQ ICS, COMMISSIONER NORTHERN DIVISION ON FRIDAY THE 24 DECEMBER 1897
Page #256
--------------------------------------------------------------------------
________________
બોલનારાઓની ઉન્નતિ માટે જે શ્રમ લીધો છે તે ઉપરથી અમને આશા છે કે આ ઈમારતનું આપના હાથે ખાત મુહૂર્ત થવાથી સંસાઈટીને પિતાના કામમાં એક પ્રકારનું બળ મળશે.
ઉપરની હકીકત વંચાઈ રહ્યા પછી સોસાઈટીના પ્રમુખ એન. રા. બા. રણછોડલાલ છોટાલાલે મે. લેલી સાહેબને પાયે નાંખવાને વિનતિ કરી, અને તેમને રૂપાને લેલો આપ્યો તે ઉપરથી તેઓ પાયાની જગ્યાએ ગયા અને છેને થર નાંખી તેમણે પાયાને પત્થર નીચે ઉતાર્યો અને તે બરાબર ગોઠવાય છે એમ જણાવી, પાછી સ્વસ્થાને બેઠા.
તે પછી કચ્છાધિપતિ સવાઈ બહાદુર રાવ શ્રી. સર ખેંગારજી તરફથી મકાન ફંડ ખાતે રૂ. ૬૦૦ આપવાને આવેલે તાર. રાવ બહાદુર લાલશંકરે સભા સમક્ષ વાંચે, અને આ શુભ ચિહ્ન માટે બધાને આનંદ થયો.
ત્યારબાદ પ્રમુખ મિ. લેલીએ ઉભા થઈ નીચે પ્રમાણે ભાષણ કર્યું –
બાનુઓ તથા ગૃહ–આ સોસાઈટી પચાસ વર્ષ પર મિ. કીલોક ફોર્બસ તથા કવીશ્વર દલપતરામભાઈ ડાહ્યાભાઈ જેવા ગુજરાતમાં સુપ્રસિદ્ધ પુરૂષોને હાથે સ્થપાઈ હતી એ બહુ મોટી વાત છે. જ્યાં જ્યાં ગુજરાતી ભાષા બેલાશે ત્યાં ત્યાં ચિરકાળ સુધી એ બે જણ માન પામશે. તેમાં ના. મિ. ફેબસ પુરાતન ગુજરાતના ઇતિહાસ લેખક હતા, અને રા. દલપતરામ હાલના ગુજરાતના કવીશ્વર છે. મિ. લાલશંકરે મને આપેલા રિપોર્ટ પરથી જણાય છે કે સાઈટોએ આવા કીર્તિમંત આરંભથી માત્ર સંતુષ્ટ ન થતાં પિતાનું કામ પ્રતિ વર્ષ વધાર્યું છે, અને તે નવીન વિચારને દાખલ કરતી જાય છે. સોસાઇટીના લાઈફ મેમ્બરાની સંખ્યા ૧૮૮૯ માં ૧૭૫ હતી તે ૧૮૯૬ માં વધી ૪૭૫ ની થઈ છે. વળી તેમાં ૧૨ સ્ત્રી મેમ્બર છે એ તેની ખાસ વિશેષતા છે. તેટલાજ સમયમાં સોસાઈટીનું ભંડોળ રૂ. ૩૯૦૦૦ થી વધી રૂ. ૬૦૦૦૦ ઉપરાંતનું થયું છે અને તેને સંપેલાં ફંડનું ભંડોળ રૂ. ૫૮૨૦ નું હતું તે વધીને રૂ. ૧૩૦૦૦૦ ઉપરાંતનું થયું છે, અને સોસાઈટીની જ્યુબિલિને આ વર્ષમાં તેનું પિતાનું મકાન તથા હૈલ બનાવવાની ધારણા છે.
સોસાઈટીને ઉદ્દેશ ટુંકમાં કહીએ તે એ છે કે તેણે ગુજરાતી ભાષા તથા ગુજરાતી સાહિત્ય પિતાના હાથમાં લીધાં છે. આવાં કાર્યની મર્યાદા ટુંકી હોય છે, અને તેથી લોક ખ્યાતિ પણ તેના પ્રમાણમાં જ થાય છે. આ કાર્યથી બધે નામના પ્રસરી શકતી નથી. તે પ્રાંત બહારના લોકોનું
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૬
ધ્યાન તે તરફ ઘણું ઓછું ખેંચાય છે, તેથી તેવાં કાર્ય કરનારની છબીઓ વિલાયતનાં ગ્રાફિક સરખા પત્રમાં પ્રકટ થતી નથી, અને તેમની કૃતિ વિષે લંડનનાં વર્તમાન પત્રોમાં તાર આવતા નથી. પરંતુ તેનું ફળ એવા પ્રકારનું છે કે જે નમાલાં વખાણ બંધ થયા પછી પણ સુદઢ તથા કાયમ રહે છે. ખેડુત, વણકર, તથા કારિગરના વર્ગની નવી પ્રજા બુદ્ધિને પ્રકાશ પામી ચઢતી સ્થિતિની થશે તેઓ આ મોટું કાર્ય કરનારાને ધન્યવાદ દેશે, અને સર્વ સુજ્ઞ પુરૂષો, મિ. લાલશંકર તથા તેમના સહાયની ખરી દેશપ્રીતિ કબુલ કરશે. તેઓ લોકની ઉન્નતિ કરવા શાંતપણે કંઈપણ ઘોંઘાટ, કર્યા વિના પ્રયાસ કરે છે. આ સમયમાં દેશી ભાષાની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરનારને પ્રસિદ્ધિમાંથી દૂર રહેવું પડે છે. બહારના લોકની દષ્ટિ, હાઈસ્કૂલે તથા કલેજે અને ત્યાં કેળવણી પામી બહાર આવેલા મનુષ્ય તરફ સાધારણ રીતે ખેંચાય છે. અંગ્રેજી ભાષા વટેજ હિંદુસ્થાન દુનિયામાં જાણીતું થાય છે, અને થશે. અંગ્રેજી ભાષા તેજ પદાર્થ વિજ્ઞાનની, કાયદાની તથા આ જમાનાના ઘણું વિયેની ભાષા છે, એ સત્ય છે. પણ તેમાં સર્વ સત્યની સમાપ્તિ થતી નથી. ઉપરની સપાટીના ચળકાટની નીચે લોક જીવનને ધીમે અને ઉંડે પ્રવાહ વિ જાય છે. વિદ્યાર્થીની, કાયદાના અભ્યાસીની, મુસાફરની તથા કેળવણી પામેલા અને અગાડી વધેલા વર્ગની ભાષા તે અંગ્રેજી છે, પરંતુ ગુજરાતી ભાષા તે ખેડુત, દુકાનદાર, કારિગર તથા બીજા સામાન્ય લકની ભાષા છે. ગુજરાતી ભાષા તે તમારી માતાના ખોળામાં બેસીને તમે શીખ્યા હશે તે છે. તમારા દેશના ધર્મની તે ભાવા છે, જેઓ સામાન્ય લોક પર અસર કરવા ઈચ્છે છે, તેમણે લોકની ભાષાને આશ્રય લેવો જોઈએ.
આ સાઈટી જેવી સાઈટીની અગત્યનું બીજું ખાસ કારણું છે. ગુજરાતી પુસ્તકે લાખો મનુષ્યો વાંચી શકે છે અને અંગ્રેજી પુસ્તક થેડાજ વાંચી શકે છે, અને તેથી જ નઠારાં અંગ્રેજી પુસ્તક કરતાં નઠારાં ગુજરાતી પુસ્તકથી વધારે હાનિ થવાનો સંભવ છે. કેમકે અંગ્રેજી વાંચનાર સાધારણ રીતે સારા નરસાને તથા સયાસત્યને નિર્ણય કરી શકે તેવા હોય છે, અથવા હોવા જોઈએ. પરંતુ માત્ર ગુજરાતી સમજનાર જે વાંચે છે તે બધું શાસ્ત્ર પ્રમાણે માની લે છે. વરાળયંત્રને પહેલાં લેક, દેવતા કહી તેની પૂજા કરતા. તે સમય વીતી ગયો છે પણ તેવીજ લાગણી છાપેલાં લખાણ માટે હજુ રહી છે. બોલાએલા વચનો પૈકી જે પ્રમાણમાં નિમલ્ય
Page #258
--------------------------------------------------------------------------
________________
૧૭
અને અસત્ય વચનેને ભાગ હેાય છે તેજ પ્રમાણમાં છાપેલાંમાં પણ હાય છે. કવિએ કહે છે કે, નરકની હદ પાસે “ લિમ્મા' નામે એક સ્થાન છે અને ત્યાં બધા વ્યર્થ અને અસત્ય શબ્દોને હમેશ જથા એકડા થાય છે. છાપેલા શબ્દો માટે એવી જાતનું સ્થાન છે કે નહીં તે મને ખબર નથી, પણ જો હાય તે વપરાયેલાં જીનાં પુસ્તકાની માટી દુકાન જેવું તેને માટે બીજી સ્થળ નહીં હેય. ઘણાને યાદ હશે કે આપણી ખાલ્યાવસ્થામાં આપણે કોઈ પણ છાપેલા પુસ્તકમાં લખેલું સત્ય માનતા. માત્ર સ્વભાષા વાંચી શકનાર સરલ મનના સામાન્ય લેકના મનની પણ આવીજ વૃત્તિ હોય છે. એ માટે આ સાસાટી જેવી સભાની પરમ આવશ્યક્તા છે. તે સાનિક અન્નનું પ્રથક્કરણ કરનારનું કાર્ય કરી વિશિષ્ટ જ્ઞાન તથા પરીક્ષા વડે સારાં પુસ્તક પસંદ કરી પ્રજા સમક્ષ મૂકે છે.
એમ જણાય છે કે સાસાઈટીની કાર્ય પદ્ધતિ ઘણી જાતની છે. તેમાંની એક એ છે કે, ઉત્તમ કાવ્ય, નિબંધ કે ભાષાંતર સારૂં ઇનામ કહાડવાં. એકસફર્ડમાં અપાતા ન્યુડિગેટ પ્રાઇઝ નામે ઇનામ માટે લખવાનું કાવ્ય અમુક સાધારણ કદનુંજ હાવું જોઇએ, એવા નિયમ હતા. તે સંબધે મેકાલે કડે છે કે આનું કારણ માત્ર એટલું છે કે ઇનામી કાવ્ય જેમ ટુંકું તેમ સારૂં. હું ધારું છું કે, એમ કહી શકાય કે પુસ્તક લખનાર માણસ, પેાતાને એ વિષય ઉપર કાંઈ કહેવાની ઇચ્છા છે અને તેથી તે દોરાયા છે એ હેતુથી નહીં, પણ રૂ. ૫૦૦ નું ઇનામ મેળવવાની આશાથી જ્યારે પુસ્તક લખે ત્યારે એવાં પુસ્તક ધણું કરીને ઉત્તમ પ ંક્તિનાં ન હેાય. તે પણ એવાં પુસ્તક એક રીતે ઉપયાગી થાય. વળી એમ જણાય છે કે ખર્ચી માટે મહેનત કરતા ગ્રંથકારાને ઉત્તેજન આપવા સારૂ સોસાઇટી પુસ્તકા પસંદ કરી તેની નકલેા ખરીદ કરે છે, અને હું ધારું છું કે લાયબ્રેરીએમાં અને નિશાળે!માં એ પુસ્તકે! આપી દે છે. હાલના વખતમાં આમ કરવાની અગત્ય છે અને તેજ કા સે!સાઈટો કરે છે. જુના વખતમાં ખાનગી આશ્રયદાતાઓની જે પદવી હતી તે સાસાઇટીએ હાલ લીધી છે. ઇંગ્લાંડમાં અને બીજા અગાડી વધેલા દેશમાં સારી ચેાપડી સ્થાપનાર માણસ વીસ, ત્રીસ, કે પચાસ હુન્નર નકલો વેચી શકે અને એ રીતે બીજી કાંઈ મદદ વિના શ્રીમંત થઈ શકે. અને ચે!પડી નિર્માલ્ય હાય તે પણ લોકોની રૂચિને તે અનુકૂળ આવે તે! એજ પ્રમાણે અને પશુ પહેલાંના વખતમાં આવી જાતની મદદ મળતી નહેાતી અને હિંદુસ્તાનમાં
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૧૮ હાલ તેમજ છે. હરેસ અને વઈલને મિસીના પાસેથી મદદ મળી હતી. ડૉ. જોન્સને એવી મદદ લૈર્ડ ચેસ્ટરફીલ્ડ પાસેથી મેળવવાનો પ્રયત્ન કર્યો હતું, તેને વૃત્તાંત સુપ્રસિદ્ધ છે. ગુજરાના જુવાન ગ્રંથકાર આવી મદદ ગુજરાત વર્નાકયુલર સોસાઈટી પાસેથી મેળવવાની આશા રાખે છે અને જે. તે પાત્ર હોય તે તેની આશા ફેકટ જતી નથી.
મને લાગે છે કે, એમાં બીક એટલી જ છે કે સાઈટીના ગૃહસ્થ અલબત દયાવંત હોવા જોઈએ. અને તેથી કોઈ વખતે તેમને એવી વૃત્તિ થાય કે પુસ્તક સારું છે તે માટે નહીં, પણ ગ્રંથકાર ગરીબ છે તે માટે મદદ કરવી. તેથી, ગયે વર્ષે ફેસાઇટી પાસે આવેલી આઠ ચેપડીઓને આશ્રય આપવાને ના પાડવામાં આવી એ સારું ચિહ્ન છે. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે કંઇ બુદ્ધિના, નીતિના કે સાક્ષરતાના સસાઈટીએ કરેલા ધોરણથી ઉતરતું હોય તે ઉખેડી નાંખવા લાયક ઘાસ સરખું છે; ઉછેરવા લાયક પુષ્પ સરખું નથી. જે સાહિત્યનું રક્ષણ સોસાઈટી કરે છે તેને એવી વસ્તુ અગતિ પમાડે છે. તેને ઉત્તેજન આપવું ન જોઈએ પણ ફાંસી દેનાર ચંડાળ પાસે બાળી નંખાવવું જોઈએ. ગ્રંથકારનું લખાણ જે ઉમદા કે બોધદાયક હોય તે તેને સર્વથા સહાય કરવી જોઈએ, તેને માન આપવું જોઈએ, અને તે લખાણ વાંચવું જોઈએ; પણ એમ ન હોય તે. બને તેટલી ત્વરાથી તેને ઉચ્છેદ કરી નાંખવું જોઈએ. આ વિષયમાં એક સિદ્ધાંત અગત્યને છે અને વખતે સોસાઈટીના ધ્યાનમાં તે હજી સુધી નહીં. આવ્યું હોય પણ મને આશા છે કે, સેસાઈટી પિતાની પદવીનું વજન આપી
એ સિદ્ધાંત બધા પર અને ખાસ કરી જુવાન માણસ પર ઠસાવશે. એ સિદ્ધાંત એ છે કે, પુસ્તક લખવું એ બહુ ગંભીર વાત છે. વાણની શક્તિ જ ગંભીર છે. એ શકિતવડે ઉચ્ચારેલ શબ્દ બીજા ચિત્તમાં ઠસાવી શકાય છે, અને ત્યાં તે ખટક્યાં કરે કે ગુંચવાયાં કરે છે, વિમાર્ગે ગતિ કરાવે, અથવા તે, એમ પણ બને કે એ શબ્દ એવું ઉત્તેજન કે એવો બોધ આપે કે વર્ષોના વર્ષ સુધી તેની અસર પહોંચે. ત્યારે શબ્દોને કાગળ અને શાહીનાથી આભૂષિત કરવા એ કેટલું બધું વધારે ગંભીર કામ છે? એ ક્રિયાથી ખોટી દલીલ અથવા જૂઠી હકીકત અથવા અધપાત કરાવનારી સૂચના એક મનુષ્યના નહિ પણ સેંકડે મનુષ્યોના મનમાં પ્રવેશ કરે, અને તે એકજ વખત નહીં પણ વર્ષોનાં વર્ષો સુધી ફરી ફરી પ્રવેશ કરે. આપણે બધા વ્યર્થ શબ્દ ઉચ્ચારવાને દોષ કરીએ છીએ. વગર નિમંત્રણે એવા શબ્દો
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૯
આવે છે. પણ જ્યારે કોઈ માણસને એમ લાગે કે મારા વિચાર એવા કીમતી છે કે મારે બેસીને તે લખી નાંખ છપાવવા જોઈએ, ત્યારે તે ઉતાવળ. કરવાનું કાંઈ પણ બહાનું નથી, તૈયારી અધુરી રાખવાનું કાંઈ બહાનું નથી. કઈ વાત ઠેષથી, અયુક્તિથી કે જેસ્સાથી લખવાનું કાંઈ પણ બહાનું નથી.
સમાપ્તિ કરતાં એક શબ્દ વધારે કહેવા ઇચ્છું છું. કાન્સ જેવા મેટા દેશની જોડે ગુજરાત જેવા અપ્રસિદ્ધ પ્રાંતની સરખામણ થઈ શકતી હેય તે મને લાગે છે કે જેમ સોસાઈટીનું સામર્થ્ય વધતું જાય તેમ ફેંચ. એકાડમી સરખું કાર્ય સાઈટી કેટલેક દરજજે કરી શકે-કેટલેક અંશે. સાહિત્યની અને સર્વ અંશે ભાષાને તે નિયામક થઈ શકે. જે જે ભાષાએમાં સાહિત્ય બહુ ઓછું હોય છે તે તે ભાષાનું વલણ એવું હોય છે કે તેના કકડા થઈ પ્રાંતીય ભાષાઓ થાય છે, અને સાધારણ વાતચીતમાં વપરાતાં વચને તેમાં દાખલ થઈ તેનું ગૌરવ ઘડે છે. ગુજરાતી ભાષાનું વલણ આવું છે. એ ભાષાને સ્થિર કરવી એ સાઈટીનું કામ છે. ખાસ કરીને, ગુજરાતીને સંસ્કૃતમયી બનાવવાના હાલ જે પ્રયત્ન થાય છે તે પ્રત્યે સાઈટીની વૃત્તિ દઢ હોવી જોઈએ. એ વૃત્તિ કેવી હેવી જોઈએ એ વિષે શિખામણ આપવાને હું એગ્ય નથી, પણ આ હકીકતથી ઈંગ્લાંડની એંગ્લેસેકસન ભાષાને લાટીન-મયી બનાવવાના પ્રયનનું મને કેટલીક રીતે સ્મરણ થાય છે. એ સંબંધે અનુભવથી જણાય છે કે જે બેલનારાઓ અને લખનારાઓ સાદા, તળપદા, ઘરગથુ શબ્દ બહુધા વાપરે છે તેઓ જ સામાન્ય લોકના હૃદય પર અસર કરી શકે છે, અને તેમને સમજાવી શકે છે. સંસ્કૃત શબ્દ દાખલ કરવાથી ભાષાને કોશ વધશે ખરે પણ તેથી ભાષાની સ્પષ્ટતા અને ભાષાનું ખરું સામર્થ્ય ઘટશે.
બાનુઓ અને ગૃહસ્થ ! તમને હવે વધારે શ્રમ નહીં આપું અને અંતે એ આશા પ્રદર્શિત કરું છું કે ગયાં પચાસ વર્ષમાં સસાઈટીની જેવી વૃદ્ધિ થઈ છે તેવીજ વૃદ્ધિ આવતાં પચાસ વર્ષમાં થાઓ.
આ પછી સોસાઈટીના પ્રમુખ ઍન. રા. બ. રણછોડલાલ છેટાલાલે મિ. લેલી તસ્દી લઈ અત્રે પધાર્યા અને આ ક્રિયા કરી તે માટે તથા આવું મને રંજક તથા બેધદાયક ભાષણ તેમણે આપ્યું તે માટે તેમને ઉપકાર માન્યો.
મિ. લેલીને હાર કલગી આપવામાં આવ્યાં અને સર્વ સભાજનોને પાન ગુલાબ આપ્યા બાદ મેળાવડો વિસર્જન થયો.
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧
સેસાઇટીના પ્રમુખ “એમણે એક મહાત્માને પૂછયુંઃ ઈશ્વરને પામવાના માર્ગ કેટલા છે? મહાત્માએ જવાબ આપેઃ દુનિયામાં જેટલા અણુઓ છે તેટલા માર્ગ છે. પણ સારામાં સારે અને ટૂંક રસ્તે એક સેવા છે.”
[ મુનિ ન્યાયવિજયજી.] નગરશેઠ પ્રેમાભાઈ હીમાભાઈ " He passed the last days of his life in quie. tude and retirement, devoting himself to religious contemplation. He was gathered to his forefathers, -full of years, in 1887, and the sorrow of his country. men found expression in the erection of a permanent memorial in his honours in the shape of a noble hall, which is associated with his name.”
("Representative men of the Bombay Presidency," page 198).
નગરશેઠ પ્રેમાભાઈનું કુટુંબ અમદાવાદમાં સેંકડો વર્ષથી અગ્રસ્થાન ભોગવે છે. એઓ ઓસવાળ જ્ઞાતિના, ધર્મે જૈન છે; પણ એમના મૂળ પુરૂષ મારવાડના શુદ્ધ ક્ષત્રિય વંશના સીદીઆ રાજપુત, કાકેલા શાખાના હતા. મૂળ પુરુષનું નામ પદમશી હતું અને તેમની ત્રીજી પેઢીએ શેઠ શાનિદાસ થયા. તેમણે જહાંગીર બદશાહ, જે અમદાવાદમાં તે વખતે ગુજરાતને હાકેમ નિમાઈને આવ્યો હતે તેમની ખૂબ શુભૂષા કરી, સારી પ્રીતિ મેળવી હતી. એટલે સુધી કે જહાંગીરે એમના પર ખુશ થઈને નગરશેઠનું પદ શાતિદાસને આપ્યું અને વધુમાં એમની મહેબતની નિશાની તરીકે શાતિદાસને સરસપુરમાં પિતાના ઇષ્ટદેવ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર બાંધવાની પરવાનગી આપી હતી, જે હક્ક સંપાદન કરે છે તે સમયે બહુ વિરલ હતું.
• જુઓ શનિદાસને રાસ “જન રાસમાળા”, ભા. ૧, પૃ. ૩૧.
Page #262
--------------------------------------------------------------------------
________________
શેઠ પ્રેમાભાઈ હીમાભાઈ
Page #263
--------------------------------------------------------------------------
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૨૧ શાન્તિદાસ શેઠના પ્રપત્ર ખુશાલચંદે પણ મરાઠાઓની ધાડ અને લુંટફાટમાંથી શહેરનું રક્ષણ કર્યું હતું, અને તેની કદરસનાશી તરીકે પ્રજાએ રાજીખુશીથી શહેરમાં આવતા માલ પર અમુક ટકા જકાત નાંખવાને હકક, તેમને અમદાવાદના હાકેમની સંમતિ મેળવીને સ્થાપી આપ્યો હતો અને એ હક્ક બદલ આજે પણ નગરશેઠના કુટુંબને બ્રિટિશ સરકાર તરફથી. રૂ. ૨૧૩૩ નું સાલિયાણું મળે છે.
રાજદરબારમાં એ કુટુંબને માનમરત અને લાગવગ જેમ હે અને બહોળા હતા તેમ પ્રજા પક્ષે એમની સખાવત અને ઉદારતા એટલાંજ પ્રશંસનીય અને પરોપકારી વૃત્તિવાળાં હતાં.
નગરશેઠ હીમાભાઈએ સોસાઈટીને પ્રથમ મકાન બંધાવી આપ્યું હતું, તેને વૃત્તાંત “હીમાભાઈ ઈન્સ્ટીટયુટ' એ નામવાળા પ્રકરણના પ્રથમ ખંડમાં અપાઈ ગયો છે.
લકનું શ્રેય કરવાના અને સહાયતા આપવાના કુલીનતાના ગુણો એમના પુત્ર શેઠ પ્રેમાભાઈમાં પણ વારસામાં ઉતર્યા હતા.
એક શરાફી પેઢી તરીકે એમની આંટ બહોળી તેમ દેશપરદેશમાં જામેલી હતી અને હેટા મહેટા સ્થળેએ એમની આડત ચાલતી. કવિ દલપતરામને વઢવાણથી તેડાવવા પ્રથમ પત્ર મોકલેલે તે એમની પેઢી મારફત ગયો હતે. શહેરમાં જે કાંઈ જાહેર કાર્ય ઉપસ્થિત થાય તેમાં અગ્રેસર એ કુટુંબ જ હોય; અને તે દરેકમાં તેમની સહાનુભૂતિ અને સહાયતા હેય ને હેય. એમની એ પ્રતિષ્ઠાને લઈને સરકારે એમને મુંબઈની ધારાસભાના સભ્ય નિમ્યા હતા અને એમનાં સખાવતનાં કાર્યો માટે રાવબહાદુરને ઈલ્કાબ પણ બક્યો હતે.
સાઈટીએ પણ સન ૧૮૭૭ માં એમને તેના પ્રમુખ નીમીને એક પ્રકારનું ગેરવ પ્રાપ્ત કર્યું હતું.
'ઉત્તરાવસ્થામાં તેઓ શાન્ત, એકાંતમય જીવન પ્રભુ ભક્તિમાં ગાળતા..
સન ૧૮૮૭ માં તા. ૧૦ મી ઓકટોબરે એમનું પાકી વયે અવસાન થયું હતું.
સોસાઈટી સાથે એમનો સંબંધ યાદ રહે એ આશયથી એમના પુત્ર નગરશેઠ મણિભાઈએ રૂ. ૩૦૦ ની રકમ શેઠ પ્રેમાભાઈના નામથી
* તેની યાદી માટે જુઓ જૈન રાસમાળા ભા. ૧, પૃ. ૨૪,
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૨૨
66
(6
99
એક પુસ્તક લખાવવા સોસાઇટીના સેક્રેટરીને ઈનામમાં આપવા સારૂ આપી હતી. એ રકમનું ઇનામ આપી સેસાઇઝીએ થાયર રચિત “ Tact, Push and Principle '' એ નામનું પુસ્તક જીવનનું સાક્ષ્ એ નામથી દી. બા. ગાવિંદભાઈ હાથીભાઈ પાસે તૈયાર કરાવીને છપાવ્યું હતું. એ પુસ્તકની ત્રણ આવૃત્તિએ થઇ ચૂકી છે, એ એમના નામને એક રીતે સુવાસ પ્રસરાવે છે; પણ એમનું ખરૂં સ્મારક તા ‘પ્રેમાભાઈ હાલ’નું છે.
નગરશેઠ પ્રેમાભાઇનું સ્મારક ઉભું કરવા એમના મિત્રએ એક ધરાણું કર્યું હતું. કેવી રીતે તેને વ્યય કરવું! એને નિય થયે નહોતા. એવામાં સાસાઇટીનું નવું મકાન સુ કરવાની તજવીજ થઈ; અને તે માટે સાસાઇટી પુરતું ફંડ ઉભું કરી શકી નહેતી. સેાસાઈટીના સેક્રેટરી નગરશેઠ પ્રેમાભાઈ ક્રૂડના સંચાલકોને મળ્યા; અને સેાસાઇટીના મકાનના ઉપલા મજલાને જાહેર વ્યાખ્યાને માટે ખુલ્લા રાખી એ ભાગને પ્રેમાભાઇ હાલનું નામ આપવાની સરતે સેક્રેટરી લાલશ કરે એ કુંડની રૂ. ૧૨૦૦૦ ની રકમ મેળવી હતી.
સાસાઇટીનું પહેલું મકાન હીમાભાઈ ઈન્સ્ટીટયુટ નગરશેઠ હિમાભાઇની અક્ષિસથી બંધાયું હતું. આ નવા મકાન સાથે એમના જ પુત્ર પ્રેમાભાઇનું નામ જોડાય એ પણ એક દૈવી ચેાગ છે,
શેઠ બેચરદાસ અંબાઈદાસ
"By his sober judgment, strong character and resourceful nature he amassed a large fortune which he used most advantageously. He made a princely gift of two lacs of rupees for educational and charitable purposes while among the other philan thropic works that he left behind him in Ahmedabad: the Mahalaxmi Female Training College, a Sanskrit School, the Bechardas Dispensary, the Sadavrat and a Rest-house for travellers near the Railway Station." (‘Representative men'of the Bombay Presidency,' page 91).
શેઠ બેચરદાસ નાતે કડવા કણમી હતા. એમના જન્મ સન ૧૮૧૮ માં થયેા હતેા. એમના પિતા શેઠ અંબાઈદાસ પુરુષોત્તમદાસ પેશ્વા, ગાયક
Page #266
--------------------------------------------------------------------------
________________
શે. બહેચરદાસ અંબાઈદાસ લશ્કરી
Page #267
--------------------------------------------------------------------------
Page #268
--------------------------------------------------------------------------
________________
વાડ અને બ્રિટિશ સરકારના લશ્કરના અમલદારને નાણાંની ધીરધારનું કામ કરતા હતા, તેને લઈને તેઓ “લશ્કરી” એ ઉપનામ પામ્યા હતા. એમના વડવાઓએ પણ રાજકર્તાઓની વફાદારીભરી ચાકરી કરેલી તે બદલ તેમને વડસર અને ડીગોચા નામનાં ગામો ઇનામમાં મળ્યાં હતાં.
એમના પિતા અંબાઈદાસ બ્રિટિશ લશ્કરી અમલદારે સાથે સારે સંબંધ ધરાવતા, તેને લઈને બેચરદાસને એ અમલદારોના સમાગમમાં આવવાનું બનતું અને કેપ્ટન કોલિ તે એમના પર ખુશ ખુશ હતા અને એમણે જ બેચરદાસને ઈગ્રેજી શિખવ્યું; એટલું જ નહિ પણ લશ્કરી ખાતામાં એમને નેકરી અપાવી હતી. પણ બીજે વર્ષે અંબાઈદાસનું મૃત્યુ થતાં બેચરદાસે એ નોકરી છોડી દીધી અને બાપીકે ધંધો સંભાળવા માંડ્યો. એવામાં હિન્દમાં બળવો થયો. યુરોપિયને સાથે પ્રથમથી સારી માયા અને આ વખતે શેઠે તેમને સારી સહાયતા આપી હતી. એમના ધંધામાં પણ સારી પ્રાપ્તિ થઈ આ પ્રમાણે એમનું ભાગ્ય ખુલી ગયું. શેઠ રણછોડભાઈની પેઠે એમણે પણ પિતા થકી એક સુતર કાપડની મીલ અમદાવાદમાં કાઢી.
પિતાને અબ્યુદય થયો તેની સાથે બેચરદાસે સ્વજ્ઞાતિના ઉત્કષાર્થે પ્રયાસ આદર્યો. સરકારને, એમણે એમની કણબીઓની કેમમાંથી છોકરીઓને દુધપીતી કરવાના રિવાજને અટકાવવામાં બહુ મદદ આપી હતી.
એમણે પેસે જેમ રળી જાણે તેમ તેને ખર્ચો પણ હતું. મહાલક્ષ્મી ટ્રેનિંગ લેજની સ્થાપના એમની સખાવતને જ આભારી છે. સરકારે એમના જાહેર કાર્યોની કદર સી. આઈ. ઈ. ને ચાંદ બક્ષીને કરી હતી.
નગરશેઠ પ્રેમાભાઈના અવસાન બાદ સાઈટીએ શેઠ બેચરદાસને તેના પ્રમુખ નિમ્યા હતા; પણ એ સ્થાન પર તેઓ ઝાઝા દિવસ રહેલા નહિ. તા ૨૦ મી ડિસેમ્બર ૧૮૮૯ ના રોજ તે એમનું અવસાન થયું હતું.
એ દુઃખદ બનાવની ધ બુદ્ધિપ્રકાશમાં નીચે મુજબ લેવાઈ હતીઃ
“એમનું મુબારક નામ કાયમ રહે એવાં એમણે અનેક રૂડાં કામ કર્યો છે. એઓ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના જાથે સભાસદ ( Life Member) હતા, તથા કેટલાક વખતથી તેના પ્રમુખને માનવંત હે. દીપાવતા હતા. એમના સ્વર્ગવાસથી ગુજરાતે એક સરળ-ઉદાર–શુદ્ધ ટેકવાળો ઉત્તમ નર બેયો છે. શેઠ સાહેબના મેદદાયક મૃત્યુથી એમના કુટુંબને થયેલી દિલગીરીમાં અમે પણ અંતઃકરણથી ભાગ લેઇયે ળેિ,
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૪ અને પરમકૃપાળુ પરમેશ્વર પાસે માળિયે છિયે કે તે એમના સુપુત્ર શંભુપ્રસાદને સદા આબાદી બસે તથા તેમને હાથે રૂડાં કામ કરાવે.”
તે પછી એમના પુત્ર શેઠ શંભુપ્રસાદે રૂ. ૨૦૦ સાઈટીને સ્વર્ગસ્થના. નામનું એક સ્મારક પુસ્તક પ્રસિદ્ધ કરવા સારૂ આપ્યા હતા. સંસાઈટીએ તે રકમ ઇનામમાં આપીને સર જોન લેખક લિખિત Use of Life એ ઈગ્રેજી પુસ્તકને ગુજરાતીમાં તરજુમે શ્રીયુત છગનલાલ ઠાકરદાસ મોદી પાસે તૈયાર કરાવ્યા હતા અને તે પુસ્તક ગુજરાતી સાહિત્યમાં લોકોપયોગી તેમ લોકપ્રિય નિવડયું છે.
એ પુરતકની ઉપદઘાતમાંના શબ્દો વાપરીએ તે “સ્વર્ગસ્થ સ્વપરાક્રમથી દગીને ખરે ઉપયોગ કરીને ગુજર પ્રજામાં સ્ત્રી કેળવણીની વૃદ્ધિ કરવામાં અને દેશન્નત્તિનાં કામમાં અગ્રેસર ભાગ લીધે હતે.'
૨. બા, રણછોડલાલ છોટાલાલ “Ranchhodlal's death deprived Ahmedabad of the most distinguished of its citizens, deprived the province of Gujarat of its leading merchant prince, and robbed the State of one of its most loyal and devoted subjects. His achievements in the field of commerce and urban•Government justly entitle him to high rank in the company of those able and distinguised men, both English and Indian, whose lives have been devoted to helping India along the path of progress. He will live long in the memory of the city, whose welfare he sought with such courage and consistency. His unfaltering optimism, his public spirit, his unfailing courtesy, his patriotism and catholic philanthropy these are the keynotes of a career which must ever remain a source of pride and inspiration to his countrymen.”
[A Memoir of Rao Bahadur Ranchhodlal Chhotalal-compiled by, S. M. Edwardes, page 66). 1 બુદ્ધિપ્રકાશ, સને ૧૮૯૦, પૃ. ર.
ઈદગીને ઉપયોગ-ને ઉપદુઘાત.
Page #270
--------------------------------------------------------------------------
________________
રા. બ. રણછોડલાલ છોટાલાલ
Page #271
--------------------------------------------------------------------------
Page #272
--------------------------------------------------------------------------
________________
ય
અમદાવાદમાં સ્વસ્થ રણછેડભાઇનું નામ એમની ત્રણ પેઢી થયા છતાં અદ્યાપિ આબાળ વૃદ્ધ સાને મુખે સાંભળવામાં આવે છે અને એ નામ સ્મરણમાં એક પ્રકારની ઉપકારવશ આનંદની લાગણી અનુભવાય છે. એમણે કાર્યો પણ એવા મહત્વનાં, લોકોપકારી, જનસુખકારીનાં, કેળવણી અને હુન્નર ઉદ્યોગનાં આરંભ્યાં હતાં કે તે એમનું નામ સદા યાદગાર રખાવે. આજે અમદાવાદ શહેર આટલું બધું તાલેવત, વસ્તીથી ભરચક, ખીલેલું અને વિસ્તરેલું, આબાદ સ્થિતિમાં જોવામાં આવે છે, એ સઘળે પ્રતાપ રછેાડભાઇને છે.
એમને જન્મ તા. ૨૯ મી એપ્રિલ સન ૧૮૨૩ ના રાજ ડાકાર મુકામે થયા હતા. એમનાં માતાપિતા જાત્રાએ નિકળ્યાં હતાં, પાટણ પાછા ફરતા પહેલાં ડકાર આવેલાં. અહિં રણછોડભાઇના જન્મ થયા; અને એ બનાવને શ્રી રણછેાડરાયની કૃપા માની તે બાળકનું નામ રણછોડભાઇ રાખવામાં આવ્યું હતું. એ સંબધી એક ચમત્કારી વાત નેાંધવામાં આવી છે. જ્યારે તે જુનાગઢ-ગિરનારની યાત્રાએ પહેાંચેલાં ત્યારે ડુંગર પરથી પાછા ઉતરતાં સહેજ અંધારૂં થઈ ગયલું; અને તેએ રસ્તા ભૂલેલા. એ સ્થિતિમાં આખી રાત વચગાળે એક સાધુની ઝુપડીમાં ગાળવી પડેલી અને તે સાધુએ જે કાંઈ ખાવાનું આપ્યું તે આરેાગીને સાષ માનેલા. તે પ્રસંગે સ્વસ્થનાં વ્હેન મ્હોટીબાએ એ સાધુને સવાલ કર્યાં હતો કે મારા માતા પિતાને એક પુત્ર અવતરશે કે નહિ, તેના જવાથ્યમાં એ સાધુએ કહ્યું હતું કે, ‘જરૂર, તને એક ભાઈ પ્રાપ્ત થશે અને સારાં કાર્યો માટે તેની બહેાળી ખ્યાતિ થશે.' ખરે એ સાધુવાણી સાચી નિવડી છે.
તે દિવસેામાં હાલની પેઠે શિક્ષણ માટે પદ્ધતિસર ગોઠવણ નહોતી. ગામઠી નિશાળે! ખાનગી ચાલતી ત્યાં બાળકોને માબાપા ભણવા સાફ મેાકલતાં, ત્યાં લેખન વાચન સામાન્ય રીતે શિખવાતું. સ્લેટા નહિ એટલે લાકડાની રંગેલી પાટી પર ખડીમાં મેળાને વતરણાથી મૂળાક્ષર લખાવવામાં આવતા. અને આંક માટે કરાવાતાં. મહેતાને નિશાળગયણું કરાવતી વખતે માબાપ તરફથી થોડીક દક્ષિણા મળતી; વાર તહેવારે સીધું મળતું અને પરચુરણ ચીજો ઘેાડી ઘણી મળતી. આ સિવાય શિક્ષણ સારૂ બીજી કશી રી આપવામાં આવતી નહોતી.
અમદાવાદમાં આવી વરયા પછી રણછેડભાઇને એમના પિતાએ તુલજારામ મહેતાની નિશાળે બેસાડયા હતા. તે વખતે ફારસીનું જ્ઞાન
Page #273
--------------------------------------------------------------------------
________________
૧૯
આવશ્યક મનાતું; તેનું શિક્ષણ પણ એમને આપવાનું વિસરાયું નહોતું. છેટાભાઇ પોતે ફારસીના સારા જ્ઞાતા હતા. વળી એક હિન્દુ તરીકે સંસ્કૃત તે શિખવુંજ જોએ, એ દૃષ્ટિએ એમને સંસ્કૃતનું શિક્ષણ આપવા ગોઠવણુ કરી હતી. તે વિષે રણુઅેમ્ભાના ચરિત્રકાર જણાવે છે:
"His father arranaged for him to study the sacred language under a Pandit named Bindu Vyasa, with whose assistance he made a rapid progress in both Sanskrit literature and philosophy. "
આમ એમના શિક્ષણ માટે ઉત્તમ પ્રકારની વ્યવસ્થા થઇ હતી અને શ્રીયુત નરસિંહરાવભાઇના શબ્દોમાં કહીએ તે “ રણછેાભાઇ જૂના જમાનાંની અપૂર્ણ ભાસતી પણ આત્મબળથી પ્રાપ્ત કરેલી ઘરગથ્થુ કેળવણીતો પાક હતા; સંસ્કૃત, ફારસી, અંગ્રેજી જાતેજ સંપાદન કરેલાં હતાં. ” રષ્ઠોડભાઇને અંગ્રેજી શિક્ષણ આપવાની ગેઠવણુ સારાભાઇ મારફત થઇ હતી; ત્યારથી એમને ભાળાનાથ સાથે ખાળમૈત્રી બંધાઈ હતી.
2
સન ૧૮૪૨ માં ભણવાનું સામાન્ય રીતે પૂરૂ' થતાં, રણછોડભાઈને અમદાવાદમાં કસ્ટમ ખાતામાં રૂ. ૧૦ માં ખાનગી કલાર્કની જગા મળી; અને એમનું કામ સતાષકારક માલુમ પડતાં, ઉપરી આધકારીએ એ વર્ષમાં રૂ. ૨૦ ના પગારે એમની ઘેાત્રામાં નિમણુંક કરી હતી.
સરકારી નેકરીમાં ડાંશિયારી અને કાર્યદક્ષતાથી તે એક પછી એક ઉંચે આષે વધતા ગયા. છેવટે પંચમહાલના પોલિટીકલ એજ’ટના આસિ. સુપ્રિન્ટેન્ડન્ટના પદે—જે હિન્દીઓને કવચિત્ મળતું-પહાંચ્યા અને રૂ. ૩૦૦ ને તેમના પગાર થયા.
દરમિયાન સન ૧૮૫૯ માં લુણાવાડાના રાજાનું મૃત્યુ થયું. ગાદીના વારસ તરીકે સ્વસ્થે એક નર્દિકના સગાની પસંદગી કરી હતી. એ વર્ષમાં તેનું મૃત્યું થયું, તેથી રાજમાતાએ ખાલી પડેલી જગાએ દલેલસિંહની નિમણુંક કરી. એ નિમણુંક પોલિટીકલ એજંટ મંજુર કરે તે પહેલાં રાજમાતા ગુજરી ગયાં; એ પરથી રાજ ખટપટ જાગી, તેમાં રણછેડભાઇનું નામ સંડેવાયું, કહેવાતી લાંચ વિષે તપાસ થ, તેમાંથી
+ A Memoir of R. B Ranchhodlal Chhotala), page 9. * મરણ મુકુર-પૃ. ૩૪.
Page #274
--------------------------------------------------------------------------
________________
૧૭
રણુડભાઈ નિર્દોષ ર્યાં; પરંતુ તેમને સરકારી નોકરી કાયમ માટે
છેાડવી પડી.
દૈવ જે કાંઇ કરે છે તે સારા માટે કરે છે, એમ એમના કેસમાં અન્યું. જે કાંઇ સરકારે ગુમાવ્યું તેથી અનેકગણે! લાભ અમદાવાદને થયા. જેમના દિવસ પાધરા છે, જેમનું સત તપે છે, તે પુરુષ કદી દુ:ખી થતા નથી. નાકરીમાં હતા તે દિવસથી હુન્નર ઉદ્યોગ પ્રતિ રોડભાઇની નજર હતી. સન ૧૮૫૦ માં એમણે અમદાવાદમાં સુતર કાપડની મિલ કાઢવાના પ્રયત્ન કર્યાં હતા. ‘ અમદાવાદ સમાચાર નામના વમાનપત્રમાં તેની જાહેરાત પણ આપી હતી; પરંતુ નાણાંની મદદ નહિ મળવાથી એમને એ અખતરા નિષ્ફળ ગયેા હતા. પણ છૂટા થઈ આવતાંજ એમણે એ કા કરી દ્વાથમાં લીધું અને એમના પ્રયાસથી સન ૧૮૫૯ માં અમદાવાદમાં પહેલવહેલી સુતર કાપડની મિલ નિકળી.
""
શરૂઆતનું અને નવું કા, એટલે તેમાં અનેક પ્રકારની મુશ્કેલીએ નડેલી. હાલતાંચાલતાં નાસીપાસીના પ્રસંગા ઉદ્ભવે; પણ એ ધીર પુરુષે નહિ ગભરાતાં, સ અડચણે! પાર ઉતારી, અંતિમ ધ્યેય પ્રાપ્ત કર્યું હતું. એમની મીલ ચાલુ થઈ તે દિવસથી અમદાવાદની જાહેાજલાલીના ગણેશ બેઠા એમ આપણે કહી શકીએ.
મીલ ઉદ્યોગ અમદાવાદમાં સ્થાપીને એમણે જેમ શહેરની આબાદીનાં આજ ાપ્યાં તેમ શહેરની સુખાકારી અને આરેાગ્ય માટે એમણે લીધેલે શ્રમ અપૂર્વ હતા. અમદાવાદમાં નળ લાવવાનું અને ગટરની યેાજના કરવાનું માન સ્વસ્થને છે. એ નવાં કાર્યોની શરૂઆત કરતી વખતે લેાકમત એ યાજનાની બહુ વિરૂદ્ધ હતા; પણ આજે શહેરી એમને તે કાર્યો માટે
હાર્દિક ધન્યવાદ આપે છે.
સન ૧૮૮૯ માં શેઠ બેચરદાસ અંબાઈદાસનું મૃત્યુ થતાં રોડભાઈને સેાસાઈટીના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા.
સાસાઈટીની પ્રવૃત્તિઓમાં તેએ ખૂબ રસ લેતા. તેના દરેક કામને ઝીણવટથી તપાસતા અને તેની પ્રગતિ માટે સતત પ્રયત્ન કરતા અને હંમેશ કાળજી રાખતા.
ખાડીઆના લત્તામાં એક કન્યાશાળાની આવશ્યકતા લાગતાં, રણછેડભાઈએ રૂ. ૧૨૦૦૦ સેાસાઇટીને સોંપ્યા હતા..
♦ એ સ’સ્થાના વૃત્તાંત માટે જુએ પૃ. ૧૫૪
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૮
, ,
Dધ્ય આપે છે.
અમદાવાદ મ્યુનિસિપાલટીના તેઓ પ્રસુખ હેઈને, શહેર સુખાકારી અને આરોગ્યને પ્રશ્ન એમની આંખ સમીપ હમેશાં રહે. લોકની ગંદી,. મેલાઘેલા રહેવાની રીતિથી તેઓ અજાણ નહોતા. એમની એ રીતભાત સુધરે, લોકમાં દારૂ પીવાની બદી હતી તે નષ્ટ થાય, પ્રજાજન તંદુરસ્તી. પામે અને લાંબુ આયુષ્ય ભોગવે એ આશયથી જનતામાં આરોગ્યનાં, જ્ઞાન પ્રચારાર્થે રૂ. ૨૦૦૦ સોસાઈટીને એમણે આપ્યા હતા. અને તેની સાથે લખી મોકલેલા પત્રમાં એવી શરત કરી હતી કે–સોસાઈટી યોગ્ય વ્યાખ્યાતાને પસંદ કરી, અમદાવાદમાં આરોગ્ય અને દારૂનિષેધ અને માદક તો એ વિષય પર જાહેર વ્યાખ્યાને અપાવે.
આ વ્યાખ્યાનમાળા લોકપ્રિય નિવડી છે એટલું જ નહિ, પણ એ વ્યાખ્યાને જે જુદા ચોપાનિયાં રૂપે છપાવવામાં આવ્યાં છે, તે પણ. લોકપયોગી થયાં છે.
લોકોના આરોગ્ય માટેની એમની કાળજી અને આ દીર્ધ દૃષ્ટિભર્યું એમનું પગલું ખરેખર જનતાના હિતમાં આવશ્યક અને હિતાવહ હતું.
રણછોડભાઈની મેડીકલ રીલિફ ફંડની યોજના પણ એમની વ્યવહાર અને ઝીણી નજરને સરસ ખ્યાલ આપે છે.
શહેરના ઉત્કર્ષ અને સગવડ અર્થે રણછોડભાઈ અને એમના પછી એમના પુત્ર માધુભાઈ તેમ પત્ર સર ચીનુભાઈ, પહેલા બેરોનેટ, એટએટલાં સુંદર અને ઉમદા કાર્યો કરેલાં છે કે અમદાવાદની પ્રજા એ કુટુંબને જેટલે. ઉપકાર માને એટલે થડે છે.
સાઈટી એકલીને રણછોડભાઈ અને એમના કુટુંબ તરફથી રૂ. ૪૫૯૫૦ નાં નવ ટ્રસ્ટફડે, ઇનોમ, એલરશીપ, આરોગ્ય, જ્ઞાન પ્રચાર અને કન્યાશાળાના નિભાવ અર્થે મળેલાં છે.
એમના જેવા રચનાત્મક અને દુરંદેશીભર્યા કાર્યો આપણે અહિં બહુ ડાં પુરુષોનાં જોવામાં આવશે. એમની પિછાન અર્વાચીન અમદા વાદના એક આગેવાન વિધાયક તરીકે કરાવી શકાય; એમનું જીવન પણ, નમુનેદાર હતું.
+[ The Society Should select competent persons available to give lectures in Ahmedabad to promote Public Health and to check the vice of using intoxicating drinks and drugs etc. ]
Page #276
--------------------------------------------------------------------------
Page #277
--------------------------------------------------------------------------
________________
દી. બ. અંબાલાલ સાકરલાલ
Page #278
--------------------------------------------------------------------------
________________
“બુદ્ધિપ્રકાશ” માં એમના અવસાનની નોંધ લેતાં લેખકે સાચું જ કહ્યું હતું, કે –
સામાન્ય રીતે સમસ્ત ગુજરાત અને મુંબઈ ઈલાકાએ પિતાને એક સુપ્રતિષ્ઠિત અને કસાયેલો કાર્યદક્ષ આગેવાન-રાજા અને પ્રજા બંનેના કલ્યાણની કામનાથી અને બંનેનાં મન સાચવીને કામ કરનાર ગુણવાન, બુદ્ધિમાન અને સમયસૂચક-કર્મવીર ખેંચે છે. એ ખોટ એવી ભારે છે કે તુરત વેળા તે તેમનું સ્થાન સાચવે તે પુરૂષસિંહ ગુજરાતમાં નજરે પડતું નથી. ”
દીબા. અંબાલાલ સાકરલાલ “બ>, કંઈ મોટો માણસ નથીઃ મહારું તે વળી જીવનચરિત્રLife and letters-હોય ! ! હેમે ધારતા હશે તેવો કલમબાજ આ ગ્રેજયુએટોમાં ગુજરાતમાં ગોરધનભાઈ, નનુભાઈ (રા. રા. નરસિંહરાવ) કેશવલાલ નીવડયા છે, તેવો Literary Man–પણ હું નથી. વળી હજી
હારે ઘણું જીવવું છે, ઘણું ઘણું કરવું છે. કઈએ કરવાની તક મહને હિમણાં જ મળી છે. વળી જુઓ, એ દરેકમાં–મ્યુનિસિપાલિટીમાં રાજકીય બાબતમાં, આપણા દેશની આર્થિક હાલત કેમ સુધરે એ પ્રશ્નમાં-સર્વમાં
હારે તો ડગલે ડગલે ઘણું જ્ઞાન મેળવવાનું છે અને પોપટિયા કે કેવળ પુસ્તકિયા જ્ઞાન હારે કઠેજ ન જરે, એટલે પ્રત્યક્ષ જોવાનું અને અનુભવવાનું, વિચારવાનું, તુલના કરવાનું ને પૂર્વાપર બેસાડવાનું અત્યંત. આથી કરીને દેશના ભાવિ ઉદય માટેની આ આપણી વર્તમાન જાહેર લોક સેવાની વ્યાપક હીલચાલને લગતા વિષયમાં મહને રાત દિવસ એટલો તે રસ પડે છે-દૂ! કે હમે માગે છે તેમ ભૂતકાળમાં નજર નાખવાને નથી ફુરસદ ને નથી વૃત્તિ.”*
વિદ્યાર્થી તરીકે અંબાલાલભાઇની કારર્કિદી કીર્તિવંત હતી અને તેઓ એમ. એ; થયા પછી એમને “Prince of Graduates”એવા ઉપનામથી ઓળખવામાં આવતા હતા. પરીક્ષામાં સંસ્કૃતમાં તેઓએ બહુ સારા માર્કસ મેળવેલા તેથી સંસ્કૃરના નિષ્ણાત તરીકે એમનું નામ નોંધી લેવાઇ પ્રાચીન શેધખોળને લગતાં રીપોર્ટ અને પ્રાચીન પુસ્તક ભંડારની સૂચીઓ વગેરે એમને સરકાર તરફથી બક્ષીસ મળ્યા કરતાં, જેની નકલો
બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૮, પૃ. ૩૬૫. * દી. બા. અંબાલાલનાં ભાષણો અને લેખે. પૃ. ૮.
Page #279
--------------------------------------------------------------------------
________________
એમણે પાછળથી સસાઈટીની લાયબ્રેરીને ભેટ આપી હતી; અને એ ભાષા પર તેઓ એટલું મમત્વ ધરાવતા કે શાળામાં વિદ્યાર્થીઓને કહેતા કે હિન્દુ વિદ્યાર્થીઓએ તે સંસ્કૃતજ લેવું જોઈએ. “ No permission for Hindu boys."
પિતે વકીલાતની પરીક્ષા પાસ કરેલી પણ તે ધંધે નહિ સ્વીકારતાં તેઓ કેળવણી ખાતામાં જોડાયેલા અને એક શિક્ષક તરીકે એમણે એમના, વિદ્યાર્થી સમૂહપર એ પ્રબળ પ્રભાવ પાડ્યો હતો કે એમના શિષ્ય હજુ એમનું નામ મમતાપૂર્વક અને માનસહ સંભારે છે, અને સ્વર્ગસ્થ કમળાશંકરે તે ગુજરાતના આર્નોલ્ડ તરીકે એમને ઓળખાવ્યા હતા. એ વિષે લખતાં શ્રી. વૈકું લાલ જણાવે છે કે, “એમની અગાધ સ્મરણશક્તિ, વિદ્વતા, ઉચ્ચ. વિચાર અને સાદાઈથી શિષ્ટ તથા શિક્ષકોમાં એમને રુઆબ પ્રથમથી જ સારો પડી ગયો. શિક્ષકોની-આસિસ્ટની પણ મગદૂર નહિ કે કામમાં હરામખોરી કરે યા ડિસિપ્લિન તેડે.":
વિદ્યાથી આલમમાં પણ એમની શિષ્ટતાની સેહ પડી ગયેલી; એવા એક પ્રસંગનું વિનોદભર્યું વર્ણન શ્રી નરસિંહરાવે એમના “સ્મરણ મુકુર” માં પ્રતિબિંબિત કર્યું છે. તેઓ જણાવે છેઃ
“અમદાવાદ હાઇસ્કુલમાં છઠ્ઠા ધોરણમાં ભણતો હતો તે અરસામાં નવા હેડ ભારતર એક આવનાર છે, એમનું નામ અંબાલાલ, એ બહુ કડક છે, સખત નિયમ અને આજ્ઞા પળાવનારા છે, ઈત્યાદિ હેમની ખ્યાતિ અગાઉથી આવી હતી; સ્કૂલના તોફાની છોકરાઓને આ ખ્યાતિ ગભરાવનારી થઈ; મહારા જેવા શાન્ત છોકરાઓને પણ એ સ્વભાવવણના હદયને આકર્ષના તે નાજ નીવડયું. “વાગી વાગી નિશાળમાં હાક, અંબાલાલ આવ્યા રે –એમ તેમના આગમનનું વર્ણન થઈ સકે. બળદના બે ગેણિયાં જડેલી ઉઘાડી ડમણુમાં બેઠેલા, કરમજી ડગલે પહેરેલા, અંબાલાલ આવ્યા. (આ ગણિયાગાડી અને ડગલ અંબાલાલનાં નિત્ય સંબદ્ધ ચિહ્ન હતાં). આવ્યા ત્યહારે દઢતાની રેખાવાળી તેજસ્વી મુખમુદ્રા છતાં પ્રતાપ સાથે કાંઈ ગુપ્ત મેહનીવાળું મુખનું તેજ એ સ્વરૂપે બધા છોકરાને અભુત વશીકરણ મંત્રથી બાંધી લીધા. તોફાનીમાં તેફાની એક પારસી છોકરે બેલ્યો “જબરો જણાય છે. આ એ છોકરાની પર ભાષામાં છતાં માનની ઉપહારણી હતી.”+
: “બુદ્ધિપ્રકાશ” સન ૧૯૧૮, પૃ. ૩૫૭ + સ્મરણમુકુર, પૃ. ૮૦.
Page #280
--------------------------------------------------------------------------
________________
૧ઃ
સ્વાશ્રયી અને સ્વતંત્ર સ્વભાવ મૂળથી એમનેા હતેા. સામાજિક અને સાર્વજનિક પ્રવૃતિઓમાં તેએ રસભર અને આગેવાન ભાગ લેવા માંડતા, ખાતાને એમની એ પ્રવ્રુત્તિની સૂગ ચઢી. એમને તે રુચ્યું નહિ અને મિત્ર અને શુભેચ્છકોની મદદથી તેએ વડાદરા રાજ્યમાં ન્યાય ખાતામાં જોડાયા. જાન્યુઆરી ૧૮૭૬ ના રોજ નવસારીમાં ડિસ્ટ્રીકટ જડતા ચાર્જ એમણે સંભાળી લીધા. એક કિંમતી હીરે! જ્યાં જાય ત્યાં સ્વયંપ્રકાશથી ઝળહળી ઉઠે અને સા કાઇ તેનુ મૂલ્ય પિછાને. તેએ વડાદરા રાજ્યમાં વડા ન્યાયાધિશના આહ્વા સુધી પહોંચ્યા હતા; એટલુંજ નહિ પણ એક પ્રામાણિક અને અધિકારી તરીકે પ્રજા અને સરકાર ઉભયની સારી પ્રીતિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા હતાં. ન્યાય આપવામાં તેઓ એટલા તટસ્થ વૃત્તિના અને સ્વતંત્ર પ્રકૃતિના હતા કે કોઇ એમના પર લાગવગ ચલાવી શકે નહિ, પછી તે નજદિકને સ્નેહી સંબંધી હે:ય, શ્રીમંત હોય કે મ્હોટા હાકેમ હોય.
સ્વતંત્ર
સન ૧૮૯૯ ના જુલાઈમાં નિવૃત્ત થઈ તેએ અમદાવાદમાં આવી રહ્યા. તે દિવસથી અમદાવાદના જાહેર જીવનમાં ફેર પડયા. તે અરસામાં રા. બા. રણછેડલાલનું અવસાન થયું. શહેરમાં એક અગ્રેસરની ખોટ પડી હતી. એ સ્થાન દિ. ખા. અંબાલાલભાઈએ પૂર્યું. સાસાઇટીના પ્રમુખ તરીકે એમની પસંદગી થઇ. એ પદ પર તેએ સને ૧૯૧૩ના જુન સુધી રહ્યા. બીજે વર્ષે તે એમનું અવસાન થયું.
શહેરમાં લોકમત કેળવવા, લોકને જાગૃત કરવા જ્ઞાન પ્રચારક નામનું એક મંડળ એમણે સ્થા યું. ગુજરાત સભાને સતેજ કરી. સન ૧૯૦૨ માં એકવીસમી ઇન્ડિયન નેશનલ કેન્ગ્રેસ ભરાનાર હતી, તેની સ્વાગત કમિટીના અધ્યક્ષનુ સ્થાન સ્વીકાર્યું. સ્વદેશી હિલચાલના અગ્રેસર થયા. સામાજિક, રાજકીય; ઔદ્યોગિક કે સાહિત્ય વિષયક કાઇ પણ સભા મળે તેમાં એમની પ્રમુખ તરીકે ચુંટણી થતી. એમની હાજરી સિવાય ભાગ્યેજ કોઈ સભા એ વિસામાં જોવામાં આવતી. નિવૃત્ત થયા છતાં પ્રવૃત્તિમય વન એમણે આરંભ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપાલીટીમાં પણ એક સભ્ય તરીકે ચુંટાયા. મુંબઇ ધારાસભામાં જવાને તેમણે ઉમેદવારી કરી પણ તેમાં નિષ્ફળ નિવડયા. સન ૧૯૦૭ માં સુરતમાં ભરાયેલી ઔદ્યોગિક પરિષદે એમને પ્રમુખ નીમી માન આપ્યું હતું. એમને! અશાસ્ત્રના અભ્યાસ પ્રથમથી સારા. સાસાઇટી માટે એમણે મીલકૃત ‘ અર્થશાસ્ત્રના સિદ્ધાન્તા 'એ પુસ્તક લખી આપ્યું હતું. સ્વદેશી ઉદ્યોગમાં સ્વદેશી હિલચાલને લઇને એમનું ચિત્ત પરાવાયું. અમદા
Page #281
--------------------------------------------------------------------------
________________
૩ર
વાદ મીલ ઉદ્યોગનું કેન્દ્ર સ્થાન હતું. એમને લાગી આવ્યું, હું પણ મીલ ઊભી કરૂં; છેાકરાઓ માટે સારી મીલકત મૂકતા જાઉં, એ લાલચે, એક એ નહિ પણ ત્રણ ત્રણ મીલેા કાઢી–અમદાવાદ, નિડયાદ અને સુરતમાં, શરૂઆતમાં સઘળુ ઉજળું દેખાયું; પરંતુ જીંદગીભર જેમણે સાહેબી ભાગવેલી અને અધિકાર વાપરેલા તે વ્યવહારમાં ગુલાંટ ખાઇ ગયા. પાસેનાથી અને બહારનાથી તે છેતરાયા; એમના વિશ્વાસના ભંગ થતા એમણે જોયે. ન્હાની દેખાતી મુશ્કેલીએ ગંભીર થઇ પડી. હમણાં તે દૂર કરી શકાશે એવી આશામાં તેઓ વધુ અને વધુ નાણાંની જવાબદારી માથે લેતા ગયા. ભાવિ પ્રતિકૂળ નિવડયું. એ નાણાંની ગુંચમાંજ તે જકડાઇ ગયા. જીવનનું સર્વસ્વ રહ્યુ મેળવ્યું હરાઇ જતું એમણે જોયું. એમની હિંમત ભાંગી ગઇ અને આપશ્ચાત કરવા સુદ્ધાંત પ્રેરાયા; પરંતુ પ્રભુએ તેમને બચાવ્યા, પણ તેએ એટલા પ્રામાણિક અને એકનિષ્ઠાવાળા હતા કે પોતાની પાસે જે કાંઇ હતું તે સઘળું લેણદારને દેવામાં લખી આપ્યું. એમની કસોટી આ કટોકટીના પ્રસંગે થઈ, તેમાં સુવર્ણની પેઠે તવાઇને તે અણિશુદ્ધ ચોખ્ખા બહાર આવ્યા. એમની કીર્તિ ઉજ્જવળ બની; એમણે તેને ઝાંખ લાગવા દીધી નહિ. ભલાભલા હતાશ પામે, હદય ભગ્ન થાય ત્યાં તેમણે અડગતાથી શાન્તપણે સઘળું સહન કર્યું એવી એમની વીરતા હતી.
એ ધીર પુરુષે સારા દિવસેામાં જે કાર્ય કરવાની તીવ્ર ઇચ્છા હતી પણ તે થઈ શકેલું નિહ એવું એમને પ્રિય કેળવણીનું કાર્યાં આ પડતીના દિવસોનાં આરંભ્યું. એક ઘવાયલા સૈનિકની પેઠે એમની શક્તિ ખંડિતઅપંગ બની હતી. તેમ છતાં એમણે સતત પ્રયત્ન અને ખંતથી અમદાવાદમાં ગુજરાત કેળવણી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. ભવિષ્યમાં તે ગુજરાતીની એક યુનિવર્સિટી થઇ પડે એવા વ્યાપક અને વિસ્તૃત તેના ઉદ્દેશ એમણે ચેાજ્યેા હતેા. તે સંસ્થા માટે સભાસદો કરવામાં એમણે પુષ્કળ શ્રમ ઉઠાવ્યા હતા. જાત સંભાળ માટે તેએ બહુ કાળજી રાખતા; પણ આ કામાં એમણે પોતાની કાયાને પૂરી ખર્ચી નાંખી હતી. ખેદ એ થાય છે કે તેઓ એ સંસ્થાને પગભર કરી શકે, તેને વ્યવસ્થિત સ્વરૂપમાં રજી કરી શકે તે આગમચ એમનું અવસાન થયું. વિધિની અગમ્ય લીલા ! સાહિત્યકાર તરીકે એમણે પેાતાને કદી ઓળખાવ્યા નથી; પણ જીવન સાથે સાહિત્યને નિકટ સબંધ છે, એ તેએ પૂરેપુરું સમજતા; તેથી જીવનને અસર કરે એવું પ્રભાવશાળી, જીવન અને તલસ્પર્શી સાહિત્ય તૈયાર કરા વવાને તેઓ સદા ઉત્સુક રહેતા.
Page #282
--------------------------------------------------------------------------
________________
૧૩૩
એ વિષે એમના વિચાર। આપણને સાસાટીના હીરક મહેાત્સવ સમયે એમણે આપેલાં વ્યાખ્યાનમાં પ્રાપ્ત થાય છે. સાહિત્યના અભ્યાસીએ તે તે અવશ્ય વાંચવું જોઇએ; તે જેમ વિચારપ્રચુર તેમ લાંબા અને પરિપકવ ચિંતન અને અનુભવને પાક છે.
ત્રીજી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ નિમાયા હતા. એ સ્થાનેથી આપેલું એમનું વ્યાખ્યાન એવુંજ મનનીય માલુમ પડશે.
લગભગ ૧૩ વર્ષ તેઓ સાસાટીનાં પ્રમુખ રહ્યા, તે કાળ દૂરમિયાન સાસાઇટીનું કાં પ્રગતિમાન રહ્યું હતું. એમની સલાહ અને સૂચના કમિટીને બહુ કિમતી થઈ પડતાં. અંગત અનુભવ ઉપરથી અમે કહીશું, કે એમના જીવનનાં છેલ્લા ચાર વર્ષ એમના હાથ નીચે અને એમની સૂચના અને દેખરેખ હેઠળ કામ કરવાની જે તા સાંપડેલી, જે અનુભવ અને જ્ઞાન અમને પ્રાપ્ત થયાં તે અમને વનમાં બહુ મદદગાર નિવડયાં છે. એમની પાસે રહીને કામ કરવામાં જેમ આનદ પડતા તેમ એમના વ્યક્તિત્વના પ્રભાવથી તેમના માટે અમને અનહદ માન ઉપજતું. એવા પ્રતાપી પુરુષા આજે વિરલ છે.
冬
Page #283
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૯
દી. બા. અંબાલાલ સાકરલાલ દેશાઈનું ભાષણ સગૃહસ્થા અને સન્નારી,
હું આજે પ્રમુખ તરીકે ભાષણ કરૂં છું. પરંતુ જે કહું છું તે સ વિચાર। મારા પેાતાના છે. આપણી આ સાસાઇટીએ સાહ વર્ષીમાં કરેલાં કામના ટૂંક સાર એનરરી સેક્રેટરી સાહેબે જણાવ્યા તે ઉપરથી આપ સર્વેને જણાયું હશે જ કે શરૂઆતમાં કાંઇ નહોતું તેમાંથી આટલું બધું થયું. છે. લગભગ ૨૫૦ નવાં પુસ્તકે સાસાઇટીએ પ્રસિદ્ધ કર્યાં છે, અને લગભગ અઢી લાખ રૂપિયા જેટલી મીલકત ટ્રસ્ટમાં રાખી તેને વહીવટ સેાસાઇટી કરે છે. લગભગ દોઢલાખ રૂપિયાના રોકડ કુંડ ઉપરાંત પચાસ સાઠે, હજાર રૂપિયાની સેાસાઇટીની પોતાની સ્થાવર તથા જંગમ મીલકત થઇ છે; અને આ સિવાય ઘણા લેખને આશ્રય આપવામાં આવ્યા છે. સોસાઈટીની સ્થાપના અલેકઝાન્ડર કન્લાક ફાસ સાહેબે કરી ત્યારે, હાલ ભદ્રમાં એજ્યુકેશનલ ઈન્સ્પેકટરની ઓફિસ બેસે છે તે મેડા ઉપર એક નાની ઓરડીમાં તેની લાઇબ્રેરી હતી. તે વખતે લાઇબ્રેરીમાં થોડાંકજ પુસ્તકો હતાં. ત્યાર પછી સરકારી હાઈસ્કુલના હેડમાસ્તર મહુમ રા. સા. ભાગીલાલ પ્રાણવલ્લભદાસની યાદગીરી નિમિત્તે તેમના શિષ્યાએ એક કુંડ એકઠું કરી, તેમાંથી કખાટા તથા પુસ્તકો ખરીદ કરી સાસાટીને સોંપ્યાં હતાં. આ પુસ્તક ઉપર રા.સા. ભોગીલાલભાઈના નામની ચિઠ્ઠી છપાવીને ચાઢવામાં આવી હતી, અને તે રા. સા. ભાગીલાલ લાઇબ્રેરી તરીકે ગણાતી હતી. પછી તે લાબ્રેરીનું શું થયું તે જાણવામાં નથી. કદાચ હાલની હીમાભાઈ ઇન્સ્ટીટયૂટ સાથે જોડાઈ ગઈ હોય તે કાણ જાણે. સાસાઈટીની લાઇબ્રેરીનું મકાન બાંધવા નગરશેઠ હીમાભાઇ વખતચંદે પાંચ હજાર રૂપિયા આપ્યા, એટલે થે!ડી મુદતે મકાન બંધાયું, તેને “ હીમોભાઇ ઇન્સ્ટિટયૂટ એવું નામ આપવામાં આવ્યું, તેના થોડા ભાગમાં સેાસાઈટીની એફિસ એસતી હતી. એજ નગરશેઠના કુટુંબની ઉદારતાથી હાલતું મેલું મકાન અને આ ભવ્ય હાલ મેળવવા આપણી સાસાઈટી ભાગ્યશાળી થઈ છે. આ પ્રમાણે સેાસાટીનું શરીર વૃદ્ધિ પામ્યુ છે, અને તેજ પ્રમાણે તેના આત્મામાં પણ વૃદ્ધિ થતી ગઇ છે.
ગયાં સાડ઼ વરસમાં આ મ`ડળે જે જે કર્યું છે તેને યથાથ તિહાસ
"?
Page #284
--------------------------------------------------------------------------
________________
આપ સર્વને માલમ છે એમાં કંઈ ખેડ ખાંપણુ કે ખમી નથી, એમ કહેવા કોઈ માગતું નથી. સાઠ વરસ જેવા લાંબા કાળમાં કંઈ પણ ભૂલ થઈ નહિ હોય એમ કહેવાની કોઈ શો માણસ હિંમત ધરે નહિ. કરવાના કામ રહી ગયાં નથી એમ પણ ડોળ કેમ કરી શકાય ? જે થયું છે તે બધું પરિપૂર્ણ ને દોષ રહિત થયું છે એમ પણ કહેવું યથાર્થ નથી. જે જે પુસ્તકે રચાયાં છે, તેથી સારાં થઈ શકતજ નહિ, એ દા પણ ભાગ્યેજ કરી શકાય. કેટલાંક મેટાં કાર્ય, જેમ કે ગુજરાતી ભાષાને કે, ગુજરાતી ભાષાનું વ્યાકરણ, તેમજ જોડણીના નિયમ હજુ કરવાં બાકી છે, તે સાઈટીના કાર્ય કરનારાઓ સારી પેઠે સમજે છે. મૂળ ગ્રંથે એટલે જેને original works કરીને કહે છે તેને તે હજુ પ્રવેશ થયો નથી, એ પણ નમ્રતા સાથે કબૂલ કરવું પડશેજ. આવી રીતે કરણીમાં ને વર્તન રૂપમાં ઘણું ન્યૂનતા છે એ કાર્ય કરનારાઓની. જાણ બહાર નથી; પરંતુ સુજ્ઞ ને મિત્રભાવથી ટીકા કરનારને બે બેલ કહેવા અપ્રસંગો નહિ ગણાય. ગયાં સાઠ વરસમાં જે જે દેશપકારી પુરૂ
ના હાથમાં આ મંડળનું સૂત્ર આવી ગયું છે તે બધાને એકાલીન ગણવા ગ્ય નથી. પ્રારંભમાં તે થોડા આદમીને આ કામ સારૂ એકઠા. કરવા એ મુશ્કેલી ભરેલું હતું. કેળવણી છેક બાલ્યાવસ્થામાં હતી, ને યુરોપીય સગ્રહથેના આશ્રય ને દોરીની ઘણુ જ જરૂર હતી. મંડળ ઉભું કરીને ચલાવવું તથા તે વખતના ચાલતા વહેમ ને કુચાલને દૂર કરવા એ ઉદ્દેશે તે કાળે મુખ્ય હતા, માટે ભૂતનિબંધ, જાદુ વિષે નિબંધ, બાળવિવાહ નિબંધ, વગેરે રચવામાં ને બુદ્ધિપ્રકાશને વખતે વખત પ્રગટ કરી લેઓમાં સદ્વિચારને પ્રસાર કરવાના ઉદ્યોગમાં લગભગ ૨૦ વર્ષ સુધી આ મંડળના પ્રયાસ હતે. વળી નાણાં સંબંધી સ્થિતિ સુધારવી એમાં પણ વ્યવસ્થાપકને કેટલોક કાળ જ. આ શહેરમાં સૈથી પ્રથમની પુસ્તકશાળા આ મંડળે કાઢી, ને શેઠ હીમાભાઈ વખતચંદે ઉદારતાથી, બક્ષીસ આપી મકાન બંધાવ્યું ત્યાં લગી એ પુસ્તકસંગ્રહ ગુજરાત વર્નાકયુલર સોસાઈટીની લાઈબ્રેરીના નામથી ઓળખાતા, વિશ્વવિદ્યાલય એટલે યુનિવર્સિટિની સ્થાપના પછી અંગ્રેજી વિદ્યાને જેમ જેમ બહોળો પ્રસાર થતો ગયો તેમ તેમ અંગ્રેજી વિદ્યાના ભંડારને ગુજરાતી ભાષાંતરના રૂપમાં ગુજરાતી પ્રજાની સમક્ષ લાવવાનો પ્રયત્ન ચાલુ થયો છે, તે દિશાએ હજુ સોસાઈટીને ઉદ્યોગ ચાલ્યા કરે છે. મરેઠી ને બંગાળી ભાષામાં સારાં, પુસ્તકો રચાય છે, તેને પણ યોગ્ય રૂપમાં ગુજરાતી વાંચકો આગળ મૂકવામાં
Page #285
--------------------------------------------------------------------------
________________
૩૬
આવે છે. સંસ્કૃત વિદ્યાના અભ્યાસ વધવાથી, તેનાં સરસ પુરતક ગુજરાતીમાં સમજાય એવાં કરવાના ક્રમ હાલમાં હાથ ધર્યો છે. હુન્નરકળા તે નૈસિંગ ક શાસ્ત્રની આવશ્યકતા હાલ ધણી સમજાયાથી તે વિષય ઉપર પુસ્ત રચા-વવાની આ મંડળે પહેલ કરી છે. આ રીતે જુદા જુદા માર્ગે તે જુદા જુદા વેગથી ગતિ થયા કરી છે.
હું ફરી કહું છું કે આ લાંબા કાળની કાર્ય પ્રણાલિકામાં કેટલાંક કરવાનાં કામેા રહી ગયાં હશે, કેટલાંક મેડાં કરવાનાં વહેલાં થયાં હશે, તે વહેલાં થવાનાં મેાડાં થયાં હશે; પણ માણસના કે મંડળના કામની તુલના કરતી વખત તેની બધી સ્થિતિ જોવી જોઇએ. અને ત્યાં લગી તેને ઠેકાણે આપણે હોઇએ તે આપણે શું કરીએ, તેને વિચાર પણ કરવા જોઇએ. વળી તેની આસપાસની પરિસ્થિતિ પણ કેવી હતી, તે પણ જાણવું જોઇએ; તેનાં દ્રવ્ય સંબંધી સાધન લક્ષમાં રાખવાં જેએ; તે મનુષ્યરૂપી કાર્ય કરનારા કોણ હતા, ને તે કાળના વિચાર કેવા હતા, તે પણ જોવું જોઇએ. આ રીતે બધી હકીકતના સામા તાલ કરી મૈત્ર દૃષ્ટિથી અભિપ્રાય બાંધશે તેને એમ લાગશે કે જે કે ખામી, અપૂર્ણતા ન્યૂનતા વગેરે છે તેા પણ એકંદર જે કામ થયું છે, તેથી અસાષ થવાના કંઈ આધાર નથી.
વિચારવંત પુરૂષને એમ પણ લાગ્યા વગર નહિ રહે કે જે જે અડચણાની વચમાં ગુજરાતી સાહિત્યના ઉદય શરૂ થયા છે. તે એવી સખ્ત અને ભારે હતી, કે અડચણે!ના પરાજય કરીને હાલના જેવા સાહિત્યને ઉદ્ભવ થયા એજ ચમત્કાર જેવું બન્યું છે. ખીજા દેશોમાં ભાષાને •ઉદય કેટલીકવાર શ્રીમાન નરેાના આશ્રયથી થયા છે તે આ દેશમાં પણ આગળ એમ થતું, પરંતુ ગઈ સાડીના પ્રથમ ભાગમાં દેશની સ્થિતિ ઘણી કંગાળ હતી તે એવા આશ્રયને સંભવ છેક શેડા હતા. વળી ભાષાની ખરી ખીલવણીયેાગ્ય સ્થળ ને પરિસ્થિતિમાં થાય છે. તેમાંનાં કેટલાંકના હાલના કાળમાં છેક અભાવ છે. રાજ્ય દરારી મંડળે!માં તથા તેને લગતી સંસ્થામાં વતૃત્ત્વને તથા ખીજા સાહિત્યને કેટલું પોષણ મળે છે, તે અંગ્રેજી Political Eloquence રાજકીય ભાષણેાના ગ્રન્થ વાંચનારને વિક્તિ છે. આ દેશમાં હાલની સ્થિતિમાં, તેવી જાતના સાહિત્યના ઉદ્ભવ થવાના ઘણાજ થાડે! જોગ દીસે છે. વિલાયતનાં ન્યાયમ`દિર એટલે કારો પણ સાહિત્ય ને વતૃત્ત્વને ઉત્તેજન આપનાર
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૩૭
ભૂમિ છે. Forensic eloquance & Literature ન્યાયાધીશેનાં ને વીલાનાં ઉત્તમ ભાષણ ને વિદ્વત્તા ભરેલા ગ્રન્થા તથા ન્યાયાસનના ફેસલાથી ભાષાને જે વૃદ્ધિ મળે તે પણ અત્રે મળી શકે તેવું નથી. અંગ્રેજી ભાષા કાટામાં દાખલ થવાથી તે માત્ર અંગ્રેજી ગ્રન્થાના ઉપયાગ ત્યાં થવાથી સાહિત્યના વૃક્ષને એ તરફ ફાલીને પાંગરવાના માજ રહ્યો નથી.. વળી યૂરોપીય દેશોમાં ધર્મ સંબંધી સામાન્ય લાગણી હોવાથી Repit eloquence & religions Literature એટલે ધર્માંસનથી સુભાષિત' ભાષણે ને ગ્રન્થા રૂપે પ્રત્યેક ભાષાને જે પુષ્ટિ મળે છે, તેને પણ અત્રે હાલની સ્થિતિમાં કંઇ અવકાશ દીસàા નથી. આગળ સંસ્કૃત ભાષાદ્રારા એવા વિવાદ થતા, તે હજી પણ થાડા થાય છે, ને દેશી ભાષામાં ધર્મના વિભાગે તે મતાને લીધે હાલ તેને પ્રસ`ગજ નથી.
ભાષાની વૃદ્ધિના માર્ગમાં આવતી અડચણાનું ઉપર મે` જે દિગ્દર્શીન કર્યું છે, તે રાજ્યવ્યવસ્થાને લગતું છે. આ મંડળના હેતુ તે વહીવટ એ પ્રસ ંગાથી અલગ રહેવાના છે એ હું સારી પેઠે જાણું છું; પણ સંસારનાં બધાં પ્રશ્ન એવાં ફૂલગુથણીઆં છે કે એકને લેખને ચાલતાં બાકીનાંને સસ` થયા વિના રહેતા નથી. આપણે ઘણી વાર એમએલીએ છીએ કે માત્ર વિદ્યાદ્ધિ કે સાહિત્ય કે સાંસારિક સુધારા કે ઉદ્યોગવૃદ્ધિ એજ આપણે મુખ્ય ઉદ્દેશ છે, પણ સંસારના ફૂલગુંથણી વ્યવહારમાં દરેક જણને તે દરેક મ`ડળને એ બધાના થાડા ધણા સ્પર્શ કર્યાં વગર ચાલતું. નથી. સાહિત્યની ખરી ખીલવણીને રાજ્યની સુવ્યવસ્થા કેટલી અગત્યની છે ને હાલની સ્થિતિના તે જોડે કેટલા બધા સબંધ છે તે બતાવવા આ ઇશારા કર્યાં છે. આવી અડચણા છતાં પણ આટલા પ્રસાર સાઠે વરસમાં થયા તે આપણે બધાને ખુશ થવા જેવું છે.
એ વાત ખરી છે કે આવાં નડતર છતાં પણ થાડા મૂળ ગ્રન્થા original works થઈ શકવાના બેગ હતા, તે તે થયા નથી તે આપણને ભૂષણદાયક નથી. પરંતુ આ દુષણ એકલી ગુજરાતી ભાષાને લાગુ પડતું નથી; ભારતવર્ષની સ` ભાષાને થાડુ' વધતું લાગે છે. કેળવણીનાં ખીજ રૂાપાયાંને હજી ઘણાં વરસ થયાં નથી, વળી પ્રારંભમાં તેને પ્રસાર છેક થાડા હતા, હજી પણ સેકંડે ચાર પાંચ ટકાથી વધારે લાક ભણતા નથી. સ્ત્રીઓની કેળવણી તે ઘણીજ પછાત છે, એટલે વાચકવગ હજી એક ટુંકા છે. લોકેા તરફનું ઉત્તેજન હેાય ત્યારેજ મૂળ ગ્રન્થા થાય.-
Page #287
--------------------------------------------------------------------------
________________
- ૩૮
છે. તેવું સામાન્ય લોક તરફનું હાલ ઉત્તેજન નથી. એવા ગ્રન્થ ગુજરાતી ભાષામાં લખવામાં આબરૂ ને કીર્તિ પણ ડીજ મળે છે. એટલે કીર્તિ રૂપી બદલાથી મહાન ગ્રન્થ રચાય છે તેવી પ્રેરણા પણ નથી. સૌથી મેટું કારણ એ જણાય છે, કે વધારે વિદ્વાન ને વધારે સંસ્કારવાળા પુરૂષોને ગુજરાતી છુટથી લખવાની ટેવ હોતી નથી, વળી બધું ઉંચું જ્ઞાન અંગ્રેજી દ્વારા મળે છે તેથી નવીન ઉત્પાદનશક્તિ દબાઈ જાય છે. નવીન ગ્રન્થરચના શક્તિને આવી ભારે અડચણ નડે છે તેમ છતાં કેટલાંક સારાં નાટક નવલકથાઓ છેલ્લી પચીશીમાં રચાયાં છે તે સંતિષનું કારણ છે.
ખરું જોઈએ તે સંસારના કોઈ પણ પ્રયાસમાં આપણે હજુ નવીન ગ્રન્થ રચવાની દશામાં આવ્યા નથી. વ્યાપારમાં આપણી શી અવસ્થા છે? એટલે મે અને ઘણું નફાને વેપાર એટલે પરદેશીના હાથમાં છે ને આપણુ ઘણુ ખરા વેપારી દલાલી કે વચગાળાની દુકાનદારી કરનારી છે. પારકે ભાલ પરદેશી લાવે તે વચગાળે ઉભા રહી વેચી ખપાવવાને આપણા વેપારી જેમ ઉદ્યમ કરે છે તેમ વિદ્યા ને જ્ઞાનમાં પણ પરદેશના ભંડારમાંથી થોડું થોડું લાવી દેશમાં પ્રસરાવીએ એજ આપણી વિદ્યાવૃદ્ધિની હાલ સ્થિતિ છે. વિદ્યાખાતામાં પરદેશના ગુરૂઓ આવી ત્યાંનું જ્ઞાન આપે છે, તે ભણુને હાશિઆર થએલા આપણા ભાઈઓ કાં તો તિ જ્ઞાન ને ભાષાંતર સન્થના રૂપમાં લાવે છે, અથવા તે ટ્રેનિંગ કૉલેજ કે હાઇસ્કૂલોમાં મધ્યસ્થ રહીને તે વિદ્યા ને જ્ઞાનને દેશમાં વેરે છે. રાજ્યકારભારમાં, રેલવેઓમાં, મોટી બેન્કોમાં પણ આને મળતી દિશા છે. આ ઠેકાણે આ વિષયમાં ઉતરવાને પ્રસંગ એટલેજ છે, કે જ્ઞાનની નાની દુકાનદારી જે હાલ ચાલે છે તેવી મધ્યસ્થ સ્થિતિ હાલ સર્વત્ર છે. કદાચને - ઘણા પ્રયાસથી સાહિત્યમાં કેટલેક અંશે ઉચ્ચ પદવી મળી શકે, પણ હાલની સ્થિતિ એકંદર દેશની હાલતનું પ્રતિબિંબ છે. બધી હાલત ફરે ત્યારે જ આ સંબંધે આપણી આશા પુરેપુરી ફળીભૂત થાય. A આપણું સંસારી સ્થિતિ પણ આપણું સાહિત્યની હલકી દિશા માટે જવાબદાર છે. જ્યાં માણસ માણસથી જુદા જુદા અનેક ભેદથી અળગે રહે, ત્યાં સર્વની એક વાણું ક્યાંથી નીકળે ? જ્યાં પ્રવાસ કરવાને તિરસ્કાર હોય એટલું જ નહિ, પણ તે કરનારને ભારે શાસન કરવામાં આવે, ત્યાં જ સારૂ પ્રવાસ થેડા જ કરે, ને પ્રવાસી જન સિવાય
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૩૯
voyage and discovery સરા ને શેાધાના જે અર્થાત ગ્રન્થા બીજા દેશોમાં નિરતર રચાય છે તેની શી રીતે અત્રે આશા રાખી શકાય?
સારાંશ એટલા છે કે ભાષા ને સાહિત્ય એ લોક સમસ્તની વાણી છે. માણસના મનમાં જે જે વિવિધ વિચારે, ખ્યાલે, તુર ંગા, ઉભરા મિ એ, ઉમળકાએ, દાઝે, લાગણીઓ ને ભાવનાએ નિરંતર ચઢ ઉતર કર્યાં કરે છે, તેને શબ્દને વેશ આપી માણુસ જગત આગળ ધરે છે. જો અંતરની લાગણી ઉડી ને બળવાન હેાય છે તેા તેના ઉદ્ગાર પણ ગંભીર ને જુસ્સાદાર નીકળે છે. જો તે લાગણી છાછરી ને બીન કાઅતવાન હોય છે તે મુખના શબ્દ પણ ધીમેા ને નબળા નીકળે છે. અંતરના મનની તે બુદ્ધિની દૃષ્ટિ જો બહેાળી ને ઉચ્ચ હાય છે તે તેને વિષય પણ વ્યાપક ને વિસ્તૃત હોય છે. જો મન ખાયલું, રાંક, ખાયલું, કાયર, બીકણ, ને કંટાળેલું હોય છે, તે તે મૂગું બની જાય છે. વળી ખરા રૂપિઆને રણકો જેમ ખરેા થાય છે, તેમ ખરી લાગણીની ધ્વનિ પુણ્ આરજ થાય છે. ખરી લાગણી ને ખરા વિચાર, તથા વિપુલ તે અખાત અવકાશ એવી ભૂમિમાંજ સાહિત્ય રૂપી છેડવાના પોષક ક્યારા છે, તે સ્વતંત્રતા રૂપી શુદ્ધ વાયુના આવરણમાં તે વહેલા ઉઠરે છે. અટિત અંકુશની છાયામાં તે કરમાઈ, ચિભડાઈ અથવા હિંગરાઇ જાય છે. સાહિત્યના ખરા ઉદ્ભવ દેશના સર્વ જનાના કાયિક, માનસિઢ, આત્મિક ભવ જોડે સંકળાએલા છે, અને આ ઉદ્ભવેા રાજકીય, સંસારી, ઔદ્યોગિક, અને શિક્ષણ પ્રસારના સુધારા ઉપર આધાર રાખે છે. સાહિત્યના સુધારાનાં આ ઉંડાં કારણા ઉપર લક્ષ ખેંચવાનો હેતુ એ છે કે કારણુની પ્રશુલ્લતા વગર કાર્યની આશા રાખવી અટિત છે એ સિદ્ધાંતનું
સ્મરણ થાય.
આ પ્રમાણે આજ લગી કરેલાં કાના સબંધમાં મે મારા વિચાર આપની આગળ મૂક્યા છે. પણ મેાટે! પ્રશ્ન હાલ એ છે કે હવે પછી આ મંડળના કાર્યની ગતિ વધારે લાભકારક થવાને બધી સ્થિતિ વિચારમાં લેઇને શા ઉપાય રચવા ? શાં પગલાં ભરવાં તે છીયે રસ્તે ચાલવું ?
આ વિષે મારે પ્રથમ કંઇક કહેવાનું છે તે ઉપર દર્શાવેલા વિચારથી આપના કળ્યામાં આવ્યું હશે. તે એ છે કે દેશના બધી જાતના ઉત્કના સમારંભ જોડે. આ મંડળની પૂર્ણ સહાનુભૂતિ જોઇએ. એ બધા સમાર ંભથી
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૪૦ સાહિત્યની વૃદ્ધિ થવાને પૂર્ણ જોગ છે, માટે એવી સહાનુભૂતિમાં આવા મંડળને સ્વાર્થ રહે છે. એવી રીતે સહાનુભૂતિની દૃષ્ટિએ જોતાં પ્રથમ સવાલ એ થાય છે કે, આ તથા બીજાં આવાં મંડળોએ પિતાને શ્રમ હવે બંધ કરવો કે જારી રાખવો? આ પ્રશ્ન કેટલાકને હસવા જેવું લાગશે; પણ તે તે નથી. હાલ કેટલાક એવું માને છે કે દેશનું ઐક્ય વધારવાના અર્થે એકજ ભાષા કરવી જોઈએ. હવે જે એકજ ભાષા થાય તે કાં તે અંગ્રેજી થાય કે હીંદી થાય, પણ ગુજરાતીને કંઈ આશા નથી. કદાપિ એમ કહેવામાં આવશે કે આપણે તે કરીએ છીએ તે કર્યા કરે, પછી જે થાય તે ખરું પણ આવું મન રાખવું ઘટારત નથી. જે એ વાત નક્કી જ હેય કે આ ભાષા રહેવાની જ નથી તે પછી વ્યર્થ કાળ ને શ્રમ શું કામ ખરચવું? હવે મારી જાતને નમ્ર વિચાર આપના આગળ આ સંબંધમાં મૂકુ છું. હિંદુસ્તાનનું ઐક્ય થાય એ મારા મનને ઊંડે મરથ છે તેમ, બીજાને પણ હશેજ. પણ એ ઐક્ય સામ્રાજ્યના સ્વરૂપનું (federal union) થવું જોઈએ, ને તેવુંજ થવું ઈષ્ટ છે, ને તેવું જ થવું શક્ય છે એમ હું ધારું છું. બધે દેશ સર્વ રીતે એક થાય એમ સિકા કે બે સૈકામાં બને એમ હું ધારતું નથી. જે ઐક્ય થશે તે સામ્રાજ્ય સ્વરૂપનું થશે, એટલે બંગાળ, હિંદુસ્તાન, ગુજરાત, મહારાષ્ટ્ર, તૈલંગ વગેરે જુદા જુદા ખંડ એકસંપથી જોડાશે. આવી સ્થિતિ થાય તે દરેક મુખ્ય ભાષા ને તેનું સાહિત્ય અવિકલ રહેશે. એ વાત ખરી છે કે જેમ જેમ સંપ ને એકતા વધશે તેમ તેમ દેશની બધી ભાષાઓ પાસે પાસે આવતી જશે. પ્રત્યેક ભાગના જે લેક છે, તેમના ગુણ લક્ષણ ધીમે ધીમે મળતા થશે. પણ લાંબામાં લાંબી નજર કરતાં પણ ગુજરાતી, પંજાબી, દક્ષણી,બંગાળી, હિંદુસ્તાની, તૈલંગી એ બધા સર્વ રીતે એક થાય એ કાળ જે આવવાને હશે તે તે ઘણે દૂર છે એમ હું માનું છું. હાલ અમેરીકામાં તથા દક્ષિણ આફ્રિકામાં જુદી જુદી ભાષાવાળી પ્રજાએ ભેગી રહે છે તેમ અત્રે બનવું વધારે સંભવિત છે.
આ રીતે હાલના પ્રયાસ બંધ રાખવા કે ધીમા પાડવાનું કંઈ કારણ મારી નજરમાં આવતું મથી, માટે તેની વૃદ્ધિના ઉપાય આપણે બને તેટલા ને ઉત્તરોત્તર વધતા વધતા લેવા જોઈએ. આ ઉપાયમાં સૌથી પહેલો ઉપાય એ છે કે ઉંચી કેળવણીને સર્વ જાતનું જ્ઞાન આપણી ભાષામાં ગુજરાતીઓને ગુજરાતી ભાષામાં મળે તેવા ઈલેજ આપણે જવા જોઈએ.
Page #290
--------------------------------------------------------------------------
________________
આ સંબંધે આપણી હાલની સ્થિતિ ઘણું અલૌકિક એટલે અસ્વાભાવિક છે. જગતના કેઈ પણ સ્વતંત્ર દેશમાં ઉંચી કેળવણી પરભાષાદ્વારા અપાતી હોય એમ મારા જાણવામાં નથી. જાપાને પશ્ચિમના દેશનું બધું જ્ઞાન પિતાની ભાષાદ્વારા આપવાનેજ માર્ગ લીધો ત્યારે જ તેની ઉન્નતિ થઈ છે. જ્યાં લગી ઉંચી કેળવણું અંગ્રેજી ભાષાદ્વારા આપવાની રીત રહેશે ત્યાં લગી ઉંચા સાહિત્યની બહુ આશા રાખવી ફેકટ છે. અંગ્રેજી વિદ્યા કે ભાષા ઉપર મારે જરા પણ અણગમે નથી, ને કઈ સમજુ માણસને હેય નહીં. જેને જગતની વિદ્યાની પ્રગતી જોડે સંબંધ રાખ હેય તેણે ભાષા ભણવી અવશ્ય છે, પણ આ માટે અંગ્રેજી ભાષા માત્ર બીજી ભાષા તરીકે નિશાળ ને વિદ્યાલયોમાં શીખવવી જોઈએ. હાલ દશદશ બારબાર વરસ તે ભાષાનું જ્ઞાન મેળવવામાં જાય છે ને તેમાં શિખવાતા વિષય ઘણા કાચા ભણાય છે, તે બધું ઘણું નુકશાનકારક છે. આપણામાંના છેડા સારા કેળવાએલા પુરૂષએ અંગ્રેજી ભણવું જોઈએ, તે એવી મતલબથી ભણવું જોઈએ કે તે દ્વારા પશ્ચિમનું જ્ઞાન મળે. હાલ એ ભાષાની ઝીણી ઝીણી બારીકીઓ, સમજવામાં જે કાળ જાય છે તે જનસમાજની દૃષ્ટિથી જોતાં નકામે જાય છે. બધું જ્ઞાન આપણ સ્વભાષામાં મળવું જોઈએ ને અંગ્રેજી માત્ર બીજી ભાષા તરીકે ભણવી જોઈએ. આમ થયા વગર આપણા સાહિત્યનો ઘણે ઉદય થવાને જેગ દીસતે નથી. હું જાણું છું કે આ વિચાર અમલમાં લાવવાની ઘણી મુશ્કેલીઓ છે. હાલ બધી આબરૂ અંગ્રેજી સારા જ્ઞાન જોડે વળગેલી છે. સરકારના સંબંધમાં બધા લાભ તેમાં રહ્યા છે, વળી થોડું અંગ્રેજી જ્ઞાન પણ વ્યવહારમાં ખપમાં આવે છે. આ તથા બીજી ઘણી હરકતો છે તેમ છતાં પણ મહાભારત મહેનત ને ખર્ચ વેઠી બધુ જ્ઞાન સ્વભાષા દ્વારા આપવાને ક્રમ શરૂ કરવા વગર આપણે ઉદ્ધાર નથી એમ મારી પાકી ખાતરજમાં છે. તે રસ્તે આ મંડળના વિચાર સારું આ પ્રસંગને ઉચીત જાણો આગ્રહપૂર્વક મુકું છું.
સાહિત્યની વૃદ્ધિને બીજો ઉપાય આ પહેલા ઉપાયને લગતો છે; તે એ કે જનસમસ્તને અક્ષરને જ્ઞાનના મુખ્ય મુખ્ય સંસ્કાર આપવા જોઈએ. કોઈ પણ પુરૂષ કે સ્ત્રી એટલા સંસ્કાર વગરની રહેવી ન જોઈએ. આ પ્રશ્ન હાલ ઘણે ચરચાય છે; ને એ વિષે હવે બહુ મતભેદ નથી. સરકાર પણ તેની આવશ્યકતા કબૂલ કરે છે, પણ તેમના હાથ નાણાભીડમાં છે તેથી તેઓ પ્રારંભ કરી શકતા નથી પણ હું ધારું છું કે તવંગર પુરૂષોએ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૪૨ એ કામને આરંભ હવે વગર વિલંબે કરવું જોઈએ. આ મંડળને પિતાના બંધારણના કાયદાની કે બીજી રીતની હરક્ત ન હોય તે દાખલા તરીકે બને તેટલી એવી શાળાઓ આ મંડળે કાઢવી જોઈએ. જ્યારે જનસમાજ ભણીને આગળ આવશે, ત્યારે જ સાહિત્યની ખરી બુજ થશે એટલું જ નહિ પણ સાહિત્યના લખનાર ને લખાવનારાને અત્યંત પુષ્ટિ મળશે.
સ્ત્રી કેળવણી એટલે ગુજરાતની બધી વર્ણની દરેક સ્ત્રીને તેની સ્થિતિને ગ્ય અને બને તેટલી સારી કેળવણી આપવી એ સાહિત્યની વૃદ્ધિને એક મે ઉપાય છે. હાલની સ્ત્રીકેળવણી બહુજ છીછરી છે ને તેનું ફળ છેક
ડું છે. સાધારણ રીતે સ્ત્રીને અંગ્રેજી ભાષાની કેળવણી આપવાનું હું ફળ સમજી શકતા નથી, પરંતુ જે સ્ત્રીઓને પૂર્ણ અવકાશ હોય, ને આગળ જતાં તેને પુરે ઉપયોગ કરી શકે એવી હોય, તેમને અંગ્રેજી ઉંચી કેળવણી આપવી તે ઈષ્ટ છે. પણ હાલ તે મારા બેલવાને આશય એટ. લો જ છે કે તમામ સ્ત્રીઓને સ્થિતિને અનુસાર સારી કેળવણી મળવી જોઈએ. તેજ સ્થિતિના પુરૂષ કરતાં તે વધારે ચઢતી હોવી જોઈએ, કેમકે બાળકને ઉછેરવાને બેજે સ્ત્રીને માથે પડવાનો છે. આ મંડળ આ પ્રયત્ન કરી શકતું હોય તે ઉત્તમ છે, પણ સરકારને તેમ ધનવાન પુરૂષોને ધર્મ છે, કે સ્ત્રીઓને ઉંચામાં ઉંચી કેળવણી આપવામાં મદદ કરવી. આમ કરવામાં જનસમાજને મેંટે લાભ રહેલે છે, ને સાહિત્યની વૃદ્ધિનું તે એક મોટું ને જબરું અંગ થશે એમ મારી પૂર્ણ આશા છે. સ્ત્રીની ઉદ્ગતિ વગર દેશની ઉગતિની આશા રાખવી ફેકટ છે.
ઉપર દર્શાવેલા તથા બીજા એવા સૂરે તે ઉપાયો કરવાને અર્થે દેશી ભાઈઓને સમેલનથી કામ કરવાને જે પ્રચાર પડ્યો છે તે કાયમ રાખવા મારી આગ્રહપૂર્વક ભલામણ છે. આપણામાં જે ખોડખામીઓ છે, તે આપણે બધા જાણીએ છીએ, પણ જાતે કામ ક્યાં વગર સુધારે થ કઠણ છે, આત્મસહાયતા દષ્ટાંત તરીકે પણ આ દાખલ કાયમ રાખ. ઘટે છે. યુરોપીઅોના સહવાસના લાભ હું સમજ નથી એમ નથી, ને તેમના સારા ગુણની પૂર્ણ કદર કરું છું; પણ આ મંડળના ઉદયની ખાતર તથા બીજાં આવાં મંડળના દાખલા સારૂ આપણું દેશી ભાઈઓના માથા ઉપરજ આવાં મંડળ ચલાવવાની તથા સુધારા ને વૃદ્ધિ કરવાની જુસ્સેદારી રહેવી જોઈએ. આપણે આવું કામ સારી રીતે બજાવી નહિ શકીએ, તો
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૪૩
વધારે જોખમના કામની લાયકીતા હક્ક કરી શકીશું નહિ. અધા સભાસદોએ આ લક્ષમાં રાખવું જોઇએ.
સાહિત્યની વૃદ્ધિ ધણી ખરી હાલ એકદેશી થાય છે એવા ખુમાટ છે. આ મંડળ કાળના પ્રબળ અભિપ્રાયા ઉપર વિચાર રાખી તેમાં વખતા વખત પુરતી કરતું આવે છે, પણ સાહિત્યના અર્થ બહેાળા કરવા જોઇએ, એટલે માસના સ જાતના લેખિત વિચારને તેમાં સમાવેશ કરવા જોઇએ. એમાં સાચ થયાથી દેશને એટલે અર્થાત સાહિત્યને પણ હાનિ પહોંચવાના ભય રહે છે.
વળી સાહિત્યના વહેળાના પ્રવાહને વાળતી વખત આપણા દેશના -કલ્યાણમાં ઉય ઉપરજ નજર રાખવી જોઇએ. અનુકરણ કે નકલ કરવાની પૂર્વ કાળમાં ઘેાડી જરૂર હશે પણ હવે તે માત્ર આપણા દેશ અને લેાકના કલ્યાણુ તરફ નજર રાખી વિવેકબુદ્ધિ વાપરી જે કરવાનું યોગ્ય તેજ સ્વીકાવું જોઇએ, તે હલકા અવિચારના અનુકરણને પરહરવું જોઇએ. અનુકણુ એટલે આંધળી નકલથી થોડા કાળ ધણેા લાભ થાય છે પણ તેથી વિચાર દહાડે દહાડે મન્દ થાય છે, તે આપબળ પણ ઢીલું પડે છે. વિચાર ને આપબળ એ એ હરેક ઉદયના માટા સ્તંભ છે.
સાહિત્યની વૃદ્ધિના પ્રશ્નને આપણા દેશની બધી જાતની કેળવણી જોડે નિકટ સબંધ છે. કેળવણીમાં આપણે આપણું નિશાન પ્રથમ નક્કી કરવું જોઇએ, ને તે ઉપર નિરંતર નજર રાખીને આગળ ચાલવું જોઈએ. જન સમસ્તની કેળવણી, ઉચ્ચ કેળવણી, સ્ત્રીકેળવણી, ને કેળવણીના દ્વાર રૂપ ભાષા એ વિષે મારા અલ્પ વિચાર મે ઉપર દર્શાવ્યા છે. પણ એ બધી કેળવણીનું છેવટ ફલિત આપણે શું આદરવું તે નક્કી કરવું જોઇએ. આપણા શ્લોકા ઉદ્યાગે, બુદ્ધિએ, રાજ્યકારભારમાં તથા સંસારના સર્વ સુખમાં જગ•તના બીજા બળવાન લેાકેાના જેવા અથવા તેથી ચઢીઆતા થાય એ આપણું. અંતિમ નિશાન છે. એવું નિશાન રાખીને તથા સબુરી, શાંન્તતા ને અતિશ્રમથી પ્રયાણ કરવાથી આપણેા ઉદય થશે. જમન દેશે ગઈ સાડીમાં એ પ્રમાણે કરવાથી હાલની ઉત્તમ સ્થિતિને તે પામ્યા છે, તે જાપાન પણ ગયા અ` સકામાં તેજ રસ્તે ચાલીને ઉત્કૃષ્ટ ફળ કમાયા છે. આપણું મંડળ પણ એ તરફ ઉદ્દેશ રાખશે એમાં શક નથી, સાહિત્યનું સુકાન દેશકાળના વાતાવરણના પવન પ્રમાણે કરે છે, ને ફર્યાં વગર રહે નહી. ગયાં સાફ વરસમાં આપણા મ`ડળની દિશા એ પ્રમાણે બદલાતી ગઈ છે; પણ આ
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪
સ્થળે બેલવાને ઉદ્દેશ એટલો જ છે કે છેવટને મુકામ નજર આગળ દઢ કરીને રાખવાથી સાહિત્યસૃદ્ધિનું આપણું કામ સરસ ફળદાયક નિવડશે. | ગુજરાતી સાહિત્યની વૃદ્ધિ કરનારાઓએ એક વાત હમેશા યાદ રાખવાની છે. ગુજરાતી ભાષા એ કંઇ એક ધર્મવાળાની કે એક જાતવાળાની કે એક નાતવાળાની ભાષા નથી, પણ ગુર્જર ખંડને માતૃભૂમિ માનનાર હરેક નરનારીની તે માતૃભાષા છે. હિંદુ, જૈન, મુસલમાન, પારસી, ખ્રિસ્તિ અને બીજા અન્યધર્મવાળા જે ગુજરાતમાં વસે છે તેઓ સર્વ ગુજરાતી ભાષાને પોતાની માતૃભાષા તરીકે સ્વીકારે છે. આગળ ગમે તેમ હશે પણ હાલ બ્રાહ્મણ ઉપરાંત ઈતર બધી વર્ણના અને તેમાં ગ્રન્થ રચે છે. કેટલાક મુસલમાને ને પારસી ભાઈઓની શુદ્ધ સરળ ને લૌકિક ગુજરાતી વાણી જોઈ આપણને આશ્ચર્ય સાથે હરખ થાય છે. માટે આપણી ભાષાની ખીલવણુ માટે સાહિત્યકારે જેમ બને તેમ બહેળામાં બહોળા વર્ગને ગુજરાતી ગ્રન્થને લાભ મળ ઘટીત છે તે વાત નિરંતર સ્મરણમાં રાખવી જોઈએ દરેક જણને પિતાને રૂચે તેવા શબ્દ વાપરવાને હકક છે, પણ એવા પિતાના પંડના તુરંગને વળગી રહેવાથી આપણા દેશી ભાઈઓની સેવા કરવાને જે સાહિત્યને મહાન આશય હમેશ હોય છે, તે ફળીભૂત થાય છે કે નહિ, તે દરેક શાણા પુષે વિચારવું જોઈએ. સરળ, રસદાર ને સર્વને સમજાય એવી ભાષાથી આપણુ વાંચકોને વધારે ગુણ થાય એ ઉઘાડું છે. આ સાધારણ સૂચનાઓ આપ સર્વે ભાઈઓના આગળ વિનય પૂર્વક મૂકવામાં આવે છે તે વિષે પુખ્ત વિચાર થ ઘટીત છે એમ મને દીસે છે. કેટલીક વિશેષ સૂચનાઓ કરવાને પણ આ સારે તાકડે છે એમ જુણી તે પણ મૂકવા છૂટ લઉં છું.
ગુજરાતી કોશની ખામી આજ લગી ચાલી આવી છે એમાં ગુજરાતની આગેવાન ગણાતી સાહિત્ય મંડળીની શોભા ન કહેવાય હવે એ કામ ઉપાડી લેવાને પ્રયાસ શરૂ થવા ઠરાવ થયો છે, તે સંતોષની વાત છે.
સારું મળે નહિ ને ખોટું ગમે નહીં' એ કહેવત પ્રમાણે આજ લગી આપણી દશા હતી. હવે નિશ્ચય થયો છે કે વિભાગ વિભાગથી કામ કરવા માંડવું, ને બધા વિભાગ પૂરા થયેથી, પછી બધાને ગાળી નાંખી એક પુરું પુસ્તક બનાવવું, એ મને દુરસ્ત લાગે છે. એકદમ મોટે પાયો નાંખી ગંજાવર ઇમારત શરૂ કરવી ને પછી પૈસા ખૂટવાથી કે કારીગર ન મળવાથી તેવી ઈમારત વરસનાં વરસ લગી રઝળે એમ કર્યા કરતાં થોડા છેડા ભાગ
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૪૫
-પરિપૂર્ણ કરવા એ માર્ગ વધારે ઉપયુક્ત છે, એમ મને લાગ્યું છે, ને તે -સર્વ સંમતીથી હાથમાં લીધું છે. એટલે જ તે દહાડે એક સારો ગુજરાતી કિશ થશે, એવી પાકી આશા હવે ઉત્પન્ન થાય છે..
ગુજરાતી જોડણીને પ્રશ્ન વધારે વિકટ છે, ને લેખમાં તે વિષે - હજુ એકમત થે કઠણ છે. જુદાં જુદાં ધોરણ મગજ મગજમાં રમી રહ્યાં છે, એટલે ધેરણની એકતા વગર આગળ નિકાલ થવાને ક્રમ ચાલી શકે તેમ નથી, પણ જે સુજ્ઞ પુરૂષો ધારે તે દેશની માફક આ પ્રશ્ન સંબંધે “પણું કઈક બની શકે એવું છે. જે શબ્દો સંસ્કૃત કે ફારસીના અસલ વેશમાંજ હજુ ગુજરાતી બોલીમાં વપરાય છે, તેને અસલ પ્રમાણેજ લખવા એમ લેખની છે આ મંડળની સંમતિ થાય તે કંઈક થયું એમ કહેવાય. તે જ પ્રમાણે બીજા પણ એવા ઘણુ શબ્દો છે, કે જેને સંગ્રહ કરી લેખકોને તેની જોડણી વિષે અભિપ્રાય લેવા, ને ઘણા મતથી તેની જોડણી નક્કી કરી, તેની આધારભૂત ચોપડી આ મંડળ થોડી કીમતે વેચી શકે. અલબત્ત લેખોની સંમતિ વગર એક ડગલું પણ આગળ ચાલી શકાતું નથી, પણ આ પ્રમાણે થવાથી ઘણું કાળથી વાંધામાં પડેલા જોડણીના પ્રશ્નને થોડે ઘણે નીકાલ થાય એવું છે. | ગુજરાતી ભાષામાં આજ લગીમાં છપાઈ પ્રસિદ્ધ થએલાં સર્વ પુસ્તકની એક પુસ્તકશાળાની ઘણી જરૂર છે એ સર્વમાન્ય છે. એવો સંગ્રહ કર આ. ભંડળની મગદુર બહારની વાત નથી. એ થવાથી ખરા વિદ્યાથને વિદ્યાની વૃદ્ધિમાં ઘણી સહાય મળે એ ઉઘાડું છે. કેશની રચનામાં પણ તેની આવશ્યક્તા છે. વળી નવાં પુસ્તક રચાવતી વખતે અમુક વિષય ઉપર પુસ્તક થયું છે કે નહિ, તે જોવાની જરૂર પડે છે ને કેટલીક વાર બધું નક્કી થયા પછી એવું પુસ્તક નીકળવાથી કેટલેક શ્રમ વ્યર્થ જાય છે તે પણ એવા સંગ્રહથી બચી શકશે. આપણું સાહિત્યનું સામટું અવલોકન કરવામાં આવા સંગ્રહથી ઘણી સહાય મળશે. લેખકેને ઉદ્યોગ કયી કયી દીશાએ ગયો છે, ને કયી કયી દીશાએ હજુ બીલકુલ ખાલી છે, અમુક દીશામાં પણ કેટલા કેટલા ખૂણા હજુ અડકયા વગર રહ્યા છે એ વગેરે સમગ્ર દર્શન કરવાને આ સંગ્રહ ઘણે જરૂર છે. ભાષાને સાહિત્યને સારે ઈતિહાસ રચાવવાને સારૂ પણ આવા સંગ્રહની જરૂર છે. સરકાર જે ત્રિમાસિક યાદીઓ (કેટલોગ ) છાપે છે તે ઉપરથી એક પૂર્ણ નૈધ આ મંડળ કરાવે ને પછી સવડે સવડે પુસ્તક ભેગાં કરે તે ધીમે
Page #295
--------------------------------------------------------------------------
________________
ધીમે કામ સરાડે ચઢે. આ સૂચના સર્વ ભાઈઓના વિચાર સારૂ મૂકું છું.
ઉપરના વિષય જોડે સંબંધ રાખતી પણ તેથી વધારે ઉપયોગી એક બીજી સૂચના છે. ગુજરાતના જૂના સાહિત્યમાંથી હજુ થોડું જ પ્રકશમાં આવ્યું છે. તે ઘણું તે પડયું પડયું” ઉધઈ ખાતું હશે, ને કેટલુંક તે ગાંધી ને વહેરાને ત્યાં પડીકાં બાંધવામાં જવા માંડયું છે. આ બધું સાહિત્ય હસ્તગત કરવાના ઉપાય લેવામાં ઢીલ થાય તે આપણા દેશને પાર વિનાની હાનિ થાય. દર વર્ષે થોડે થોડે અવેજ જુદે કાઢી આ હસ્તલેખ સેસાઇટીએ પિતાના કબજામાં લેવાથી દેશની એક મોટી સેવા. તુલ્ય કામ થશે.
આની જોડે ગુજરાતમાંથી મળતા જૂના સિક્કા, તામ્રલેખ, શિલાલેઓ વગેરેને જાળવી રાખી, તેની નકલે કરાવી, તે પિતાના હસ્તગતમાં. રાખવી એ પણ ઘણું જ અગત્યનું કામ છે.
આ અલૌકિક પ્રસંગને લાભ લઈ કેટલાક મુખ્ય મુખ્ય વિષે ઉપર મેં મારા વિચાર આપ સર્વની આગળ મૂક્યા છે તે ઉપર શ્રોતામંડળ તથા સભાસદે પોતાને અભિપ્રાય બાંધશે તે મને બહુ સંતોષ થશે
ગુર્જર દેશનું અને તેની ભાષાનું ભવિષ્ય ઘણું ઉત્કૃષ્ટ થવાનું છે એમ! અતીન્દ્રિય નજરથી મને લાગે છે. આખા ભરતખંડમાં, ને તેની બહાર : દુનિઓમાં ગુજરાતની પ્રજા પછી તે મુસલમાન, પારસી, જૈન કે હિંદુસાહસ ને હિંમતથી ફરે છે, ને તેનું દ્રવ્ય તથા તેની જોડે બુદ્ધિને પ્રકાશ ગુજરાતમાં લાવી નાંખે છે. હજુ થોડા કાળમાં તેને વધારે થશે, એ વાત નિસંશય છે. હિંદુસ્તાનની બીજી પ્રજાએ જે આપણને ભાઈને ઠેકાણે છે તે કંઈ કંઈ અંગમાં આપણા કરતાં ચઢીઆતી હશે, કોઈ શરીરબળમાં, કઈ વિદ્યાપીઠમાં, કઈ શૈર્યમાં, પણ જ્યારે સમગ્ર ગુણોને : વિચાર કરીએ છીએ ત્યારે ગુર્જર પ્રજામાં ગુણાધિક્ય છે એમ આપણું મનમાં સત્ય અભિમાનને ઉમળકે આવ્યા વગર રહેતું નથી. સંતરે વ્યવહારના સ્થાયી, ઠાવકા, ને વિચારશિલ ગુણેમાં આપણે ચઢીયાતા છીએ. આપણામાં ઠંડા વિચારના પ્રાબલ્યને લીધે આપણે એક તરફ ઢળી. પડતા કે ઘડીકમાં છટકી જતા નથી. આવા ગુણોને ઉત્કર્ષ કરે ને જનસમાજના તન, મન ને બુદ્ધિને શિક્ષણ ને રંજન આપવું એ સાહિત્યનું કામ છે. આપણા ખંડેનું અભિમાન કાયમ રાખી એવું
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૪૭,
સાહિત્ય આપણી પ્રજા ઉત્પન્ન કરી શકશે એવી મારી પૂર્ણ ખાતરી થાય છે. જેવી ભૂમિ ને જેવી આહવા તેવું ફળ પાકે એ સ્વાભાવિક છે. એવા સાહિત્યના પાકમાં ગુન્સત વર્નાકયુલર સેસાઈટી દિન ૫ર દિન વધારે સહાય થાય, એજ શ્રી પરમાત્મા આગળ આપણ સર્વની અંતરની વાંછના છે.
છેવટ એક કહેવાનું છે કે આપણું આજ લગીની વૃદ્ધિ યુપીયન અમલદારની અંતરની મદત ને સહાનુભૂતિને લઈને થાય છે, રાજ્યની શાતિ ને મીઠી નજર વગર વિદ્યા ને સાહિત્યની વૃદ્ધિ થવી ઘણું દુર્ઘટ છે, એ વાત મારા દેશી ભાઈઓને નિરંતર યાદ રાખવા મારી છેવટ અરજ છે.
આ મંડળ દિન પર દિન વર્ધમાન દશાને પામે ને ગુજરાતની અધિકાધક સેવા કરે.
,
૧૫
S
&
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨
લાલશંકર ઉમિયાશંકર
." Lalshankar was not a dreamer but a doer. The idealist and the realist, the man of thought and of action-combined in him and there was never a day which did not see some act however little done to remove ignorance, help distress and glorify God."
Sir. N. G. Chandavarkar-[ Indian Social Reformer, 27th October 1912].
પ્રાથમિક શાળાને એક સામાન્ય વિદ્યાથી પણ “અંકગણિતનાં મૂળત ” એ ગણિતનું પુસ્તક શિખતાં એના કર્તા લાલશંકરના નામથી સુપરિચિત હોય છે અને અમદાવાદ જેવા આવનાર મુસાફર તેની જાહેર સંસ્થાઓનાં મકાને નિહાળીને તે વિષે પૂછપાછ કરે તે તેના સાંભળવામાં લાલશંકરનું જ નામ આવે. રાયપુર દરવાજા બહાર મહીપતરામ અનાથાશ્રમથી શરૂ કરી, કાંકરીઆના રસ્તે આપારાવ લાઇબ્રેરી, ત્યાંથી આસ્ટેડીઆ તરફ વળતાં ઍલિફન્ટ રોડ પર અંજુમને ઇસ્લામની હાઇસ્કુલ અને અગાડી વધતાં મહાલક્રમી ટ્રેનિંગ કોલેજ ફોર વિમેનની સામે સ્ત્રીઓની કલબ-ભોળાનાથ સારાભાઈ લીટરરી ઇન્સ્ટીટયુટ ફોર વિમેન, નદી પાર એમના વિશાળ બંગલાની પછીતે, માદલપુર ગામના મોખરે રવિશંકર દવાખાનું અને શહેરમાં પાછા આવતાં સેશન્સ કોર્ટની નજદિક ગુજરાત સંસાર સુધારા હૈલ અને શહેરના અગ્ર ભાગમાં કારંજના બાગ સામે ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી, એ સર્વ મકાને એમનાં બંધાવેલાં છે. જે જે સંસ્થાઓ સાથે તેમને નિકટ સંબંધ હતા તે સર્વને એમણે આબાદ કરી હતી; એટલું જ નહિ પણ તેનું અસ્તિત્વ કાયમ રહે એ આશયથી તેનાં માટે ફંડ અને મકાનની સવડ કરી આપી હતી. એકલા અમદાવાદમાંજ નહિ પણ જ્યાં જ્યાં નોકરીના પ્રસંગે એમનું જવાનું થયું હતું ત્યાં ત્યાં એમણે નિશાળ, લાઈબ્રેરી, પ્રાર્થના સમાજ કે અનાથાશ્રમ સ્થાપવાને પ્રયાસ કર્યા હતા. એમના મકાન બાંધવાના શોખ વિષે લખતાં
Page #298
--------------------------------------------------------------------------
________________
છે. આ રીતે
કિંઈ ક
(
9 ક ક ટ
કે છે. એ છે
ર આ
છે ?' રીતે દ આ
રેક '
છે.
લાલશંકર ઉમિયાશંકર
Page #299
--------------------------------------------------------------------------
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૪૯ -હરગોવિંદભાઈ એમના “લાલશંકર ” વિષેના લેખમાં કહે છે, કે “લાલશંકરને મકાન બાંધવાને સારો શોખ લાગ્યો હતો. તેની સાથે મકાને કેવાં જોઈએ, ઈમારતી લાકડાં, ઇટ, ચૂનો, પથ્થર, લેહકામ વગેરે કેવું જોઈએ તે માટે તેમણે ઘણો સારો અનુભવ મેળવ્યો હતો.... સાર્વજનિક મકાને બંધાવવામાં તે તેમણે કમાલ કરી હતી.”
મકાન બાંધકામનું એમનું જ્ઞાન અને અનુભવ એવું ઝીણું અને સરસ કે કડી સુથારથી ભાગ્યેજ છેતરાય; ઉલટું તેઓ તેમના કાન પકડાવે. એ સંબંધમાં કાંટાવાળાના લેખમાંથી એક દાખલો નેધીશું
“ કડી પ્રાંતમાં ઘણે ઠેકાણે પાણી ભરાઈ જવાથી જમીન ખારાળ થઈ ગઈ હતી. તે સુધારવા માટે શ્રીમંત ગાયકવાડ સરકારે તે કાઢવા માટે એક મોટી નહેર–ગટર ખોદાવી. તેનું પરિણામ એ આવ્યું કે નજીકના અંગ્રેજી રાજ્યના મુલકની જમીનને નુકસાન થવા લાગ્યું, તેથી તે વિષે લાલશંકરની કોર્ટમાં દાવો મંડાયો. તેમાં ગાયકવાડી રાજ્યના એક્ઝિક્યુટિવ ઇજનેર વસનજીભાઇની જુબાની લેવાની હતી. એ જુબાની વખતે પ્રશ્નો પૂછવામાં લાલશંકરે ઈજનેરી કામકાજ સંબંધે એવા સવાલે કર્યો કે વસનજી ચકિત થઈ ગયા અને તે સંબંધે તેમણે મારે માટે લાલશંકરનાં ઘણાં વખાણ કર્યા હતાં.”
લાલશંકર કેળવણીનાં, સુધારાનાં, જ્ઞાન પ્રચારનાં, સાર્વજનિક અને પરોપકારનાં કાર્યો કરવાના સંસ્કાર એમના ગુરૂ મહીપતરામ પાસેથી પામ્યા હતા; અને એ સઘળું કામ એમની નોકરી ઉપરાંતના ફાજલ સમયમાં તેઓ કરતા હતા. મહીપતરામ નામક પ્રકરણમાં આપણે જોઈ ગયા કે દુર્ગારામ મહેતાજીના સુધારા વિષેના વિચારોની છાપ એમના શિષ્ય મહીપતરામ પર સજજડ પડી હતી; અને તે સુધારાને વારસો એમણે એમના પ્રિય શિષ્યો લાલશંકર અને હરગોવિંદદાસને સે હતિ. જ્યોતમાંથી
જ્યોત પ્રકટે તેમ દુર્ગારામ પાસેથી સુધારાની દીક્ષા મહીપતરામ પામ્યા અને તે દીક્ષામંત્ર એમણે એમના શિષ્યો લાલશંકર અને હરગોવિન્દદાસના કાનમાં . ઉપરોક્ત લેખમાં કાંટાવાળા સ્વીકારે છે, કે “જન સેવા બજાવવાની, સામાજિક સુધારણા કરવાની, દેશી વેપાર ઉદ્યોગમાં વૃદ્ધિ કરવાની શિક્ષા તેમને (લાલશંકરને) તથા મને અમારા ગુરૂ રાવસાહેબ
* સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૫૨૮–૨૯. + સાહિત્ય-સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૫૨૬.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૦
મહીપતરામભાઈ તરફથી મળી હતી. ”+ એમના એ ગુરૂ માટે એએ તેને અનન્ય પૂજ્ય ભાવ હતા; અને એ લાગણીને વશ થઇને લાલશ કરે એમના ગુરૂનાં સર્વ સાનિક કાર્યાં, એમના અવસાન બાદ ઉલટભેર ઉપાડી લીધાં હતાં. એમના ગુરૂનું ચિરસ્થાયી સ્મારક સ્થાપવા તે કેવું. મમત્વ ધરાવતા તે બતાવવાને કાંટાવાળાના શબ્દો જ કરી ઉતારીશુંઃ
“ અમારા પૂજ્ય ગુરૂ અને મુરબ્બી રા. સા. મહીપતરામભાઈ ઉનાળાની રજામાં કાયિાવાડ ગયા હતા. પોરબંદરથી પાછા કરતાં કમભાગ્યે તેમને રસ્તામાં કાગળીયું લાગુ પડયું, તેથી અમદાવાદ આવતાંજ સ્વર્ગવાસી થયા. થાડી મુદ્દત વીતતાં લાલશ કર વાદરે આવ્યા અને મહીપતરામભાઇનું સ્મારક કરવાની વાત ઉપાડી. તેમણે કહ્યું, આપણે. બંનેએ પાંચસે પાંચસે રૂપીઆ ભરવા. તેમનો પગાર તે વખતે રૂ. ૫૦૦ કે ૬૦૦ હતા, પણ મને તેા રૂ. ૩૫૦) મળતા હતા, તેથી આપણે એક એક પગાર ભરીએ, એમ મેં કહ્યું પણ તેમને દ લીધી ને કહ્યું કે એ ગુરુ તે આપણા એના સરખા, સમભાવ રાખનાર ને સહાય કરનાર હતા, માટે આપણે સરખી રકમ ભરવી જોઇએ. અમે ને જણે રૂ. ૫૦૦) ભર્યાં. ખાદ તેમણે અમદાવાદ જઇ ઉઘરાણું શરૂ કર્યું. તેમની ખત ને પૈસા કઢાવવાની જબરી યુક્ત વડે સારી રકમ ભેગી થઈ, અને તે વડે એક અનાથઆશ્રમ મહીપતરામના નામનું સ્થાયું. '
,
કેવા સંજોગમાં તેઓ મહીપતરામના સમાગમમાં આવ્યા અને તેમણે લાલશંકરને શી સહાયતા આપી હતી, જે કારણે તેઓ એમના પર્મ અનુયાયી થઇ રહ્યા તે આપણે હવે જોઇએ.
અમદાવાદ પાસે આવેલા ગાયકવાડી ગામ નારદીપુરમાં શ્રાવણ વદ ૬, સંવત્ ૧૯૦૧ તા. ૨૩મી આગસ્ટ સન ૧૮૪૫ના રોજ લાલશ કર જન્મ થયા હતા. એમનાં માતુશ્રી માકાર એમને ન્હાના મૂકીને મૃત્યુ પામ્યાં હતાં અને તેએ ઉપનયનને ચે!ગ્ય ઉમ્મરે પહોંચતાં, તેમના પિતા
મિયાશ કર લાલશ કરને અમદાવાદ તેડી લાવ્યા ત્યાં સુધી એમનું બાલપણ. મેાસાળમાં વ્યતીત થયું હતું. પ્રાથમિક શિક્ષણ એમણે નીતી તુલજારામ મહેતાજીની શાળામાં લીધું હતું. આગળ ઈંગ્રેજી શિખાને એમણે દમ્બિ
+ સાહિત્ય-અગષ્ટ, સને ૧૯૨૯, પૃ. ૫૯. સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૯, પૃ. પર૩,
Page #302
--------------------------------------------------------------------------
________________
રપ.
દશાવેલી, પણ ઉમિયાશંકર જુના વિચારના, કર્મકાંડી અને યાજ્ઞિક હેઇને એ યુવતી ભાષાનું શિક્ષણ લેવા સામે વિરોધ કર્યો અને લાલશંકર પિતાની જે યજમાન વૃત્તિ હતી, તે સાચવી શકે તે માટે ક્રિયમાણનું અને વેદાદિ ગ્રંથનું શિક્ષણ લેવા તેમને ફરજ પાડી હતી. તેનું ડુંક જ્ઞાન એમણે મેળવ્યું હતું તે આપણે કાંટાવાળાએ નોંધેલા દાખલાથી જાણીએ છીએ, કે જ્યારે 3. ઢગ અમદાવાદની મુલાકાતે આવ્યા હતા અને અમદાવાદની ટ્રેનિંગ કોલેજની મુલાકાત લીધી હતી ત્યારે લાલશંકરે વેદના મંત્રો એવી ધારીએ ભણ્યા હતા કે તે સાંભળીને એ સંસ્કૃત નિષ્ણાત વિદ્વાનને ભારે આનંદ થયો હતે.
પિતાની મરજી વિરુદ્ધ જઈને એમણે નવું શિક્ષણ લેવા માંડયું; તેથી પિતા અને પુત્ર વચ્ચે મન ઉંચાં થયેલાં હતાં તેમાં ઘેરે પત્ની આવતાં, ઘરમાં ચરભાટ શરૂ થયો અને પિતાએ તેમને જુદા કાયા.
આ વખતે તેઓ નર્મલ સ્કૂલમાં દાખલ થયા હતા અને ત્યાંથી રૂ. ૫) ની માસિક ઓલરશીપ મળતી હતી. એવામાં રા. સા. મહીપતરામ ઈગ્લાંથી નવી શિક્ષણ પદ્ધતિનું જ્ઞાન મેળવીને પાછા આવ્યા. તેમણે એ સ્કૂલના પ્રિન્સિપાલ નિમવામાં આવ્યા. તેમણે એ શાળાને ટ્રેનિંગ કૉલેજમાં ફેરવી નાંખી. અહિં લાલશંકર મહીપતરામના નિકટ સંસર્ગમાં આવ્યા:: અને એમની ટુમ્બિક સ્થિતિથી પરિચિત થઈને મહીપતરામે એમને આશ્વાસન આપ્યું હતું એટલું જ નહિ પણ એમના અભ્યાસમાં વિશેષ સવડ. કરી આપી તેમ અન્ય પ્રકારે તેઓ પ્રસંગેપાત સહાયતા આપત્ય રહ્યા હતા..
એ શાળામાં કેવા પ્રકારનું શિક્ષણ અપાતું અને કરણ કેવું શિક્ષકે હતા તેનું વર્ણન કાંટાવાળાએ નીચે મુજબ કર્યું છેઃ
“ટ્રેનિંગ લેજને અભ્યાસક્રમ ત્રણ વર્ષ પૂરા થયો, પણ રાવસાહેબ મહીપતરામની પ્રેરણાથી તે વખતના ડાયરેક્ટર મે. હાવર્ડ સાહેબે તે સંસ્થાને વર્નાક્યુલર કેલેજનું નામ આપી એક વર્ષ વધારે અભ્યાસની યોજના કરી,. અને કેટલાક આગેવાન મહેતાજીઓને પણ તેમાં સામેલ કર્યા. ઘણાખરા ઓલરેએ નોકરી લઈ લીધી, પણ આશરે પાંચેક વિદ્યાર્થી અભ્યાસ કરવા રહ્યા, તેમાં અમે બંને હતા; અને તે વખતે રૂપીઆ પાંચને બદલે દેશની શિષ્યવૃત્તિ મળવા લાગી. અભ્યાસક્રમમાં અંગ્રેજી, સંસ્કૃત, ને મરાઠી ભાષાએ ગુજરાતી સાથે દાખલ થઈ. ગણિત ઉંચા પ્રકારનું, તેમ સાહિત્યના બીજા વિષયો પણ ઉત્તમ પ્રકારના રાખવામાં આવ્યા હતા.
Page #303
--------------------------------------------------------------------------
________________
a
- ૧
૨પર ગણિતને માટે પુનાવાળા સ્વ. વ્યંકટરાવ અમદાવાદની આ કોલેજ ખાતે તથા હાઈસ્કૂલ ખાતે ગણિતના પ્રોફેસર નીમાયા. તેમના હાથ નીચે લાલશંકરે ગણિતને વિશેષ અભ્યાસ કરવા માંડ્યું, પણ મેં તે મારું સાહિત્ય પકડી રાખ્યું હતું. કવિતા માટે સ્વ. દલપતરામ કવીશ્વર, સંસ્કૃત માટે સ્વ. વ્રજલાલ શાસ્ત્રી અને મરાઠી માટે સ્વ. ભાસ્કરરાવ પંડિતની -નીમણુક થઈ હતી. અંગ્રેજી રા. સા. મહીપતરામભાઈ બીજા કેટલાક વિષયો
સાથે શીખવતા હતા. એક વર્ષ પૂરું થયે મને શિક્ષણનુભવ શાળાના -હેડમાસ્તરની જગા મળી, અને પ્રો. વ્યંકટરાવ નોકરી છોડી વકીલાત માટે પુને જતાં તેમની જગાએ લાલશંકરને હાઈસ્કૂલના ગણિત શિક્ષક તરીકે નીમવાની ખાસ ભલામણ થતાં તે રૂ. ૫૦) ના પગારે નીમાયા."*
સદરહુ નોકરી લાલશંકરને મળે તે માટે મહીપતરામે તેમની અરજી -સરકારમાં મોકલી આપતાં તેની ભલામણ નીચે મુજબ શબ્દોમાં કરી હતી
“I have the honour to enclose an application from Lalshanker Umiashankar Senior Normal Scholar. I have every reason to believe that he will success. fully discharge the duties of Mathematical tutor to the Ahmedabad High School and Provincial College if he be appointed to that post. He has special aptitude for the Mathematical Science which cannot be better encouraged than by granting the favour he solicits in his application.” (No. 5 of 1865166 - dated, 18th May 1865).
એમની ગણિતના વિષયમાં લાયકાત અને ઉંચા પ્રકારની શક્તિ માટે અમે એટલું જ જણાવીશું કે “એલ્ફીન્સ્ટન કૅલેજના વિદ્યાર્થીઓની સીનીઅર સ્કોલરશીપની પરીક્ષાના સવાલપત્રક વર્નાકયુલર કોલેજના વિદ્યાર્થીઓને આપીને પરીક્ષા લેવામાં આવી તેમાં લાલશંકર પહેલે નંબરે પાસ થયા હતા.” નોકરીના ચાલુ કામ સાથે તેઓ–લાલશંકર અને કાંટાવાળા–બંનેએ ઘેર અંગ્રેજીને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ટ્રેનિંગ કેલેજમાં તેઓ હાવર્ડ વાંચનમાળાના ત્રીજા પુસ્તકના બીજા ભાગ જેટલું શિખ્યા હતા; પણ એમના ગુરૂ મહીપતરામ એઓને હંમેશા બધ કરતા કે “ જ્યાં સુધી તમે અંગ્રેજીને
સાહિત્ય, એગસ્ટ, સન ૧૯૨૮, પૃ. ૪૫.
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૫૩
સારો અભ્યાસ નહિ કરે, ત્યાં સુધી તમારું શ્રેય થનાર નથી; અને તમે પંgછએના વર્ગમાં જ રહેવાના.” આ ચાનક બહુ અસરકારક નિવડી; અને તેઓ બંને સન ૧૮૬૪માં મેટ્રીકયુલેશનની પરીક્ષામાં બેઠા હતા. પ્રથમ વર્ષે નિષ્ફળ જતાં, બીજે વર્ષે ફરી પ્રયત્ન કરી તેમાં સફળતા મેળવી હતી. આવા તેમના દીર્ઘ ઉદ્યોગ અને જે કામ હાથ ધર્યું તેને ખંતપૂર્વક સતત વળગ્યા રહેવાની ટેવથી તેઓ જીવનમાં ફતેહમંદ નિવડ્યા હતા. મેટ્રિકની. પરીક્ષા પાસ કરીને તેમની ઇચ્છા આગળ કેલેજમાં અભ્યાસ કરવાની થઈ હતી, પણ સંજોગવશાત તેમ કરવાનું બની શક્યું નહિ; તેમ છતાં મદ્રાસમાં લિટલ ગે (હાલની પ્રિવિયસ) પરીક્ષા વગર ટર્મ રાખે આપી શકાય છે એવી માહિતી મળતાં લાલશંકર મદ્રાસ જઈને એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.
એવામાં (સન ૧૮૭૧ ) સ્મોલ કોઝ કેટેમાં નાજરની જગો ખાલી પડી અને રા. બા. ગોપાળરાવને એક વિશ્વાસુ માણસ જોઈતો હતે. મહીપતરામની સલાહ અને ભલામણ પરથી એઓએ લાલશંકરને પોતાની પાસે કલાર્કમાં રાખ્યા.
અહિ ઉપરીને એમના કામકાજથી લાલશંકરે પુરતે સંતોષ આપ્યો અને ફુરસદને સમય સબ-જડજની પરીક્ષા આપવા માટે ઘેર આગળ અભ્યાસમાં ગાળ્યો. એમાં એમની મુરાદ બર આવી. હવે એ સબ-જડજની : જગે મેળવવા તેમણે તજવીજ કરવા માંડી.
એમના ઉપરી અધિકારી ગોપાળરાવ હરિ દેશમુખે, એમની સબ-જડજ તરીકે પસંદગી થવા સિફારસ કરતાં, ગવર્નરના પ્રાઈવેટ સેક્રેટરીને જણાવ્યું હતું, કે
x x x I have much pleasure in stating. again that he has been in the service of Government for nearly 9 years, and has been performing the duties of the clerk of the Court for upwards of two years. Considerirg 'that lie would be very use. ful in thie Court I appointed him clerk allowiig him to retain his tutorship in the Gujarat Provincial College ( which was not in any way to interfere with the duties of the clerk ) so that he should not
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૫૪
sustain much loss in his pay. He has however lost: the tutorship in consequence of the abolition of that institntion.
(3) He has passed the 1st examination in Arts. at the Madras University and has qualified himself as a sub-judge by passing the test in March last.
(4) His experience, general knowledge and high .character are such as to make him worthy of promotion.”
(No. 176 of 1873, dated 20th December 1873.)
તે પછી લાલશંકરના ભાગ્યને ઉદય થયો. એમની દિનપ્રતિદિન ચઢતી થતી ચાલી. એક પછી એક ઉચી પાયરીએ તેઓ પહોંચી, એમને દરજો અને અધિકાર વધતાં ગયાં; તે પણ એમણે કદિ દમામ રાખ્યો નહે; તે પછી આડંબરની વાત જ શી ? આપ કમાઈથી લાખની મિત્તે એમણે સંપાદન કરી હતી પણ જીવનભર એમણે સાદાઈ જ સેવી - હતી. એ એમના આત્માની મેટાઈ હતી.
વિદ્યાર્થી અવસ્થા એમણે ગરીબાઈમાં અને મુશ્કેલીમાં ગાળેલી. સ્વાશ્રયથી તેઓ આગળ વધેલા; અને એમના ગુરૂ મહીપતરામે કેળવણી, જ્ઞાનપ્રચાર, સંસાર સુધારે અને પ્રાર્થના સમાજના નવીન વિચાર અને સંસ્કાર તેમના પર પાડેલા. હવે ગુરૂના આદેશને પ્રચાર કરવાની તેમને તક સાંપડી અને અમને નોંધતાં હર્ષ થાય છે કે જે જે સ્થળે નોકરી અંગે એમનું રહેવાનું થયું તે તે સ્થળે એમણે કન્યાશાળા, પુસ્તકાલય, અનાથાશ્રમ અને પ્રાર્થના સમાજ સ્થાપવાના પ્રયત્ન કર્યા હતા, અને એમના તે પ્રયાસ ફળદાયી નિવડયા હતા.
વિરમગામમાં કન્યાશાળા માટે મકાન નહોતું, તે એમણે એક સખી ગૃહસ્થને ઉભો કરી કરાવી આપ્યું હતું. ધંધુકામાં પુસ્તકાલય કઢાવ્યું, પંઢરપુરમાં અનાથાશ્રમ સ્થાપ્યું, અને જ્યાં તેઓ હોય ત્યાં દર રવિવારે પ્રાર્થના સમાજની મિટિંગ ભરાઈને તેમાં ઉપદેશ અપાય જ.
પંઢરપુરમાં હતા તે દરમિયાન ત્યાં મેટે દુકાળ પડેલે તેને દુઃખ નિવારણાર્થે તેમણે એક ફંડ ઉભું કરેલું અને એમના તે સેવાકાર્યની કદર
Page #306
--------------------------------------------------------------------------
________________
૩૫૫ થઈ હતી. એવુંજ કા સંવત્ ૧૯૫૬ માં એમણે અમદાવાદમાં આરસ્યું હતું, તેનું બ્યાન કાંટાવાળાએ નીચે પ્રમાણે આપ્યું છેઃ
“ એક વર્ષે વરસાદની તંગીથી દુકાળના જેવું નીવડયું, ઢારાને માટે ઘાસચારા ન મળે, તેથી આસપાસના ગામનાં લેાકા રાજ સેંકડા દેર અમદાવાદ લઇ આવે, અને જે દામ આવે તે લઇને તેમને વેચી મારે. કેટલીકવાર તા ઢોર કસાઇઓને ત્યાં જવા માંડયાં, એ જોઇને લાલશ કરે તેમને અચાવવા સારૂ સાબરમતી કાંઠે કાચાં છાપરાં ડોકાવીને ત્યાં પુષ્કળ જનાવર રાખ્યાં, તથા તેમને જીવાડવા માટે ઘાસચારા મેળવવા તનતોડ મહેનત લીધી. ધનવાન પાસેથી ઉઘરાણાં કરીને ધન મેળવે, અને કાઈ કાઈ વાર તા તેએ ગાંઠના પૈસા પણ ખરચી નાખે. એ સંસ્થા જેવા માટે મોટા મેટા દેશી અને અંગ્રેજી અમલદારે આવે અને લાલરા કરને ધન્યવાદ આપે; અને સરકારે તે સેવા બદલ તેમને સન ૧૯૦૩ માં સિટેડ્ડીકેટ એફ મેરિટ અક્ષ્ય હતું.”×
""
હિન્દુ વિધવાઓની દુઃખદ સ્થિતિ માટે એએ બહુ દયા ખાતા; અને વિધવાવિવાહના વિચારને પુષ્ટિ મળે એ હેતુથી સને ૧૮૬૬ માં “ વિધવા વિવાડ ” એ નામનું પુસ્તક મરાઠીમાંથી તરજુમેા કરી એમણે ગુજરાતીમાં પ્રસિદ્ધ કર્યું હતું. કોઈપણ વિધવાની વાત એમના કાને આવતાં, એમનું હૃદય દ્રવી ઉઠતું; અને સ્ત્રીઓ માટે એમને ઘણું સન્માન અને પક્ષપાત હતા.
પંઢરપુરમાં હતા તે સમયે માટે પરાઢિયે ફરવા નિકળેલા ત્યાં એમના પગને કઇંક અથડાયું અને તપાસતાં તે તુરતનું જન્મેલું બાળક માલુમ પડયું. એ બનાવે એમના હૃદયને હચમચાવી મૂક્યું અને એમને લાગ્યું કે આ સ્થાન જાત્રાનું હાઇને, અહિં આવા પ્રસંગો ઝાઝા બનવાના સંભવ છે; તેથી એમણે ત્યાં એક અનાથાશ્રમ કાઢવાનો નિશ્ચય કર્યો અને તે અમલમાં મૂકાયા. આજે મુંબાઈ ઇલાકામાં એ સંસ્થા જુદા જુદા અનાથાશ્રમામાં મુખ્ય સ્થાન લેછે અને તેનું નામ દેશપરદેશમાં જાણીતું છે. એમના એ કાયના ખ્યાલ આવવા સર નારાયણ ચંદાવરકર લાલશ કરી મૃત્યુ નોંધમાં લખે છે,
46
Every Saturday evening, after his Court work, he used to leave for Bombay, arrive here on Sunday, go about among the Shetias, represent to
* સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, રૃ, ૫૧.
Page #307
--------------------------------------------------------------------------
________________
૧૫૬
them the immediate necessity of establishing an orphanage at Pandharpur, collect money, and leave Bombay for Pandharpur on Sunday night. It was on one of such occasions of his visit to Bombay that I was introduced to Lalshankar by the late: Hon. Mr. Morarji Gokaldas, said Mr. Morarji to me: * Lalshankar has all the fire of Shankar. His enthusiasm and earnestness know no bounds. While others spend time in talking and preaching against evil, he takes the evil in hand and fight it and enjoys the fight ! ''
"6
એમની એ પરાપકારી વૃત્તિ અને તટસ્થ તેમજ નિષ્પક્ષપાત રીતે ન્યાય આપવાની રીતિના કારણે દક્ષિણમાં એમની કીતિ “ દેવ મુનસીક્ ’ તરીકે પ્રસરેલી હતી.
સન ૧૮૯૧ પછી એમનું અમદાવાદમાં સ્થાયી રહેવાનું થયું. સન ૧૯૦૩ માં સ્માલ કાઝ કાના જડજના એદ્દા પરથી રૂ. ૪૦૦ નું! માસિક પેન્શન મેળવીને તેએ નિવ્રુત્ત થયા અને સન ૧૯૧૨ માં ૧૯ મી. કટાભરના રાજ એમનું અવસાન થયું. એ લગભગ આવીસ તેવીસ વર્ષના ગાળામાં, અમદાવાદ જે એમની જાહેર પ્રવૃત્તિનું પ્રથમથી ક્ષેત્ર હતું, ત્યાં એવી એક પણ હિલચાલ નહિ થઈ હોય જેમાં લાલશ કરના હિસ્સા નહિ હાય, એવી કાઇ સાનિક સંસ્થા નહિ હોય, જેમાં એમને સીધા કે આડકતરા સંબંધ નહિ હાય. તે એક સરકારી અમલદાર હાવા છતાં લાકનેતા તરીકે એમણે જનતાની પ્રીતિ અને સરકારના વિશ્વાસ સંપાદન કર્યાં હતાં અને સરકાર તેમજ પ્રજા ઉભય વચ્ચે જાહેર કામકાજના પ્રસંગે એક મધ્યસ્થ તરીકે એમની મદદ બહુ ઉપયોગી થઈ પડતી હતી. અમદાવાદમાં એમનું આવી વસવાનું થયું એવામાં મહીપતરામનું એકાએક કોલેરાના ભાગ થઇ પડી મૃત્યુ થયું; અને એમના એ ગુરૂની સ સાતિક પ્રવૃત્તિએ ભાર એમના શિષ્ય લાલશંકર પર આવી પડયેા. તે સઘળી જવાબદારી એમણે એવી સરસ રીતે અદા કરી, જેથી એમના ગુરૂની પેઠે એક સમથ કાર્ય કર્તો અને આગેવાન સુધારક
↑ Indian Scia! Reformer, 27th October 1912.
Page #308
--------------------------------------------------------------------------
________________
૨પ૭
તરીકે એમની ખ્યાતિ ચોતરફ દેશમાં પ્રસરી રહી; અને સન ૧૯૦૭ માં સુરતમાં અખિલ ભારતવષય સમાજ સુધારા પરિષદ મળી તેમાં પ્રમુખપદે નીમી, પ્રજાએ એમને યોગ્ય માન આપ્યું હતું.
મહીપતરામના અચાનક અવસાનથી સેસાઈકીને ઍનરરી સેક્રેટરીની જગો ખાલી પડતાં, મેનેજીંગ કમિટીએ લાલશંકરને એ પદે નીમીને એમની શક્તિમાં પરમ વિશ્વાસ દર્શાવ્યો હતે. એમના બંને શુભેચ્છાએ–ગપાળરાવ હરિ દેશમુખ અને રા. સા. મહીપતરામ–સોસાઈટીની અગાઉ ઉત્તમ પ્રકારે સેવા કરી હતી. લાલશંકર પણ સોસાઈટીનીના કામકાજમાં એટલા રચ્યાપચ્યા રહેતા કે સોસાઇટી એમના જીવનનું એક અંગ બની રહી હતી; અને એમના પરિચયમાં આવનાર સૈ કેઈને સેસાઇટીનું સ્મરણ થતાં, લાલશંકરની છબી તેમની સમક્ષ આવી ઉભી રહેતી જણાતી; એ ગાઢ સંબંધ એમની અને સોસાઈટી વચ્ચે જામ્યો હતો.
સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે આશરે ૨૧ વર્ષ એમણે તેની સેવા કરી એ સમયમાં સેસાઇટીની પ્રગતિ લાલશંકરે અનેક પ્રકારે સાધી હતી. સંસાઈટના આજીવન સભાસદો વધારવામાં એમણે કંઈ કમીના રાખી નહોતી. એ પ્રમાણે ટ્રસ્ટફડે મોટી સંખ્યામાં મેળવ્યાં હતાં. બ્રહ્મચારીની વાડીનું ટ્રસ્ટ પણ એમના પ્રયત્નથી સોસાઈટીને સપાયું હતું. સોસાઇટીનું ભંડોળ પણ એમણે પુષ્કળ વધાયું હતું. અમને બરાબર યાદ છે કે સન ૧૯૧૦ સરવૈયામાં સોસાઈટીની રોકડ મૂડી રૂપિયા એક લાખની જોઈને લાલશંકરને બહુ સંતોષ થયો હતે. વળી એમના વહિવટ દરમિયાન પુસ્તક પ્રકાશનનું કાર્ય થોડું થયું નહોતું. લગભગ ૧૪૪ પુસ્તક પ્રસિદ્ધ થયાં હતાં, તેમાંના ૧૨૭ ની નોંધ પ્રકરણ ૧૦ માં કરવામાં આવી છે.
તેને યથાસ્થિત ખ્યાલ આવવા એક પત્રક તૈયાર કર્યું છે, તે સ્વતઃ બોલી ઉઠશે
Page #309
--------------------------------------------------------------------------
________________
સન ૧૮૯૧ માં: તેઓ ઍનરરી
સેક્રેટરી નિમાયા ત્યારે સાઇટની મિલકત " રૂ. આ પા.
૨. આ, પા. પર,૪૭૩–૮– રોકડ ૪૧૨૮૮-૪-૫ જગમ ૮૩૭૫-૨સ્થાવર ૨૮૧૦–૧-૭
સન ૧૯૧૨ માં સોસાઈટીની મિલકત રૂ. આ. પા.
૨, આ. ૫. ૧૭૦, ૭૦-૭ –૨ રોકડા ૧૦૦ ૩૨૫-૮-૮ જગમ ૪૯૧૪૬-૧૧-૬ સ્થાવર ૨૦૮૯૮-૩-૦
૫૨,૪૭૩-૮-૬, રસ્ટ ફેડે: ૨૦ :
મૂડી રૂ. ૭૨૮૭૫-૦
રૂ, આ, પા, ૩૬૭૦ ૦–-૦ ૧૭૭૮૨ ૦–-૦
છે ૪
પુસ્તકો માટે મિશ્ર ઉદ્દેશ છે ઇનામ, ઓલરશીપ વગેરે ,, લાઈબ્રેરી
૧૨૩૩૨–૦-–૦.
૧૭૦,૩૭૨–૭-૨ ટ્રસ્ટ ફંડ: ૮૨, મૂડી રૂ. ૨૩૨૨૨૯-૦-૦
૨. આ. પા, પુસ્તક માટે ૧૧
૪૪૯૩૦-૩-૦ મિશ્ર ઉદ્દેશ , ૪
૧૭૭૮૨–૦-૦ ઈનામ, લર- શીપ વગેરે , ૬૧
૧૪૯૭૨૩–૯–૦ લાઇબ્રેરી છે કે
૧૮૯૨૪––૦
૨૩૧,૩૨૯–૮–૦ લાઇફ મેમ્બરેઃ ૫૮૩ રજીસ્ટર લાઈબ્રેરીઓ: ૧૨૭
નવાં પુસ્તક : ૨૫૫
૧ .
૭૨૮૭૫-૦–૦ લાઈફ મેમ્બરો: ૧૪૩
નવાં પુસ્તકે : ૧૧૧
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૫૦ સોસાઈટીની આર્થિક સ્થિતિ સુધારવા તેઓ સતત પ્રયત્ન કરતા; અને એ લાભ મેળવવાના લોભથી સાઈટીની કેટલીક સરકારી લોન મુંબાઈને એક જાણીતા શેરદલાલદ્વારા વેચવા સારૂ એમણે મોકલી આપી હતી. એ દલાલ ભાંગતાં, સદરહુ લોનની રકમ જોખમમાં આવી પડી હતી અને તે કાર્ય માટે લાલશંકર પર કેટલાક અઘટિત આક્ષેપ એમના વિરોધીઓએ ક્યાં હતા. પણ આખરે એ રકમ મળી ગઈ હતી. આ બનાવ બન્યા પછી સોસાઈટીના નિયમોમાં ઉમેરે કરવામાં આવ્યો હતો, કે સાઈટીની લોન, ડિબેન્ચર, શેરે વગેરેની ખરીદી, વેચાણ વગેરેનું કામકાજ મુંબાઈ બેન્કદ્વારા કરવું.
સાહિત્યને એઓ જીવન વ્યવહાર અને જીવનની ઉપયોગિતાની દૃષ્ટિએ અવલોકતા; ઉપયોગિતાવાદ પ્રતિ એમનું વલણ વિશેષ રહેતું અને વિકટરિયન યુગની રીતિનીતિ અને વિચારની છાયાથી એમનું માનસ રંગાયેલું રહેતું હતું, પરંતુ કેળવણુના પ્રશ્નોમાં એમને વધુ રસ પડતો હતે.
એ કારણે સોસાઈટીનાં પ્રકાશમાં શુદ્ધ સાહિત્યની દૃષ્ટિ કરતાં, તે લોકપયેગી થાય એ વિચારને વિશેષ મહત્વ મળતું હતું અને નવું સાહિત્ય સજન આજ્ઞા કરેથી કે પૈસા આપેથી ન જ ઉદભવે એ સ્પષ્ટ છે. તેમાં વળી એમની પાસે કામ કરનાર આસિ. સેક્રેટરીઓ વારંવાર બદલાતા રહેવાથી અને સાવ કરકસરથી સોસાઈટીને વહિવટ કરવા જતાં, તેની સાહિત્ય પ્રવૃત્તિ આપણે ઇચ્છીએ તેવી ખીલી શકી નહોતી. પણ તેઓ એ માટે કહેતા કે કેવાં પુસ્તક રચાવવાં એ નકકી કરવાનું કાર્ય સાક્ષનું છે; અને તે કાર્યો માટે એમની સૂચનાથી પ્રો. આનંદશંકર ધ્રુવ, રા. રમણભાઈ અને રા. કમળાશંકર એ ત્રણ વિદ્વાનોની કમિટી નિમવામાં આવી હતી. તે પછી એવી બુક-કમિટી દ્વારા સોસાઈટીએ લખાવવાનાં નવાં પુસ્તકોની યાદી તૈયાર થાય છે.
: ટ્રેનિંગ કોલેજમાં તેઓ ભણતા હતા ત્યારથી ડુંઘણું લખવાને એમને શોખ હતો. “ગુજરાત શાળાપત્ર' માં અને બુદ્ધિપ્રકાશ' માં લખેલા એમના કેટલાક લેખે મળે છે અને એમના ગ્રંથ વિષે એટલું કહેવું જોઈએ કે તે સર્વ પાઠય પુસ્તકની ખોટ પૂરી પાડવાની દૃષ્ટિએ જાયાં હતાં.
સ્વર્ગસ્થ કાંટાવાળા એ ગ્રંથપ્રવૃત્તિના સંબંધમાં જણાવે છે, કે“સન ૧૮૬૪-૬૫ ની સાલથી અમે કંઈ ગ્રંથ લખવાને વિચાર કર્યો. પ્રથમ અમે બંનેએ મળીને નિરખ સંબંધીના એક મરાઠી નાના પુસ્તકનું ભાષાંતર કર્યું, તે ગુ. વ. સોસાઈટીએ છપાવ્યું હતું. તે પછી વિધવા વિવાહ નામક મરાઠી ગ્રંથને તરજુમો ભાઈ લાલશંકરે કર્યો, તેમાં
Page #311
--------------------------------------------------------------------------
________________
હું ડેક જ ભાગ લઈ શક હતા. એ પછી ભાઈ લાલશંકરે ભૂતળવિદ્યા, મેં હિંદુસ્તાનની ભૂગોળ, અને અમારા મિત્ર વિઠ્ઠલદાસે મુંબઈ ઈલાકાની ભૂગોળ લખી, આગળ જતાં ભાઇ લાલશંકરે અને મેં સંયુક્ત કર્તા તરીકે ગુજરાતી ભાષાનું મોટું વ્યાકરણ અને મોટું ગણિત એ બે શાળોપયોગી ગ્રંથ પ્રકટ કર્યા. વ્યાકરણ માટે મુંબઈ સરકારે એક ઠરાવ બહાર પાડી અમને શાબાશી આપી હતી. ગણિત માટે પ્રોફેસર છએ અભિપ્રાય આ હતું કે તે તેમના પિતાના મરાઠી ગ્રંથ કરતાં ચઢીઆત છે. અમારા બંનેની ભાષા એવી હતી કે કણે કો ભાગ લખ્યો હશે એ જણાઈ ન આવે. એ પછી ભાઈ લાલશંકરે નાનું ગણિત બહાર પાડયું તે અદ્યાપિ સુધી પાઠ્ય પુસ્તક તરીકે ચાલે છે.”
ઘણાં વર્ષો સુધી તેઓ સરકારી બુક-કમિટીના સભાસદ હતા; તેને અંગે અનેક પ્રકારનાં પાઠ્ય પુસ્તકો તપાસવાનું એમને પ્રાપ્ત થતું હતું.. એક વખતે બુક -કમિટીમાં પાઠય પુસ્તક તરીકે વંચાતાં ત્રણ વ્યાકરણ હેપ, મહીપતરામ અને ટેલર કૃત-ના ગુણદોષ વિષે ચર્ચા થઈ હતી અને ત્રણ પૈકીનું એક પૂરૂં સંતોષકારક કમિટીને જણાયું નહોતું. એ ચર્ચા લક્ષમાં લઈને એક સારા વ્યાકરણની ઉણપ પૂરી પાડવા એમણે કાંટાવાળા સાથે ગુજરાતી વ્યાકરણ રચ્યું હતું, અને તે વિષે બુક કમિટીના એક સભ્ય મી. બેન્ટલી (Bently) ને નીચે મુજબ અભિપ્રાય મળી આવે છેઃ
“There are many good things in this new Grammer. The language is generally simple and the definition clear; the subject of analysis is well-treated and nothing could be better than the directions as to how to teach Grammer.” [ 2nd May 1883.):
એ પ્રમાણે ભોગીલાલ લિખિત લેખાવલિને પ્રશ્ન બુક-કમિટી સમક્ષ. ઉપસ્થિત થયે હતો અને તે ખામીભરી અને અધુરી જણાયાથી લાલશંકરે એ વિષય પર નવું પુસ્તક લખી આપવાનું સ્વીકાર્યું હતું, અને તે એમના તરફથી તૈયાર થઈ મળતાં, કેળવણી ખાતાએ પ્રસિદ્ધ કર્યું હતું.
અભિપ્રાય અર્થે જે પુસ્તકે તેમને મળતાં તે બહુ ઝીણવટથી વાંચી જતા તેનું એક ઉદાહરણ આપીશું. તેઓ વીરમગામમાં સબ જાજ" હતા તે વખતે ગુજરાતી ભૂગોળનું પુસ્તક તેમની પાસે તપાસવા માટે ગયું હતું. એમાં તેમને વીરમગામ તાલુકાની કેટલીક વિગતો ભૂલભરેલી. અને ખોટી જણાઈ; તે પરથી એમણે કમિટીને જણાવ્યું હતું કે --
કે સાહિત્ય, ઓગષ્ટ, સન ૧૯૨૮, પૃ. ૪૫૫.
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૧
With referen
letter no 268 of 25% Decembe kaste
opinine
Comwitte
I beg to exfren my The points racked by your as regards the Eujarati orthography the principles fixed to determine the Eujarati orthography; a unstrictionable.
are sound
words like.
Cu The
masal sound in
viere, sisal, Trans, wise should he Anaswar. represented by
(2) there should be no riche or letter to represent the partial "h" in. words like onsors, will, no, wimi nisu structible (51)
3). No silen should be introduced. epresent partial" in word, ઘર ખાનદા કેટલા, પ્રાણ, નાગકે (Principe, (4). Words referred to in this clare. should be written as I hey, ivy, primible 111, & the above clanci (3)
te
a
(5).
254
લાલશંકર ઉમિયાશંકરના હસ્તાક્ષર.
Page #313
--------------------------------------------------------------------------
________________
૧૬૨
"What I have stated above is all in my personal knowledge. There may be similar mistakes with regard to other parts. I therefore suggest that the book should be sent to all local officers in Gujarat to ascertain whether the information given is correct and whether any changes or additions are required to be made therein."
[ July 1889. ]
દલપતરામ સંપાદિત કાવ્યદોહનમાં અને કવિ નર્મદાશંકરના નગદ્યમાં કાપ૩પ અને ફેરફાર અને સુધારા વધારા કરવા સારૂ આપણે મહીપતરામને દોષ દઇએ છીએ; પણ ખરું કહીએ તો તે માટે સરકારી કેળવણી ખાતું જવાબદાર છે. સન ૧૮૭૩ માં પાઠય પુસ્તકાની સુધારણાના પ્રશ્ન વિચારવા પુનામાં એક કમિટી નિમાઈ હતી તેણે પાય પુસ્તકામાંથી ધર્મની ખાટી માન્યતાએ, દેવદેવાદિમાં અંધશ્રદ્ધા અને અજ્ઞાનતામૂળક અને ભ્રમજનક, રીતિનીતિનાં વર્ણન અને વિવેચના કાઢી નાખવા આગ્રહ કર્યાં હતા; અને એ અભિપ્રાયનું પ્રતિપાદન કરતાં જણાવ્યું હતું, કેઃ—
"let no corrupt communication proceed out of your mouth is a precept which can stand independently of its divine source and should rule in the interests of morality no less than in those of religion;” અને છેવટ એમ ઠરાવ્યું હતું, કે
×× "lead to the exclusion from a sanctioned' school course of all direct dogmatic teaching, such as that of metaphysics, fatalism etc., which is to be found in the કાવ્યદોહન.
""
એ કાવ્યદોહન કેટલા બધા લેાકાદર પામ્યું હતું અને સા કાએ તેની તારીફ કરી હતી અને કેળવણી ખાતાએ જ તેને ઉત્તેજન આપ્યું હતું તે સહુ આપણે પ્રથમ ભાગમાં જોયું છે; પરન્તુ બુક-કમિટીમાં તે પછીથી ક્રિશ્ચિયનધર્મી વાતાવરણનું પ્રાબલ્ય જામતાં ઉપરાક્ત વલણ અખત્યાર થયું હતું એમ અમારૂં માનવું છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૬૩ પુક-કમિટીએ પ્રેમાનંદ રચિત રણયજ્ઞ નામનું કાવ્ય, જે કાંટાવાળાએ સંપાદન કરી છપાવ્યું હતું, તે એક પાઠ્ય પુસ્તક તરીકે મંજુર કર્યું હતું, પણ કેળવણું ખાતાએ સન ૧૮૭૩ ની પૂના બુક કમિટીએ જે નિયમો મંજુર કર્યા છે તેના વિરુદ્ધનું કેટલુંક લખાણ એમાં આવે છે તેથી તે સ્વીકારાય એમ નથી એવું કારણ આપી તેને મંજુરી આપી નહોતી.
આ પરથી લાલશંકરે મંજુર થયેલું કાવ્યદેહન અને પ્રસ્તુત , “રણયજ્ઞ” માંથી સામસામા ઉતારા ટાંકી ખાતાની દલીલનું ખંડન કર્યું હતું પણ એ ચર્ચાનું પછી શું પરિણામ આવ્યું તે અમારી જાણમાં નથી; પરન્ત પાઠય પુસ્તકે મંજુર કરવામાં કેળવણી ખાતાનું ઉપરનું દૃષ્ટિબિન્દુ ખોટું અને એકપક્ષી હતું એ તે સ્પષ્ટ દેખાઈ આવે છે.
કેળવણીને વિષયમાં એમને અત્યંત રસ હોતે, એ બિના અમે ઉપર નોંધી છે; અને સરકાર પણ એક કેળવણીના નિષ્ણાત તરીકે એમના અભિપ્રાય વખતે વખત પૂછતી હતી. ગ્રામ્ય શાળાઓને પ્રશ્ન લાંબી મુદતથી ચર્ચાય છે; અને હજુ એ પ્રશ્નને છેવટ નિર્ણય આવ્યો નથી. સન ૧૮૮૫ માં એમને અભિપ્રાય એજ્યુકેશનલ ઈન્સ્પેકટરે પૂછેલે ત્યારે છથી બાર વર્ષનો અભ્યાસક્રમ રાખી, ચોથા અને પાંચમાં ધોરણમાં રાજવહિવટને એટલે કે ગામના, તાલુકાના અને જીલ્લાના અમલદારે કણ કણ છે અને તેમનું શું શું કર્તવ્ય છે એ વિષયનું જ્ઞાન આપવાનું એમણે સૂચવ્યું ‘તું.
હંટર કમિશનને રીપેર્ટ પ્રસિદ્ધ થયા પછી તે વિષે વિચાર કરવા પૂનામાં સન ૧૮૮૫ માં એક કોન્ફરન્સ મળી હતી, તેમાં ચર્ચાવાના મુદ્દાઓ વિષે જુદા જુદા વિભાગના એજ્યુકેશનલ ઇન્સ્પેકટરે સ્થાનિક ગૃહસ્થોના અભિપ્રાય મેળવવા પત્ર લખેલા, એવા એક પત્રનો જવાબ લાલશંકરે લખેલે અને તેમાં એમણે મેટ્રીક્યુલેશનની પરીક્ષામાં ગુજરાતી વિષય ફરજિયાત કરવા તેમ યુનિવર્સિટીની પરીક્ષામાં ગુજરાતીમાં એક પ્રશ્નપત્ર આપવું જોઈએ એ અભિપ્રાય દર્શાવ્યો હત; અને ગુજરાતીમાં પાઠય પુસ્તકના અભાવની દલીલનો રદીઓ આપતાં જણાવ્યું હતું કે બેંડ ઑફ એજ્યુકેશનના સમયમાં ટ્રીનેમેટરી, યુકિલડ, ખગોળ, યંત્રશાસ્ત્ર વગેરે શાસ્ત્રીય વિષયનાં પુસ્તક ગુજરાતીમાં લખાયાં હતાં, તે પ્રમાણે નવાં પુસ્તકોની માગણું થતાં, જે તે પુસ્તકે તુરત તૈયાર થશે; અને એ દલિલમાં વજુદ રહેલું છે, એ આપણે સૈા અનુભવથી જાણીએ છીએ..
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૪ સન ૧૮૯૮ માં અમદાવાદમાં કેળવણીના પ્રશ્નો વિષે વિચાર વિનિમય અર્થે એક કોન્ફરન્સ ભરવામાં આવી હતી તેમાં લાલશંકરે બે નિબંધ વાંચ્યા હતા; તેમને એક આપણા પ્રાંતમાં સ્ત્રી કેળવણીના પ્રચાર વિષે હતે. તેમાં કન્યાશાળાઓમાં નીતિના શિક્ષણપર ભાર મૂકતાં એમણે કહ્યું હતું, કે
“Such religious and moral instruction is particularly necessary in Girls' Schools for the purpose of healthy home education. In the formation of character of boys much depends upon the mothers. If girls receive proper religious and moral instruction, then only can we expect proper religious instruction at home.”
કન્યાશાળા માટે “શિક્ષા વચનનું” નું પુસ્તક જવામાં એમનો પ્રસ્તુત આશય જ કારણભૂત હતો.
એમણે આપણા દેશનો ઉદ્ધાર કેળવણીમાં, ખસુસ કરીને સ્ત્રી કેળવણીમાં, જિયો હતે. તેથી સ્ત્રી કેળવણીની કોઈપણ હિલચાલને તેઓ મદદ કે ઉત્તેજન આપવાનું ચૂકતા નહિ. એ વિષે કાંટાવાળા જણાવે છે,
“ભાઈ લાલશંકર જેમ દયાળુ વૃત્તિના હોઈ અનાથ બાળકને વિધવા તથા સ્ત્રીઓને માટે ઘણું કરતા, તેમ તેમને સ્ત્રી કેળવણીને માટે એટલે શેખ હતો કે વડોદરાની મીલમાં જે ૫૦ શેર ભર્યા તેમાંથી ૩૫ શેર અને ત્રણ આની કમિશનમાંથી એક આની કમિશન સ્ત્રી કેળવણીના કામમાં દીવાળી ભાભીને નામે જે ઉત્પન્ન આવે તે વાપરવાની યોજના રાખી હતી.” | લાલશંકર મહિલા પાઠશાળા અને સૈ. દિવાળીબાઈ કન્યાશાળા, એ અમદાવાદની સ્ત્રી કેળવણીની મોટી સંસ્થાઓ જોઈને કોઈપણ કબૂલ કરશે કે એ સંસ્થાઓ બહુ સ્તુત્ય અને સંગીન કાર્ય કરી રહેલા છે; અને તે જાણુને સ્વર્ગસ્થને આત્મા જરૂર પ્રસન્ન થાય.
સોસાઈટીને એમણે અન્ય રીતે ફંડે મેળવી આપીને અને સભાસદ કરીને સમૃદ્ધ અને આબાદ કરી હતી, તેમ તેમના તરફથી ભારે રકમ કેળવણીના કાર્યો માટે અપાયેલી છે. એમની જિંદગીનો વિમો રૂ. ૧૦,૦૦૦) ને એમણે સાઈટીના નામ પર ચઢાવી આપ્યો હતો; અને તેનું વ્યાજ
સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૩૦
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૬૫
સા. દિવાળોબાઇ કન્યાશાળાના નિભાવમાં ખર્ચાય છે. આજે સાસાઇટીના ચાપડે એમનાં અને એમની પત્નીના નામનાં ૫ ટ્રસ્ટ ફંડા રૂ. ૧,૨૭,૫૨૦) નાં જમે છે, તે એમનું સોસાઈટી માટેનું મમત્વ તેમ કેળવણી; તેમાંય સ્ત્રી કેળવણી માટેને પ્રેમ વ્યક્ત કરે છે.
એમણે જેમ ધન મેળવી જાણ્યું તેમ પરોપકાર અને કેળવણીના કામાં તે વાપરીને તેએ આપણને એક પદાર્થોપાઠ શિખવતા ગયા છે, તે એમના હૃદયની ઉદારતા બતાવે છે. તેઓ, ખરે, ગુજરાતના, ખાસ કરીને અમદાવાદના અને વિશેષે કરીને ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના એક સમ ભાગ્ય નિર્માતા હતા. ધન્ય હેા એ મહાપુરૂષને *
* એમના જીવન વિષે વધુ માહિતી માટે જુએ બુદ્ધિપ્રકાશ ઓકટોબર, સન ૧૯૧૨ અને ઓકટોબર, સન ૧૯૧૭,
Page #317
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૦
બ્રહ્મચારીની વાડી અમદાવાદ ડિસ્ટ્રીકટના મહેરબાન ઈન્ટ જજ સાહેબની કેર્ટના સન ૧૮૯૨ ના મુકરદમાં નંબર ૨૩ ના હુકમનામાની રૂએ બ્રહ્મચારીની. વાડીને નામે ઓળખાતી મિલકતનો વહીવટ ટ્રસ્ટી દ્વારા થાય છે. આ વાડીના પહેલા ટ્રસ્ટી તરીકે કેટ તરફથી રા.રા. કેશવલાલ હર્ષદરાય ધવને નીમવામાં આવ્યા હતા. તેમની બદલી ભૂજ થવાથી તેમણે રાજીનામું આપ્યું ત્યારે સદરહુ હુકમનામાની કલમ ૬ ની પેટા કલમ ૨ ને અનુસરીને
સાઈટીએ રા. રા. રેવાશંકર અંબારામ ભટ્ટને નીમ્યા છે. આ વાડીને વાર્ષિક હિસાબ સાઈટીના રિપોર્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે, અને સન ૧૯૦૬ આખર સુધીને હિસાબ દ્રષ્ટીએ મહેરબાન ઈન્ટ જડજ સાહેબની કોર્ટમાં રજુ કર્યો છે, અને તે કેર્ટે મંજુર કર્યો છે. સન ૧૯૦૭ ને ટ્રસ્ટી તરફથી આવેલો હિસાબ આ રિપોર્ટમાં આગળ આપવામાં આવ્યો છે. આ વાડીમાં એક સંસ્કૃત લાયબ્રેરી તા. ૧૮-૧૨-૧૯૦૭ ના. રેજ ઓનરેબલ ડેકટર રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરના હાથે ખુલ્લી મુકવામાં આવી છે; અને તેમાં હિંદુ ધર્મ, તત્વજ્ઞાન તથા વિદ્યા વગેરેનાં લખેલા તેમજ છાપેલાં પુસ્તક નંગ ૧૫૩ કીંમત રૂ. ૫૭૧-૭-૦ નાં છે. આ લાઈબ્રેરી માટે રૂ. ૨૫) ની કિંમતનું એક કબાટ તથા હસ્તલિખિત પુસ્તક નંગ ૪૩ તથા છાપેલાં નંગ ૬ મળી નંગ ૪૯ કીંમત રૂ. ૨૦૦-૦-૦ નાં મહૂમ વૈદ્ય હરિલાલ અચરતલાલના ટ્રસ્ટીઓ તરફથી બક્ષીસ મળ્યાં છે. તેમજ પુનાને આનંદાશ્રમ તરફથી છાપેલાં સંસ્કૃત પુસ્તકો નંગ ૧૭ રૂ. ૬–૯–૦ ની કીંમતનાં તથા
નરેબલ મિ. ગોકળદાસ કહાનદાસ પારેખ તરફથી આનંદાશ્રમ તરફથી છપાયેલાં પુસ્તકે નંગ ૪૩ રૂ. ૧૬૮-૭-૦નાં બક્ષીસ આવ્યાં છે. આ સર્વે ગૃહસ્થાને આ દેણગી માટે ઉપકાર માનવામાં આવે છે. હિંદુ ધર્મ, તત્વ જ્ઞાન, હુન્નર, વિદ્યા, અને બ્રહ્મચર્યને વિષયો ઉપર ભાષણ આપવા, વિદ્યાર્થીઓને ભણાવવા, તથા લાયબ્રેરીની દેખરેખ રાખવા સારૂ એક શાસ્ત્રી રાખવામાં આવ્યા છે. વાડીમાં એક બ્રહ્મચારી રહે છે, તે હિંદુ ધર્મ–તત્વજ્ઞાનને અભ્યાસ કરે છે. સદરહુ વિષય ઉપર ભાષણ આપવાની સેઇ થવા માટે આ વાડીની કેટલીક પડતર જમીન શ્રી દેશી નાટક
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૩૭
સમાજના માલીકને નાટકશાળા બાંધવા સારૂ પટાથી ભાડે આપવામાં આવી છે. તેમની સાથે એવી સમજુત છે કે સદરહુ વિષયા ઉપર ભાષણ્ણા આપવા સારૂ તેમણે તે નાટકતુ વાપરવા આપવું. આ સમજુતી પ્રમાણે પ્રસંગોપાત હિંદુ ધર્મ, તત્વ જ્ઞાન, અને વિદ્યા હુન્નર સંબંધી ભાષણે આપવાના કામમાં સદરહુ નાટકગૃહ વપરાય છે. આ વમાં આવાં ભાષણા તથા મેળાવડા માટે આ નાટકશાળા પાંચ વખત અપાઇ હતી.×
કોર્ટનું હુકમનામું
IN THE COURT OF THE JOINT JUDGE AT AHMEDABAD.
Civil Suit No. 23 of 1892.
Pleaders Messrs, Lakshmishanker D.
prasanilry. /
Messrs Gopaldas B. Balvatnrai G,
Mulchand A.
Manishanker G.
1 Brhahmachari Ramanand Bhramanand.
2 Brahamachari Hari Harinand.. AGAINST.
same Society,
1 Chamanlal Madhavlal.
2 Mahipatram Acharatlal.
CLAIM Rs. 260/
1. The parties agree (1) that Mr. Keshavlal
Harsadrai Dhruva B. A. Sanskrit Teacher in the Training College should be appointed trustee.
2. That if he refuses or after his acceptance, the post is vacated for any lawful reason, and also after his decease, the Gujarat Vernacular Society
should appoint a Trustee.
3. In future also vacancies to be filled up by
Plffs,
pefats.
* ગુ. વ. સેાને વાર્ષિક રીપેર્ટ સન ૧૯૦૬,
Page #319
--------------------------------------------------------------------------
________________
:: 25
4. The trustee should render his account to the said society and the society should publish an abstract of it in its journal with its annual report or otherwise as it thinks fit.
5. The trustee shall appoint at least one Bramachari to perform the necessary services in the temple and to render hospitality to travelling Brahmacharis coming to the Dharamshala as far as the funds allotted by the trustee under the control of the society admit.
6. The trustee should take measures to increase the income of the institution by building better rooms or otherwise in:proving the property and by sending out Brahmacharis to collect subscriptions. Ramanand for this latter purpose should employ Brahmanand Piff, so long as he finds him useful and is satisfied with his conduct, and should allow him a room.
7. The trustee, should as soon as funds permit, build a Lecture-Hall ( with necessary conveniences ) which should be specially available for lectures on the Hindu religion, philosophy, science, arts and literature-and on Brahamcharya in particular. It should also be lent for discussions or discourses likely to have an educative effect or to conduce to the good of society. If the funds permit, a school may also be built.
8. The trustee should set apart at least five rooms for students of the Hindu religion and philosophy and should as soon as funds permit, provide for their food and instruction as well as for general
Page #320
--------------------------------------------------------------------------
________________
25€ lectures to the public-preference to be given to Brahmacharis.
9. The gate leading to the quarter inhabited by prostitutes in the wadi near Piramashahs' Roza should be closed and arrangements should be made to open a gate on a side leading to more respect. able quarters.
10. The said society to determine to what use the wadi near the Bridge, should be put.
11. The said Society is also empowered with the permission of this Court to make any alterations in the above scheme which experience may show to be necessary provided that a Brahmachari shall always be kept for the temple services.
12. The trustee shall on Jeshta Shud 8 and Phalguna wad 8, feed Brahmacharis or distribute prizes to successful students of Sanskrit or to do both these things and should spend at least 30 Rs., a year for these purposes. He may also in Shravan and Shivratri, sanction what he considers reasonable for special worship in the temple. This sum should not exceed 10 Rs., in the aggregate per annum.
13. The trustee or the Society shall hold the property for the purposes mentioned in this scheme and shall have no power to sell, mortgage or otherwise alienate the property.
14. Nothing in this scheme shall preclude the trustee or the Society from referring any point of difficulty to the Court under the general law of Trusts.
15. The Dests agree to hand over all the immoveable property mentioned in the plaint with its appendages and the moveable property belonging
Page #321
--------------------------------------------------------------------------
________________
200
to the estate to-gether with the sum of Rs. 201-0-0 with interest up to date according to their accounts and on their handing over the said property they shall stand discharged from any further liability as trustees.
16. The taxed costs of the parties to be paid out of the estate. The parties agree that a decree may be passed in accordance with the above clauses. :(H1) Hilua 14 04312AL1L 24. &!. Ha.
Sa. Laxmishanker Devshanker. . Sd. Mulchand A. Shah. Sd. Pranshanker Narotamdas (2481) 21H01 GALU 71644812218h. Dist. Pleader for G. Plffs.
JUDGMENT. After the case was argued the parties agreed to certain terms suggested partly by them and partly by the Court which have been separately recorded. Decree to be passed accordingly, 7-11-93.
Sdl. Dayaram Gidumal.
Joint-Judge. Mr. Keshavlal and the Society have been asked if they consent. They consent and the decree may now be framed. Their consent should be men. tioned in it. 30-11-93.
Sal Dayaram Gidumal.
Joint-Judge. Ramanand Piff, is only alive and thcugh duly served with a notice, is absent.
As the case of keeping the gate closed no longer exists, it may be opened as prayed for.
Sd/. S. Padamji.
Joint-Judge.
15-1-08
Page #322
--------------------------------------------------------------------------
________________
-પરિશિષ્ટ-૧૧ સાસાઇટીના આસિ. સેક્રેટરી
[ કવિ દલપનરામના નિવૃત્ત થયા પછી નવા આસિ. સેક્રેટરી નિમાતા કેટલેાક સમય વીતી ગયેા હતેા. ત્યારબાદ એક આસિ. સેક્રેટરી રાજીનામું આપીને જાય અને નવા તેનુ સ્થાન લે એ વચગાળામાં કામચલાઉ નિમણુંક અનેકવાર થઇ હતી. તેથી પ્રસ્તુત યાદીમાં જેમની આસ. સેક્રેટરીના પદે કાયમ નિમણુક થઇ હતી એવાં નામેાને જ સમાવેશ કર્યો છે. ]
નામ
વૃજલાલ કાળીદાસ શાસ્ત્રી
કૃપાશંકર દોલતરામ ત્રવાડી જગજીવનદાસ ભવાનીશ કર કાપડીઆ નાગેશ્વર જ્યેષ્ઠારામ
આલાશ કર ઉલ્લાસરામ કંથારીઆ. રેવાશંકર અંબારામ ભટ્ટ વિઠ્ઠલદાસ જેઠાભાઇ વ્યાસ ગણપતિરામ ઉત્તમરામ ભટ્ટ ત્રિધનદાસ જમનાદાસ શેઠ ભગવાનલાલ રણછેડલાલ બાદશાહ ઉમેદભાઇ લખાભાઈ પટેલ
જીવનલાલ અમરશી મહેતા
...
...
:
: :
...
630
: :
...
:
::
...
⠀⠀
...
...
:
સન
૧૮૭૯ થી ૧૮૮૦
૧૮૮૯ 5 ૧૮૯૩
૧૮૯૪ ૩
૧૮૯૫
૧૮૯૬
૧૮૯૭
૧૯૦૨
૧૯૦૩
૧૯૦૪ ૩૬
૧૯૬૬ ૩૩
,,
.
,,
:)
91
,,
Page #323
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩
સાઈટને હીરક મહેત્સવ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી થકી ગુજરાતમાં, ગુણ બહુ થયે સાહિત્ય વિદ્યાવૃદ્ધિની શુભ વાતમાં તે પંખો ફાર્બસ તમે પરલોકમાં રહિ પ્રીતથી, દેખો દલપતરામ! શ્રમસાકસુ રુડી રીતથી. હીરક મહેસવ આ થયે રીતથી શત ગણે, શત વર્ષને થાજે મહામણિ રુપ સોસાઇટી તળે; ઉભરે ચઢેલ ગણપતે દાખે અહીં નિજ હર્ષને
ગુજરાત વર્નાકયુલર સોસાઈટી તણા ઉત્કર્ષકને.” [ તા. ૯ મી. માર્ચ ૧૯૦૯ ].
મ. રા. ભટ્ટ સોસાઈટી સ્થપાયે પચાસ વર્ષ પૂરાં થઈ, તેના સુવર્ણ મહોત્સવને પ્રસંગ સન ૧૮૯૮ ની આખરે આવતું હતું. પણ તે સમયે સાઈટીનું નવું મકાન બંધાતું હતું, અને તેના અગલે વર્ષો જ આ નવા મકાનને પાયો મે. કમિશ્નર લેલી સાહેબના હસ્તે નંખાયા હતા ત્યારે ખાતમુહૂર્તની ક્રિયા બડી ધામધુમથી કરવામાં આવી હતી, તેથી, સોસાઈટીના કાર્યકર્તાઓએ આ અવસરે કશ ઉત્સવ ઉજવ્યું નહિ પરંતુ આ શુભ બનાવની નોંધ બુદ્ધિપ્રકાશના જાન્યુઆરી અંક (સન ૧૮૯૯) માં લેવાઈ હતી, તેમાં એસાઈટીને વૃત્તાંત રેખારૂપે વર્ણવવામાં આવ્યો હતે; તથા તેની ખુશાલીમાં સોસાઈટીએ તેનાં પ્રસિદ્ધ કરેલાં પુસ્તકે રૂ. ૧૫) ની કિંમતનાં જે સિલકમાં હોય તે–સોસાઈટીમાં સાર્વજનિક પુસ્તકાલય રજીસ્ટર થયાં હોય તેને બક્ષીસ આપવાનો ઠરાવ કર્યો હતે. તદુપરાંત જનતાની માહિતી અને ઉપયોગ માટે સોસાઈટીના કામકાજને. ૫૦ વર્ષને સમગ્ર વૃત્તાંત જ્યુબિલી નિમિત એક ખાસ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કર્યો હતો, તે સાઈટીને વિકાસ અને વૃદ્ધિ કેવી રીતે થતી ચાલી તે જાણવા સારૂ કિમતી સાધન સામગ્રી પૂરી પાડે છે.
એક દશકા બાદ સોસાઈટીના હીરક મહોત્સવનો માંગલિક પ્રસંગ આવી પહોંચ્યો. તેના ત્રણ ચાર વર્ષ આગમય સે સાઈટીની મોટી રકમ
• બુદ્ધિ પ્રકાશ, સન ૧૯૦૯, એપ્રિલ પૃ. ૨. + ગુ. વ. સે. ને વાર્ષિક રીપો, સન ૧૮૯૭, પૃ. ૨૨-૨૩.
Page #324
--------------------------------------------------------------------------
________________
૯૩
જોખમમાં આવી પડી હતી, તેને લઇને સાસાઈટી કટુ ચર્ચાનાં વિષય થઈ પડી હતી. પણ તે નાણાં પૂરેપૂરાં પાછાં મળી જતાં, સોસાઈટીના મિત્ર મંડળમાં એક પ્રકારના સંતોષ પ્રથરાઇ રહ્યો હતા; અને એ લાગણીને વ્યક્ત કરવા, તે અરસામાં સાસાષ્ટીનું સાઠમું વર્ષ એસતું હતું તે તકના લાભ લઇ, તે અવસરને સારી રીતે અને દાડમાથી ઉજવવા તેની શુભેચ્છા અને મિત્રા ઉત્સુક બન્યા હતા. આવા આનંદમય ત્રાતાવસ્તુમાં સાસ ઇટીને હીરક મહાત્સવ ઉજવવાની સર્વ તૈયારી થઇ હતી.
આ સમયે ગુજરાત સાહિત્ય સભાનું સુકાન મંત્રો તરીકે અમારા હસ્તક હતું. તાજા જ બી. એ. થયલા એટલે સાહિત્ય અને તિહાસની કઈ કઈ યાજના અને કલ્પનાએ મતમાં ઘુમરાતી હતી. અમને એમ લાગ્યું કે આપણા પ્રાંતની આ પ્રતિષ્ટિત અને સમૃદ્ધ સાહિત્ય સંસ્થાએ છેલ્લાં સાડ વર્ષ દરમિયાન જે કિમતી સુત્રા ગુજરાતી પ્રજા અને ગુજરાતી સાહિત્યના કરેલી છે, તેની, આ તેના હીરક મહોત્સવ્ પ્રસ ંગે, યત્કિંચિત્ કદર થવી ઘટે છે; એટલે એ લાગણીના ઉમળકામાં એક તરફથી સાહિત્ય સભા સાસાટીને તેના હીરક મહેાત્સવ પ્રસંગે ગુણજ્ઞતાદશ ક એક અભિનંદનપત્ર અર્પે એવી વ્યવસ્થા કરી, અને બીજી તરફથી નવશક્ષિત યુવક વ સ!સાઇટી પાસેથી કેવા પ્રકારની સાહિત્યપ્રવૃત્તિ અને સાહિત્યકાય ઇચ્છે છે તે દર્શાવતી ૧૩ સૂચના વસન્ત ”માં એક લેખ લખી રજુ કરી હતી, તે પરિશિષ્ટ ૧૩ માં આપવામાં આવી છે.
66
પ્રસ્તુત અભિનદનપત્રમાં સાસાઇષ્ટીનું કાર્ય ક્ષેત્ર વિસ્તારવા કેટલીક ઉપયેગી સૂચનાએ કરવામાં આવી હતી; તેમાંની એક સેસાઇટી પ્રતિ વર્ષ કૈાઇ મુકરર ગ્રંથમાં સાહિત્યની પરીક્ષા લે એવી ભલામણ કરી હતી. પણ સભાના એક શુભેચ્છકતી સૂચનાને માન આપી એ કલમ મૂળ ખરડામાંથી કાઢી નાખી હતી; જો કે એ પ્રવૃત્તિ ગુજરાત સાહિત્ય સભા દ્વારા પછીથી ઉપાડી લેવામાં આવી હતી.
#
સોસાઇટીના હીરર્ક મહેાત્સવમાં અમે આ પ્રમાણે પરાક્ષ રીતે સામેલ હતા; અને ઉપરોક્ત સૂચનાએ ... વગેરે અહિં ફરી આપવાનું પ્રત્યેાજત એ પણ ખરું, કે એ પ્રસંગ વીતી ગયા પછી કાષ્ઠ દૈવી સક્તથી ખેંચાઇને અમને અનાયાસે સોસાઇટીના તંત્રમાં વૈડાવાનું ભાગ્ય પ્રાપ્ત થયું હતું, તે એમાંની કેટલી સૂચનાએ, અમે અમલમાં આણી શક્યા એ બતાવવાનું અને સરખાવવાનું સુગમ થાય...
* વસન્ત વર્ષ ૭, પૃ. ૪૦૩૬
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૭૪
હવે મૂળ વિષય પર આવીએ.
""
સાસાઈટીના હીરક મહોત્સવને અહેવાલ બુદ્ધિપ્રકાશમાં સવિસ્તર છપાયા છે; અને તેની પ્રતા સુલભ છે,: તેમજ એમાંનું દી. ખા. અંબાલાલે પ્રમુખ તરીકે આપેલું “ સાસાઇટીના પ્રમુખા ” એ પ્રકરણના અંતે પરિશિષ્ટ રૂપે આપવામાં આવ્યું છે. તેથી એ ચારે દિવસને આખાય કાર્યક્રમ ફરી નહિ છાપતાં, તેમાંથી ખપપુરા ભાગજ અહીં આપીશું; પણ વધારા તરીકે આપણા એક અગ્રગણ્ય અને પ્રતિષ્ટિત વિદ્વાન પ્રેા. આનંદશ કરભાઇએ એ માંગલિક અનાવની નોંધ તે વખતે “વસન્ત”માં લીધી હતી તે ફરી આપવી વાસ્તવિક થઈ પડશે. અમારૂં માનવું છે કે સાસાઇટીના ઇતિહાસના વાચકને તે મદદગાર તેમ મનનીય માલુમ પડશે.
ગુજરાત વર્નાકયુલર સાસાઇટીના હીરક મહાત્સવ, (અહેવાલ )
આ સાસાઇટીની સ્થાપના થયાને સન ૧૯૦૮ આખરે સાફ વ પૂરાં થયાં, તે અતિ આનંદદાયક પ્રસંગ નિમિત્તે હીરક મહેત્સવ ( ડાયમંડ જ્યુબિલિ ) ઉજવવાની અને તે નિમિત્તે સાહિત્યને લગતાં અમુક ખાસ કાર્યો કરવાની યેાજના કરવામાં આવી હતી. આ મહેાત્સવ નિમિત્ત કરવા નિર્ધારેલાં કાર્યોં તથા મહેાત્સવના કાર્યક્રમ નોચે પ્રમાણે મુકરર કરવામાં આભ્યા હતા.
મહાત્સવ નિમિત્તે કરવાનાં કાર્યા
૧. ૬ ગુજરાતી શબ્દાષ છે કે કરાવવે.
ર.
“ છેલ્લાં સાઠ વર્ષના ગુજરાતી સાહિત્યનું અવલેાકન છ રૂ. ૪૦૦ ના પારિતોષિકથી લખાવવું.
૩. હીરક મહેાત્સવ સ્મારક ઈનામ રૂ. ૧૦૦ નું સ્થાપવું, અને તે ઇનામથી દર વર્ષે, તે વર્ષના “ ગુજરાતી સાહિત્યનું અવલાકત ” લખાવવું.
૪.
“ સાસાઈટીના સાઠ વર્ષના ઇતિહાસ ” લખાવવે.
૫. સાસાઈટીની સ્થાપના કરાવવા સારૂ કિવા તેના અયુય સારૂ નિ:સ્વાર્થ સેવા કરનારા નીચેના ગૃહસ્થાની આખા કદની એઇક પેઇન્ટીંગ ખ્ખીએ તૈયાર કરાવી સોસાઈટીમાં મૂકવીઃ—
(૧ ) સ્વ. અલેકઝાન્ડર કન્લાક ફ્રાંસ, ઈસ્કવાયર.
( ૨ ) સ્વ. ટી. ખી. કર્ટિસ, ઇસ્કવાયર.
* બુદ્ધિપ્રકારા, સન ૧૯૦૯, એપ્રિલ—પૃ. ૧ થી ૬૦. ( વધારી )
Page #326
--------------------------------------------------------------------------
________________
રહN
(૩) સ્વ. દલપતરામ ડાહ્યાભાઈ કવીશ્વર, સી. આઈ. ઈ. (૪) સ્વ. રા. બ. ગોપાળરાવ હરિ દેશમુખ. (૫) સ્વ. રા. સા. મહીપતરામ રૂપરામ નીલકંઠ, સી. આઈ. ઈ. (૬) સ્વ. રા. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ.
(૭) રા. રા. લાલશંકર ઉમીઆશંકર ત્રવાડી. ૧૬ સાક્ષર સમેલન અને સાહિત્યને લગતાં ભાષણ કરાવવાં.
કાર્યક્રમ તા. ૯-૩-૦૯, મંગળવાર સાંજના સાડા પાંચ વાગે –દી, બ.
અબાલાલ સાકરલાલ દેસાઈનું
પ્રમુખ તરીકેનું ભાષણ તા. ૧૦-૩-૦૯ બુધવાર–સાંજના સાડા પાંચ વાગે –“ભાષા
શુદ્ધિ વિષે કેટલાક વિચાર વિષે રા. રા. કમળાશંકર પ્રાણશંકર
ત્રિવેદીનું ભાષણ તા. ૧૧-૩-૦૯, ગુરૂવાર–સાંજના સાડાપાંચ વાગે –“ગુજરાતી
નાટકો અને નવલકથા વિષે રા.રા.
રમણભાઈ મહીપતરામ નીલકંઠનું ભાષણ. તા. ૧૨-૩-૯૯, શુક્રવાર–સાંજે સાડા છ વાગે –
“ સાક્ષર સમેલન આ કાર્યક્રમ જાહેર થયો તે દરમિયાન સાઈટીના ઓનરરી સેક્રેટરી રા. બ. લાલશંકર ઉમીઆશંકરનાં પત્ની સે. દીવાળીબાઈ પરલોકવાસી થયાં. આ અણધાર્યો શોકજનક બનાવ બનવાથી વ્યવસ્થાપક કમિટીના કેટલાક સભાસદોએ આ ઉત્સવને કાર્યક્રમ હાલ થોડા દિવસ મુલતવી રાખી, આવતા એપ્રિલ માસમાં ઇસ્ટરના તહેવારમાં ઉજવવા લેખી સૂચના કરી હતી, અને તે ઉપરથી સોસાઈટીની વ્યવસ્થાપક મંડળીએ તે પ્રમાણે કરવા ઠરાવ કર્યો હતે. આ ઠરાવ થયાનું રા. બ. લાલશંકરભાઈના જાણવામાં આવતાં, તેમણે પ્રસિદ્ધ થએલો આ સાર્વજનિક કાર્યક્રમ પિતાનાં પત્નીના મૃત્યુને લીધે બંધ ન રાખવા વ્યવસ્થાપક મંડળીને આગ્રહપૂર્વક વિનંતિ કરી, આ મહોત્સવમાં પિતાનાં મહું પત્નીની ઇચ્છાનુસાર પોતે હાજર રહેવાનું જણાવ્યું. તેમની ઇચ્છાને વ્યવસ્થાપક મંડળીએ સ્વીકાર કર્યો એટલે મુકરર થએલા કાર્યક્રમ પ્રમાણે મહત્સવની શરૂઆત તા. ૯ મી માર્ચ ને મંગળવારના રોજ સાંજના સાડા પાંચ વાગે દી. બ. અંબાલાલ સાકરલાલ
Page #327
--------------------------------------------------------------------------
________________
વડોદરા,
દેશાઈને પ્રમુખપણ નીચે કરવામાં આવી હતી. આ પ્રસંગે સોસાઈટીના આખા મકાનને ધજાપતાકા તથા આસોપાલવના તોરણ વગેરેથી સુશોભિત કરવામાં આવ્યું હતું, તેમજ સભાસ્થાન-પ્રેમાભાઈ હોલ–ને ફુલહાર તથા સુશોભિત વૃક્ષ વેલીઓથી શણગારી આંખને અને મનને શીતળતા આપે એવો દેખાવ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે સોસાઈટીના સર્વે લાઈફ મેંબર ઉપરાંત ગુજરાત કાઠીઆવાડનાં વર્તમાનપત્રો તથા માસિકપત્રોના અધિપતિઓને તેમજ કેળવાએલા, સુશિક્ષિત અને પ્રતિષ્ઠિત સગૃહસ્થને, તથા સન્નારીઓને આમંત્રણ કરવામાં આવ્યાં હતાં. આ આમંત્રણને માન આપી અમદાવાદના હિન્દુ, મુસલમાન, પારસી, યુરેઝીયન વગેરે સર્વે તેમના ગૃહસ્થોએ પધારવા તસ્દી લીધી હતી, એથી ઉત્સવના ચારે દિવસ સભાસ્થાન ચીકાર ભરાઈ રહ્યું હતું. આ ઉત્સવમાં ભાગ લેવા. સારૂ બહાર ગામથી નીચેના ગૃહસ્થ ખાસ પધાયો હતા – રા. બ. રણછોડભાઈ ઉદયરામ,
મહુધા.. રા. રા. ધીરજલાલ નરભેરામ કવિ,
ભ . : રા. રા. ગઇવન દયાળજી મોદી, , રા. રા. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ,
મહેસાણા - રા. રા. કાળીદાસ ચુનીલાલ કીનખાબવાળ, વિસનગર
નીચેના ગૃહસ્થ જાતે હાજર રહી ન શકવાથી તેમણે તાર તથા પત્રકાર સોસાઈટીને મુબારકબાદી આપી મહોત્સવની ફતેહ ઈચ્છા હતી –
૧ નેકનામદાર રાજાજી સાહેબ, ર રા. બ. હરગે વિંદદાસ દ્વારકાંદાસ કાંટાવાળા, લુણાવાડા,
૩ એ. માસ્ટર, એસ્કવાયર આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, અમદાવાદ.” - ૪ રા. રા. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીઆ, રત્નાગિરી.
૫ પારસી લેખક મંડળના પ્રમુખ મિ. કે. આર. કામા, મુંબઈ ૬ શેઠ કીકાભાઈ પ્રેમચંદ રાયચંદ, ૭ રા. રા. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી, ' , ૮ રા. રા. મણિશંકર રત્નજી ભટ્ટ,
ભાવનગર ૯ રા. રા. ન્હાનાલાલ દલપતરામ કવિ, “ રાજકોટ. ૧૦ રા. ર. જન્મશંકર મહાશંકર બુચ, " , ૧૧ રા. રા. નર્મદાશંકર લધાભાઈ. .
. . , ૧ર રા. રા. ડાહ્યાભાઈ લલ્લુભાઈ પુરોહિત,
વડેદરા : - ૧૩ દેશાઈ રાયસિંહ કેશવભાઈ, , , , વીરમગામ
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૯૭
રા. રા. ભાગિન્દ્રરાવ રતનલાલ દીવેટીઆ,
૧૪
૧૫ સા. સમર્થ.
૧૬
૧૭
રા. રા. અમૃતલાલ સુંદરજી પટ્ટીઆર,
૧૮
રા. રા. ઉમીઆશ કર નથુભાઇ,
સરધાર.
૧૯
સુરત.
ચીખેદરા,
રા. રા. ત્રિભુવનદાસ જમનાદાસ શેઠ, ૨૦ રા. રા. હિરલાલ નરિસંહરામ વ્યાસ, શરૂઆતમાં સાસાઈટીના આનરરી સેક્રેટરી રા. અ. લાલશકર ઉમીઆશંકરે સોસાઇટી વિષે ટૂંકી હકીકત જણાવતાં કહ્યું કે, આ અતિ શુભ પ્રસંગના કાર્યની શરૂઆત થાય તે પહેલાં હું બે એલ આપની સમક્ષ મેલવાની રજા લઉં છું. મનુષ્ય સ્વભાવ એવા છે કે પોતાની પ્રિય વસ્તુને ઉંમરમાં આવેલી જોવાથી આનંદ થાય છે; તેમાં પણ એ પ્રિય વસ્તુ તરફથી સત્કાર્યો થયાં હોય તેા વળી વિશેષ આનંદ થાય છે. આ આનંદ પ્રદર્શિત કરવા વર્ષગાંઠ ઉજવવાના આપણામાં રિવાજ છે. જેમ મનુષ્યના સંબંધમાં આ પ્રમાણે થાય છે તેમજ અમુક હેતુથી રથપાએલી કાઈ સાર્વજનિક સંસ્થા પણ અમુક વર્ષ સતત ચાલુ રહે અને તેના હેતુએ સફળ થતા જાય તેા તેને માટે પણ તેના સબંધીએ અને શુભેચ્છકોને હ થયા વગર રહે નહિ. નામદાર બ્રિટિશ સરકારના રાજ્યમાં સાનિક સંસ્થાઓના આવા ઉત્સવ કરવાને રિવાજ છે. પચાસ વર્ષ પૂરાં થતાં ‘ સાનેરી મહેાત્સવ ’ ( ગાલ્ડન જ્યુબિલિ ) કરવામાં આવે છે, અને સાડ઼ વર્ષ પૂરાં થતાં • હીરક મહોત્સવ ' ( ડાયમન્ડ જ્યુબિલિ ) કરવામાં આવે છે. મમ મહારાણી વિકટારિયાના રાજ્ય અમલને સાફ વર્ષ પૂરાં થતાં આવે! મહોત્સવ કરવામાં આવ્યા હતા, એ આપ સાના સ્મરણમાં હશે જ. આપણી સેાસાઇટીને
"
મુંબઇ
મી. અને મીસીસ કહાનજી ધસિંહ કવિ,
99
";
")
હીરક મહે।ત્સવ ' ઉજવવાના શુભ પ્રસંગ મળ્યા છે તે માટે આપણને ઘણી ખુશી થાય એ સ્વાભાવિક છે. આ શુભ પ્રસંગ આપવા માટે પરમ કૃપાળુ પરમેશ્વરને આપણે આભાર માની પ્રાર્થના કરીશું કે આ સોસાઇટીનુ જીવન ઘણું લાંબુ થાય, તેની શક્તિ તથા સાધનેમાં દિન પર દિન વૃદ્ધિ થતી જાય અને દેશકલ્યાણનાં વધારે ઉત્તમ કાર્યોં કરી દેશને વિશેષ લાભ કરવા તે ભાગ્યશાળો થાય.
એક સંસ્થાના લાંબા આયુષ્યથી જ આનંદ માનવાને નથી; આનંદને ખરે। આધાર તે! તે સંસ્થાએ પેાતાના જીવનમાં કરેલાં કાર્યો ઉપર રહે છે. સાર વર્ષ જેટલી લાંબી જીંદગી ભાગવ્યા છતાં પેાતાની
Page #329
--------------------------------------------------------------------------
________________
૨૯૮
શક્તિ વધારી ન હોય અથવા હેતુ અનુસાર ઉપયોગી કામ કર્યું ન હોય, તે તેના જીવનનાં સાઠ વર્ષ એળે ગયા બરાબર છે. આ સોસાઈટીએ પિતાના આજ સુધીના લાંબા જીવનમાં કેટલું બળ મેળવ્યું તથા શાં શાં કામો કર્યા તેનું આ પ્રસંગે અવલોકન કરવાની જરૂર છે. મહાત્મા અલેકઝાંડર કીલ્લાક ફેંર્બસ સાહેબે, દેશમાં વિદ્યા તથા જ્ઞાનની વૃદ્ધિ કરવાના સ્તુત્ય ઉદ્દેશથી આ સોસાઈટીની સ્થાપના સન ૧૮૪૮ ના ડિસેંબર માસની ૨૮ મી તારીખે કરી હતી. આ મહાત્મા પુરૂષનો હેતુ ધીમે ધીમે સફળ થતા ગયા છે, અને તેને ઉત્સાહી કામ કરનારાઓ વખતોવખત મળી આવ્યા છે, તેમના પ્રયાસનું આપણે આ ફળ ભોગવીએ છીએ.. સોસાઈટીએ પિતાને હેતુ કેવી રીતે પાર પાડયો છે અને સહાયકે એ કેવી કેવી રીતે સહાયતા આપી છે તે વિગતવાર અત્યારે કહેવાની જરૂર હું ધાર નથી. બીજે કઈ પ્રસંગે જણવીશ; પણ સાઈટીની સન ૧૯૦૮ આખરની સ્થિતિને કંઈક ખ્યાલ આપવા ટૂંકામાં હકીકત જણાવવી. યોગ્ય ધારું છું.
સાઈટીના કુલ લાઈફ મેમ્બરો ૫૭૦ હયાત છે, અને ૧૦૧ સાર્વજનિક લાઈબ્રેરીઓ રજીસ્ટર થએલી છે.
સંસાઈટીની પિતાની કુલ મીલકત રૂ. ૧,૬૦,૪૬ ૩-૧-૨ છે. તેમાં રૂ. ૯૦, ૦૦-પ-૧૧ રોકડ, રૂ. ૨૦,૮૯૮-૩-૦ સ્થાવર મીલકત અને રૂ. ૪૮,૯૬૪–૮–૩ જંગમ મીલકત છે.
સેસાઇટી હસ્તક જુદા જુદા ગૃહ તરફથી સપાએલાં ટ્રસ્ટ ફંડે ૯ રૂ. ૨,૨૪,૫૦૮–૧૨–૧૦ નાં છે, અને તેને વહીવટ સોસાઈટી કરે છે. આ ફંડોની વિગત આ પ્રમાણે છે: ૧૧ પુસ્તકવૃદ્ધિ માટેનાં ફંડ. તેની એકંદર મુદલ રકમ રૂ. ૪૪૯૦૦–૮– ૪ પુસ્તકવૃદ્ધિ તથા વિદ્યાર્થીઓને ઉત્તેજન આપવાનાં કુંડ
ક ૧૭૭૮૨–૦-૦૦ ૫૯ વિદ્યાર્થીઓને ઉત્તેજન માટેનાં ફંડ ,, , ૧૪૩૪૮૨–૧૨–૧૦ ૫ લાઈબ્રેરીઓ માટેનાં ફંડ
ક ૧૮૪૨૪–૮–૦.
કુલ. ૨,૨૪,૫૦૮-૧૨-૧૦ | ગુજરાતી ગ્રંથકારેને તથા લેખને જુદી જુદી રીતે મદદ આપવા ઉપરાંત સોસાઈટીએ પોતે વિવિધ વિષયોનાં ૨૫૧ પુસ્તકો નવાં લખાવી
Page #330
--------------------------------------------------------------------------
________________
રહe છપાવ્યાં છે. આ પુસ્તકો વડે દેશની તથા ભાષાની કેટલી સેવા બજાવાઈ છે તેને નિર્ણય કરવાનું કામ આપનું છે.
ભાષા એ વિચાર દર્શાવવાનું સાધન છે, અને તેથી વિચારોના વલણ પ્રમાણે તે સહેલી કે અઘરી બને છે. વિચારોની વૃદ્ધિ સાથે ભાષામાં નવા નવા શબ્દની પણ વૃદ્ધિ થતી જાય છે. આ વધારામાં સોસાઈટીએ પિતાનાં પુસ્તક દ્વારા તેમજ “બુદ્ધિપ્રકાશ' દ્વારા ભાગ લીધે છે, અને તેની અસર આપણી ભાષા ઉપર ઘણે અંશે થઈ છે. સાઠ વર્ષ પહેલાંની અને હાલની ભાષામાં પડેલો તફાવત એ તેની સાબીતી છે.
કેપના સંબંધમાં તેમણે જણાવ્યું કે ગુજરાતી ભાષાના સારા શબ્દકેષની ખોટ જણાવવામાં આવે છે; પરંતુ તે કરાવવામાં કેટલીક બાબતે બહુ હરકતકર્તા છે. આપણું ભાષા હજી જોઈએ તેવી ખેડાએલી ન હોવાથી દિવસે દિવસે નવા નવા શબ્દોનો વધારો અને ઉમેરે ભાષામાં થતો જાય . છે. વળી આપણી ભાષાની જે વિશેષ સ્થિતિ છે તે તરફ પણ લક્ષ આપવું જોઈએ. હિંદુ સંસ્કૃત શબ્દોનું ભરણું કરવા માગે છે અને પશિયન શીખેલા તે ભાષાના શબ્દનું ભરણું કરવા માગે છે, પરંતુ મારા વિચાર પ્રમાણે ભાષાનું બંધારણ જનસમૂહની ઉપયોગિતા વિચારીને રચવું જોઇએ, કે જેથી લોકે પોતાના વિચાર સહેલાઈથી એક બીજાને ભાષા દ્વારા જણાવી શકે.
સારા આધારભૂત શબ્દકોષની અગત્ય ઘણાં વર્ષ થયાં સોસાઈટીને લાગે છે, અને તે માટે સોસાઈટીને પ્રયાસ ઘણી લાંબી મુદતથી ચાલુ છે; અને આ મહોત્સવ નિમિ ઘણાં વર્ષો થયાં આરંભેલું એ કામ જેમ બને તેમ જલદી પૂરું કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે. આશા છે કે હવે તે થોડી મુદતમાં પાર પડશે.
કેશની પહેજ જોડણીને સવાલ પણ ગુંચવાડા ભરેલો છે. વિદ્વાનોની જુદી જુદી લેખન પદ્ધતિને લીધે આ ગુંચવાડામાં વધારો થતો જાય છે. આ ગુંચવાડે વધારવાને બદલે ઓછો કરવાની જરૂર છે; અને તેમ કરવા સહેલી ને અનુકૂળ જોડણુ માટે વ્યવસ્થા થવાની જરૂર છે. હવે હું આપને વધારે વખત ન રોકતાં આપણે વિદ્વાન પ્રમુખ સાહેબને પ્રમુખ તરીકેનું ભાષણ કરવાની વિનંતિ કરું છું. પછી દી. બ. અંબાલાલભાઈએ ભાષણ કર્યું હતું.
+ જુવે પૃ. ૨૩૪ (પરિશિષ્ટ ૯).
Page #331
--------------------------------------------------------------------------
________________
૨૮૦
( દિવસ ચાથા તા. ૧૨, માર્ચ ૧૯૦૯ ) સાક્ષરસમ્મેલન અને જરાત સાહિત્ય સભા ’નું અભિનદનપત્ર.
મહેાત્સવના આજના છેલ્લો દિવસ સાક્ષરસમ્મેલન માટે મુકરર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હાલમાં મેકનાક્રમ હંમેશ પ્રમાણે ન રાખતાં સાથેચ્છ એસી શકે એવી જુદી જુદી વર્તુલાકાર એકના મધ્યમાં પુષ્પગુચ્છ તથા ઝાડનાં કુંડાએ ગોઠવી દેખાવ રમણીય કરવામાં આવ્યા હતા. આથી પ્રેમાભાઈ હાલ નાનાં નાનાં વૃક્ષ, વેલીએ અને પુષ્પથી સુશોભિત ઉપવનના રૂપમાં ફેરવાઈ ગયેા હતે. આ પ્રસંગ માટે પ્રસિદ્ધ કવિએ તથા સાક્ષરાનાં ખાસ પસંદ કરે લાં કાવ્યે જુદા જુદા ક ફાનેગ્રાફમાં ઉતરાવવામાં આવ્યાં હતાં.
19
પધારેલા ગૃહસ્થાએ કેટલેક વખત અરસપરસ ચર્ચો અને વાર્તાવિનાદમાં ગાળ્યા પછી ફાનેશ્રામાં ઉતરાવેલાં કાવ્યોમાંનાં કેટલાંક કાવ્યા ગવરાવવામાં આવ્યાં હતાં. મિ. ખબરદારનું “ ગુણવંતી ગુજરાત ” નું કાવ્ય સા. વિદ્યાગારી રમણભાઇએ તથા રા. રા. ગટુલાલ ગેપીલાલ ધ્રુએ મધુર કંઠે ગાઈ સંભળાવ્યું હતું અને રા. રા. રમણભાઈ મહીપતરામે × ભામીઆને દીધેલી ભૂલથાપ ” ના હાસ્યરસપૂર્ણ લેખ વાંચી સંભળાવ્યા હતા. પ્રસંગાનુકૂ ળ કાવ્યેાથી તેમજ રા. રા. રમણભાઈના વાચનથી સર્વે ગૃહસ્થાને ઘણે! આનદ થયેા હતેા.
કેટલાક વખત આ પ્રમાણે આનંદમાં ગાળ્યા પછી અત્રેની ‘ગુજરાત સાહિત્ય સભા તરફનું નીચેનું અભિનન્દનપત્ર, તે સભાના પ્રમુખ રા. રા. રમણભાઇએ વાંચી સંભળાવ્યું હતું.
↑ [ ખોજે દિવસે રા. કમળારા કર પ્રાણશંકર ત્રિવેદીએ “ ભાષાશુદ્ધિ વિષે કેટલાક વિચાર” એ વિષય પર અને ત્રીજે દિવસે રા. રમણભાઈ મહીપતરામ નીલક’કે “ ગુજરાતી નાટક અને નવલકથા ” એ વિષે વ્યાખ્યાને આપ્યા હતાં, તે પ્રસ્તુત વિભાગ ધાર્યાં કરતાં બહુ મેટો થઈ જવાથી અહિં છાપ્યાં નથી. તે માટે જુએ બુધ્ધિપ્રકારા, એપ્રિલ, સન ૧૯૦૯. ]
..
* આ લેખ “ જ્ઞાનસુધા માં સન છપાયા છે.
૧૮૯૬ ના અંક ૮ થી ૧૨ માં
Page #332
--------------------------------------------------------------------------
________________
૨૮૧
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીના માનવંત પ્રમુખ,
ઓનરરી સેક્રેટરી તથા સભાસદા,
આપની સોસાઈટીની કારકીર્દીમાં ડાયમંડ જ્યુબિલીને શુભ અવસર પ્રાપ્ત થવાથી તે માંગલિક પ્રસંગ જાહેર રીતે ઉજવવાને સમારંભ સોસાઈટીએ આદયે છે, તેમાં ગુજરાત સાહિત્ય સભા આનંદથી સામીલ થાય છે અને છેલ્લાં સાઠ વર્ષમાં સોસાઈટીએ દેશની ઉન્નતિ અને સાહિત્યના ઉત્કર્ષ અથે આદરેલા પ્રયાસેની માન અને આભારની લાગણીથી નેંધ લઈ, આપના કાર્યમાં મળેલી ફતેહ વાસ્તે અભિનન્દન આપે છે.. | ગુજરાતી ભાષા અધી સદી ઉપર માત્ર વ્યવહારૂ ભાષા હતી. તેમાં વાંચવા લાયક મુદ્રિત પુસ્તકનું ભંડોળ કંઈજ ન હતું. લોકો અજ્ઞાન અને વહેમી હતા તેવે વખતે સાહિત્યની વૃદ્ધિની અને વિચારની કેળવણીની મહાન સંસ્થા ઉત્પન્ન કરી આખા ગુજરાતમાં એક સામાહિક પત્ર અને લાયબ્રેરી સ્થાપી અને વિચાર કેળવવા અનેક રીતિઓ ગ્રહણ કરી, સોસાઈટીએ જે જનસેવા કરી છે તેની આજ તુલના કરવી અશકય છે.
આપની પ્રવૃત્તિમાં સાહિત્ય અને શિક્ષણદ્વારા સમાજની ઉન્નતિ કરવાનો ઉચ્ચ ભાવ પણ સમાયેલો છે. એ ઉન્નતિને અનુલક્ષી સ્ત્રીકેળવણ તથા ત્રીજાતિની ઉન્નતિના મહત્વના વિષયને સોસાઈટીએ પોતાના કાર્યક્રમમાં પ્રથમથી સ્થાન આપ્યું છે તે સાઈટીના મૂળ સ્થાપકોની દીર્થ દૃષ્ટિનું દર્શન આપે છે.
ભાષા ખિલવવામાં અને સાહિત્યસમૃદ્ધિ કરવામાં સોસાઈટીએ બજાવેલી સેવા મહાન અને પ્રશંસનીય છે. ગ્રંથવૃદ્ધિ, સ્ત્રી કેળવણી અને સામાજીક ઉન્નતિ માટેનાં અને સામાન્ય વિવેત્તેજનનાં અનેક ટ્રસ્ટ- જે સોસાઈટીને સોંપાયાં છે તે સોસાઈટીની પ્રતિકા, તેના ઉપર લોકની પ્રીતિ અને તેના વિશે પ્રજાને વિશ્વાસ પુરવાર કરે છે. સોસાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલાં અનેક પુસ્તકોથી ગુજરાતી ભાષાના ભંડારમાં ભારે વધારે થાય છે.
ટૂંકાણમાં ગુજરાતી ભાષાના સાહિત્યના અને ગુજરાતી પ્રજાના જ્ઞાનના વિકાસ અર્થે સતત પ્રયત્ન કરી તથા બહુ પ્રકારની અનુકૂળતા ઉપજાવી સમસ્ત ગુજરાત દેશને સોસાઈટીએ આભારી કર્યો છે અને પ્રજાની ઉન્નતિનું કાર્ય સરલ અને સતેજ કર્યું છે.
Page #333
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આ માંગલિક પ્રસંગની યાદગીરી કાયમ રહેવા સોસાઇટીએ જે ઉત્તમ યેાજના વડી તેની પુષ્ટિમાં ગુજરાત સાહિત્ય સભા સાસાઇટીના ઉચ્ચ ઉદ્દેશ પ્રત્યેની પ્રીતિથી નીચેની સૂચના રજુ કરે છે તે વિશે અવકાશ અને અનુકૂળતાએ યાગ્ય વિચાર થવા વિનંતિ છે.
(૧) બ્રિટિશ મ્યુઝીયમ સખી ગાઠવણ સોસાઇટીના મકાનના એકાદ વિભાગમાં, લેખક અને વાચકેાની સગવડ સારૂ એલાયદી કરવી. (૨) ગુજરાતના પ્રાચીન સાહિત્યક્ષેત્રાની માપણી (Biblographical Survey) કરાવી હાલમાં જે હસ્તલિખિત ગ્રંથા જુદે જુદે સ્થળે માલુમ પડે તેની પુરતી માહિતી મેળવી તેનું સવિસ્તર (descriptive) પત્રક (catalogue) તૈયાર કરવું, તથા વેચાતા મળી શકે તેટલા થ્રીમતી હસ્તલેખ ખરીદી સંગ્રહવા.
છેવટે સાસાઈટી ઉત્તરેાત્તર વધારે ને વધારે ઉત્કર્ષ પામતી જાય, યા મેળવતી જાય અને સાહિત્ય વૃદ્ધિનાં, દેશેશન્નતિનાં તથા લોકપયાગિતાનાં કાર્યોમાં સિદ્ધિ મેળવતી થાય એ પ્રભુ પાસે પ્રાના છે.
અમદાવાદ.
તા. ૧૨ મી માર્ચ ૧૯૦૯
રમણભાઈ મહીપતરામ નીલકં, પ્રમુખ, ગુજરાત સાહિત્ય સભા,
આ ભનન્દનપત્રને સ્વીકાર કરતાં, પ્રમુખ દીવાન બહાદુર અંબાલાલભાઇએ ગુજરાત સાહિત્ય સભાને! આભાર માની જણાવ્યું કે, આ સાહિત્ય સભા સેાસાઇટીની નાની બહેન છે. સાસાઇટીના હેતુ આખા ગુજરાતમાં વિદ્યા અને જ્ઞાનની વૃદ્ધિ કરવાના અને તે રીતે ઉન્નતિ કરવામાં સહાયભૂત થવાને! હાવાથી, યેાગ્ય રીતે અને યોગ્ય સમયે મિત્રભાવે જે સૂચન કરવામાં આવશે તે વિષે સાસાઈટી જરૂર વિચાર કરશે. છેવટે સાસાઈટીના આમંત્રણને માન આપી આ મહાત્સવમાં પધારવા માટે સર્વ આભાર માની તેમણે જણાવ્યું કે, સાસાઇટીની આ સાડી પ્રમાણે સાવ મહેાત્સવ ઉજવવાને માંગલિક પ્રસંગ આવે ત્યારે તે આના કરતાં વધારે ઉત્સાહ અને ઉમંગથી ઉજવાય એવી હું આશા રાખુ રહ્યુ.
Page #334
--------------------------------------------------------------------------
________________
भाषा Turmus
समदिरा, विद्या-प्रया विन याने विद्यानगड सनडे भरतसँग सामान आपात am जापा
अनुपम
15 प्रीति -19 कार
टुप्पी गुलामान माहिरा स्वपादान तयादी साद दि६ प्रहार सपा राणे ना मामा
Rounds 13.
૨૮૩
आमा मनाउ
सुन swriay दिलंn sanjh चंडम, जेवर उसा विकार कायदा
2.
आदि
gusel.
१. ब्रिटिश मुर्तिया महानंना सोडू दिलागमा, हम मन चं43 आई थामा हैदर माsun
४.
भारदा
2
गुलाल भाषा माहिवन का प्रतिवर्ष हास्मिन 3h 4 दिया दिल
मैदान सहे मंद आहे दाराने मे Jan
गुभराम प्राचिन दुस्तओ को मंदार उरो, हामले हस्त मेलिन ॐ उडी मारा nm zen wont उन्नाकडे rutne Jamin (description) Thee same
shups cum this in th
resents
},
jainninপयशोदाने मनपातरमा, विपद पुस्तक फिर anikari श्रेष्टने मोर han, दासडनी - Dujala- niaisins, unm
अंडाई बौध्दर्य की Brem Bir Baar नाम का
અભિનન પત્રને મૂળ ખરા.
晚
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૪
રા. રા. ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરીએ પ્રમુખ દી. અ. અંબાલાલભાઇના આભાર માનવાની દરખાસ્ત મુકતાં તેએના ગુણાની · તથા જનસેવાની પ્રરાસા કરી જણાવ્યું કે, આપણા વિદ્વાન પ્રમુખ દી. ખ. અંબાલાલભાઈનું ખાસ ઓળખાણ આપને આપવાની કંઇજ જરૂર લાગતી નથી. તેમણે પોતાની ઉદ્યોગી જીંદગીમાં સંપાદન કરેલા જ્ઞાનને લાભ નિવૃત્તિના વખતમાં તે દેશને આપે છે. તેમનુ જીવન અનુકરણીય છે, સાસાઈટીના પ્રમુખ તરીકે તેઓ જે કામ કરે છે તે માટે આ પ્રસંગે તેમને આભાર માનવાની હું દરખાસ્ત મુકું છું, અને આશા છે કે આપ સૈા એકમતે તેને અનુમેાદન આપશે. અ દરખાસ્તને રા. રા.કેશવલાલ હદરાય ધ્રુવે અનુમોદન આપ્યા પછી તે તાળીએના અવાજો સાથે પસાર થઇ હતી.
આનરરી સેક્રેટરી રા. બ. લાલશંકરભાઈએ આ મહાત્સવમાં ભાગ લેવા માટે બહાર ગામથી ખાસ પધારેલા ગૃહસ્થાને તથા તાર તથા પત્રદ્વારા સહાનુભૂતિ દર્શાવનારાને તેમજ શહેરના ગૃહસ્થાના સેાસાઈટી તરફથી અંતઃકરણપૂર્વક આભાર માની, ફળાહાર માટે નીચેના એરડામાં પધારવા સર્વે ગૃહસ્થાને વિનતિ કરી હતી. પછી સેાસાઈટી તરફના ફળાહારને ન્યાય આપવા સર્વે નીચે પધાર્યાં હતા. ઇચ્છાનુસાર ફળાહાર લીધા પછી આ • સાક્ષરસમ્મેલન ’ તે તેમજ હીરક મહેાત્સવને અપૂર્વ સમારંભ પરિપૂર્ણ થયા હતા. આ અહેવાલ પૂરા કરતાં, છેવટે આપણા પ્રાચીન મહાકવિ પ્રેમાનન્દ્રના શબ્દોમાં અમે પ્રાર્થના કરીએ છાએ કે,
सांगोपांग सुरंग व्यंग अतिशे धारो गिरा गुर्जरी, पापाद रसाळ भूषणवती थाओ सखी उपरी; जे गिर्वाण -गिरा गणाय गणतां ते स्थान ए ल्यो वर्ग ? थाये श्रेष्ठ सह सखीजन विषे ए आश पूरो हरि !
तथास्तु.
Page #336
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧૨ દિગ-દર્શીન
ગુજરાત વર્નાકયુલર સાસાઈટને આ વર્ષે સાર્ક વર્ષ પૂરાં થયાં તેની ખુશાલીમાં ગઈ તા. ૯મી માર્ચથી આરભીને ચાર ગુજરાત વર્નાકયુ- દિવસ એની ‘ડાયમન્ડ જ્યુબિલિ ' અર્થાત્ મણિ લર સાસાને મહેસવ ઉજવવામાં આવ્યા હતા. ર્માણ 'મહાત્સવ.
સાસાટિન! ઍનરિર સેક્રેટર રા. રા. લાલશંકર ઉમિયાશંકર જેમની સાસાટિ પ્રત્યેની મમતા અને તે પ્રત્યે કરેલી દીધ સેવા સુપ્રસિદ્ધ છે તેઓએ એક ટુંકા પણ સમયેાચિત ભાષણમાં સસાઇટની વર્તમાન સ્થિતિ નીચે મુજબ જણાવીઃ—
66
સાસાકિટના લાઇક મેમ્બર પ૭૦ થયા છે. ૧૦૧
લાયબ્રેરીએ
રજીસ્ટર થઇ છે, સાસાઇટીનું રેડ ફંડ લગભગ રૂ. ૯૦૬૦૦ છે. સ્થાવર મિલ્કત રૂ. ૨૦૮૯૮ ની છે. જગમ મિલ્કત રૂા. ૪૯૦૦૦ ની છે, કુલ સાસાઈટીનું ભડાળ ગઈ તા. ૧ લી જાન્યુઆરીએ ૧૬૦૦૦૦ રૂ।. ના સુમારે છે. આ સિવાય જુદા જુદા હેતુગ્મ પાર પાડવાને સારૂ સાસાખટને ટ્રસ્ટ ફંડા મળેલાં છે તે રૂ।. ૨૨૪૫૦૮ નાં છે. તેમાંથી તેના હેતુએ પ્રમાણે કામ થાય છે. સોસાઇટીએ સાઠ વર્ષમાં આ પ્રમાણે શક્તિ મેળવી છે. શક્તિને ઉપયોગ પુસ્તકે! પ્રસિદ્ધે કરી જન સમાજની નીતિ વધારવા, જ્ઞાન ભંડોળ વધારવા, ભાષાની અભિવૃદ્ધિ કરવા તથા સાહિત્ય વધારવામાં કરવામાં આવ્યા છે. આજ સુધીમાં સે!સાઇટિએ ૨૫૧ પુસ્તકો પ્રગટ કયા છે.
આટલું કહી રા. રા. લાલશંકરભાઈએ એ વિચાર-અહુ મહત્ત્વના શ્રોતાએ આગળ મૂકયાઃ ભાષા એ વિચાર દર્શાવવાનું સાધન છે અને તેથી જે પ્રમાણમાં વિચારમાં વધારા થતા જાય તેજ પ્રમાણમાં ભાષા પણ વધારે સમૃદ્ધ અને એ સ્વાભાવિક છે. અને તે કારણથી આજ પર્યન્ત
વસંત, વ` ૮, અ′ *સાસાઇટનું અધિકારી તરન્નુમિયા ’ રાખ્યું અમને એ
.
કહ્યા છે.
૩, પાન ૧૩૪,
મડળ એને હીરક મહેાસવ ' કહે છે; પણ એ કપ્રિય લાગવાથી અમે એને મણિ મહાત્સવ
Page #337
--------------------------------------------------------------------------
________________
૨૮૬
સંસાઈટિએ મેષ રચવાનું કામ કેમ ન કર્યું તેને ખુલાસો થશે. બીજી ગુજરાતી ભાષાની સ્થિતિ અન્ય પ્રાન્તની ભાષાઓ કરતાં જુદી તરેહની છે
અને તેથી એના વિકાસમાં કેટલીક અડચણો નડે છે. દાખલા તરીકે, હિન્દુ પારસી ખેજા વગેરે વિવિધ કેમનાં માણસો એને ઉપયોગ કરતા હોઈ એના ઘણાક પ્રશ્નનું સર્વમાન્ય સમાધાન કરવું કઠણ પડે છે. “હિન્દુ સંસ્કૃત શબ્દોનું ભરણું કરવા માગે છે, પર્શિયન શીખેલા પર્શિયન શબ્દોનું ભરણું કરવા માગે છે વગેરે. છેવટે, પોતાનો મત જણાવી કહ્યું કે “રાજ્ય, વિચાર, રીતભાત એ બધા ઉપર આધાર રાખીને ભાષા બંધાય છે. મારા વિચાર પ્રમાણે ભાષાનું બંધારણ જન સમૂહના ખપમાં આવે તેવું થવું જોઇએ. જોડણી માટે પણ તેમ થવું જોઈએ.”
સોસાઈટિ સામે જે ત્રણ ચાર મોટા આક્ષેપ કરવામાં આવે છે કે તેણે આજ પર્યન્ત એક પણ કોષ બહાર પાડે નથી, જેડર્ણ સંબંધી સર્વમાન્ય નિયમ ઘડ્યા નથી, તળપદી' શૈલીને જ ઉત્તેજન આપ્યાં કરીને ભાષાને સંસ્કારવતી બનાવી નથી, એનો રા. રા. લાલશંકરભાઈએ ઉપરના શબ્દોમાં બેશક એક વિચારવા લાયક ઉત્તર વાળ્યું છે. વળી, તેઓ સંસાઈટિની નાણાં સંબધી સ્થિતિ વિષે માત્ર આંકડા આપીને જ આત્મ સ્તુતિથી દૂર રહ્યા છે; પરંતુ ભવિષ્યમાં સોસાઇટિ સાહિત્ય સેવાના -નવા માર્ગો ઉઘાડશે તે તેમાં પણ રા. રા. લાલશંકરે સંપાદન કરેલી ઉત્તમ આર્થિક સ્થિતિ સાધનભૂત થશે એ વાત ભૂલવા જેવી નથી.
પ્રમુખ તરીકે દિ. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈએ ભાષણ આપ્યું. એ દેશહિતૈષી વિદ્વાનનાં ભાષણે હરઈ શ્રોતા જિજ્ઞાસા અને માનપૂર્વક સાંભળે છે, અને સાંભળી વિચારવંત થઈ ઘેર જાય છે. ભાષાના અલંકારની એ વિદ્વાને કદી દરકાર રાખી નથી; પણ સર્વ અલંકારને અલંકાર-દ આત્મ નિશ્ચય–તે એમની વાણીને સમર્થ બનાવે છે, અને પ્રત્યેક વાક્ય પાછળ દીર્ઘ અનુભવ અને ગંભીર મનન રહેલાં છે, એમ પગલે પગલે પ્રતીતિ થાય છે. સંસાઈટિની શરૂઆત શી રીતે થઈ ઈત્યાદિ જણાવીને, એના કામની તુલના કરવાની બાબતમાં એમણે એક ઉત્તમ–ઐતિહાસિક દૃષ્ટિબિન્દુ રજુ કર્યું. તેમણે જણાવ્યું કે
જૂદા જૂદા કાળ પ્રમાણે સાઈટિને ઉપયોગ થતે ચાલ્યો છે. પ્રથમ કાળ અજ્ઞાન અને વહેમેને દૂર કરી જ્ઞાનને ફેલાવો કરવાનું હતું અને તેથી તે વખતે ભૂત જાદુ વગેરેને લગતાં પુસ્તક પ્રકટ થયાં અને
Page #338
--------------------------------------------------------------------------
________________
૨ઉં વધારાને માટે બુદ્ધિપ્રકાશ શરૂ કર્યું. પ્રથમ વિશ વર્ષ આ પ્રમાણે ક્રમ ચાલ્યા
તે પછી યુનિવર્સિટિની કેળવણીને ફેલાવે થતાં અંગ્રેજીનાં ભાષાંતરે માટે પ્રયત્ન થવા લાગ્યો અને હાલ હજુ તે દિશા ચાલે છે. મરાઠી, બંગાળી અને સંસ્કૃતમાંથી પણ ભાષાંતર થયાં છે. હુન્નરકળા માટે પણ પુસ્તક થવા લાગ્યાં છે. આ પ્રમાણે વખત પ્રમાણે કામ થતું ચાલ્યું છે.”
ઈત્યાદિ કહીને સંસાઈટિએ કરેલા કામ માટે સતેજ જાહેર કર્યો. એમના જ ગંભીર શબ્દો અત્રે ઉતારીએ તો–
“ આ લાંબા વખતમાં કરવાનાં કામે રહી ગયાં હશે અથવા વહેલાં કરવાનાં કામે મેડાં પણ થયાં હશે; પણ મંડળીના કામની તુલને તેની પરિસ્થિતિ ઉપરથી કરવી જોઈએ. પતે એ સ્થિતિમાં આવીને તેને તોલ કરવો જોઈએ. તે પ્રમાણે મિત્ર દૃષ્ટિથી તુલના કરતાં અપૂર્ણતાઓ રહેવા છતાં પણ કહેવું જોઈએ કે સોસાઈટિનું કામ અસંતોષકારક નથી.”
શાન્તિથી વિચાર કરી લેતાં દિ. બહાદુરના ઉપલા અભિપ્રાય સાથે મળ્યા વિના ચાલે તેમ નથી. ઘણી વાર એમ પૂછવામાં આવે છે કે ગુજરાતના ગદ્ય અને પદ્યને ઉત્તમ ભોગ સેસાઈટિની બહાર જ રચાય છે એ શું ? અમને આ આક્ષેપમાં જે આશ્ચર્ય સમાએલું છે તે બિલકુલ અસર કરતું નથી; અમારી સમજણ તે એવી છે કે જગતની પ્રતિષ્ઠિત સંસ્થાઓ અસાધારણ જનો માટે હોતી જ નથી; જેમ ધર્મના વિષયમાં સન્ત તે વર્ણશ્રમ વ્યવસ્થાની બહાર જ વિકસે છે, તેને નિબંધ કે ઈનામી કવિતા લખીને કાલેંઈલ કે મેલિ, નર્મદ કે મણિલાલ જેવા ગદ્ય લેખક થવાતું નથી. અને જે ગદ્યને લાગુ પડે છે તેજ સવિશેષ રીતે પદ્યને પણ લાગુ પડે છે. ગુ. વ. સોસાઈટ જેવી સંસ્થાનું કર્તવ્ય તે વિવિધ માર્ગે સ્વયં ઉપજેલી અને પરિણામે વિજયવંતી નીવડેલી પ્રવૃત્તિઓને સુપ્રતિષ્ઠિત કરવાનું છેદ્રવ્યની મદદથી એનું કામ વિકાને ઉત્પન્ન કરવાનું નથી, પણ સિદ્ધ વિદ્વાનોને પુરસદ સાધી આપીને નવી શોધખોળ કરવામાં તેઓને ઉપયોગ કરવાનું છે; અને આપણા દેશની ખાસ સ્થિતિ વિચારતાં એની એક વિશેષ ફરજ એ છે કે સસ્તાં, સરળ, અને મને હર પુસ્તક પ્રસિદ્ધ કરીને સર્વત્ર સાહિત્ય અને કેળવણીનો પ્રચાર કરે અને એ રીતે આપણું શુતુલ્ય બધુજનેને મનુષ્ય બનાવવાં.
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૮૮,
આગળ ચાલતાં, દેશી ભાષાની હાલની સ્થિતિ શાથી કંગાલ છે એ. વિષે દિ. બ. અંબાલાલભાઈએ ઉંડા મર્મગ્રાહી વિચારો દર્શાવ્યા, અને આને અંગે–
મૂળ ગ્રંથા કેમ થતા નથી? '' એ વિષે એમણે જે કારણ નિરૂપણ કર્યું તે ભાગ તે એમની ભાષા અને વિચારના નમૂના તરીકે ગુજરાતી ભાષાના સાહિત્યમાં ચિરકાળ ટકશે.
જ્ઞાનની બાબતમાં આપણી સ્થિતિ આપણે વેપારની સ્થિતિના જેવી જ માત્ર “દુકાનદારી” ની છે એમ ખેદ દર્શાવીને દિવાન બહાદુર કહે છે કે –
“ભા ને સાહિત્ય તે લેક સમસ્તની વાણી છે; વિચારો, તરંગ અને લાગણીઓ પ્રમાણે શબ્દને રૂ૫ મળે છે. જેવી લાગણી તેવી છાપ, આવે છે. તથા મનની દૃષ્ટિ પ્રમાણે વિષય વિસ્તૃત થાય છે. રૂપિયાના રણકારની પેઠે ખરી લાગણીના વિચાર ખરા આવે છે. સત્યની ભૂમિમાં સાહિત્ય પૂર્ણ પાકે છે. સ્વતંત્રતાને તેને વાયુ મળવું જોઈએ, અઘટિત અંકુશની છાયાથી તેને દૂર રાખવું જોઈએ. દેશની ઉન્નતિની જોડે સાહિત્યની ઉન્નતિનો સંબંધ છે. રાજકીય, સાંસારિક, ઔદ્યોગિક તથા શિક્ષણ વગેરેની સ્થિતિ સુધરે તેની જોડે સાહિત્યમાં પણ સુધારો થાય.” - મૂળ ગ્રન્થના અભાવ માટે દિ. બ. અંબાલાલભાઈએ બતાવેલા ખેદમાં અમે પણ ભાગ લઈએ છીએ; પણ અમને લાગે છે કે દેશની આર્થિક ઉન્નતિના ક્રમમાં “દુકાનદારી' એ એક આવશ્યક પગથીઉં છે. અને તેજ રીતે સાહિત્યની ઉન્નતિ માટે પણ ભાષાન્તરોની જરૂર છે.
અમને તે હજુ આ દિશામાં એટલું બધું કર્તવ્ય નજરે પડે છે કે એ કર્યા વિના મૂળ ગ્રન્થની વાત કરવી તે ભવિષ્યના કાલ્પનિક તેજથી રહી વર્તમાનનું સાચું પગલું ચૂકવા જેવું છે. હજી ગુજરાત વર્નાકયુલર સસાઈટએ જગત ના મહાન કવિઓ, નવલકથાકાર, તત્ર, વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રવાસીઓ વગેરેના પ્રત્યેનું ગુજરાતી વાંચકને શું ભાન કરાવ્યું છે ? એણે આજ સુધી પદ્ધતિસર એકપણ ભાષાન્તરમાળા કયાં રચી છે? ભાષાન્તરનું કામ સાહિત્યની ઉન્નતિ અર્થે તમને નજીવું લાગતું હોય તે લેટિન ગ્રીક ઈટાલિયન વગેરે ભાષાના અભ્યાસે ઈગ્લાંડના સાહિત્યને કેટલો ઉપકાર કર્યો છે, હૈક અને શેકસપિયરના તરજુમાથી કાન્સ અને જર્મની કેવાં નવાં થયાં છે, ઈત્યાદિ વિચાર પ્લેટ બ્રધર્સને પરદેશી સાંચાને
Page #340
--------------------------------------------------------------------------
________________
૨૮૯
ઉપયોગ કરીને કાપડ વણતાં આપણે શરમાતા નથી, બલ્ક કાપડ વણવાની પાશ્ચાત્ય પદ્ધતિનું અનુકરણ કરવામાં “સ્વદેશી' ને વિજય માનીએ છીએ, તે સાહિત્યના વિષયમાં એજ પ્રમાણે હજી કેટલોક વખત અનુકરણ કરવું પડે તે એમાં શું ખોટું છે ?
છેવટે પ્રમુખશ્રીએ સમસ્ત હિન્દુસ્થાનની એક ભાષા કદી પણ થઈ શકે એ આશા સ્વપ્ન તુલ્ય જણાવીને ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે ભવિષ્યમાં શું શું કર્તવ્ય છે તે વિષે કેટલીક સૂચનાઓ કરી. ' (૧) ઊંચી કેળવણુ અને સર્વ જાતનું જ્ઞાન દેશી ભાષામાં મળે તેમ ન થવું જોઈએ. (૨) જનસમાજમાંના સર્વને સામાન્ય જ્ઞાન મળવું જોઈએ, સંસ્કાર વગ
રનું એકપણ મનુષ્ય ન રહેવું જોઈએ. . (૩) સ્ત્રી કેળવણે સ્ત્રીઓની સ્થિતિને અનુસાર આપવાની જરૂર છે. હાલની
કેળવણું છીછરી મળે છે. અંગ્રેજીની જરૂર નથી. અવકાશ હોય તે
ભલે તેને ઉપયોગ કરે. (૪) સાહિત્યનો અર્થ નાટક કે કવિતાજ નથી. માણસના સર્વ જાતના
લિખિત વિચારે તેમાં સમાવેશ થાય છે. સાહિત્યના પ્રવાહને દેશ
'કલ્યાણના રસ્તે વાળવાની હવે જરૂર છે. . . . (૫) ગુજરાતી ભાષાના સર્વ પુસ્તકોનો સંગ્રહ આ સાઈટિમાં થ જોઈએ. (૬) ગુજરાતી જૂનું સાહિત્ય ઉધઈ ખાય છે તે હસ્તગત કરવામાં ઢીલ
થાય તેટલી ગુજરાતી સાહિત્યને હાનિ છે. ગુજરાતી જૂના શિક્કા, તામ્રપત્રો વગેરેનો પણ સંગ્રહ થવો જોઈએ. .
ઉપલી સૂચનાઓ પિકી છેલ્લી બે તે સર્વમાન્ય છે અને તે ગુજરાત વર્નાકયુલર સેસાઈટિ માથે લઈ શકે એમ છે એટલું જ નહિ પણ એ સંસ્થાનુંજ એ પરમ કર્તવ્ય છે, અને ભવિષ્યમાં એ તરફ વિશેષ લક્ષ. અપાશે એમ સંપૂર્ણ આશા રહે છે. દિવાન બહાદુરે દર્શાવેલી સાહિત્યના સ્વરૂપની વિશાળતા પણ હવે સર્વત્ર સ્વીકારાય છે; અને યદ્યપિ તે કરતાં પણ એને વિશેષ વિશાળ માનીને મનુષ્યનું મનુષ્યત્વ વધારે છુટ અને ઉન્નત કરવાને સાહિત્યને ઉદ્દેશ છે એમ કહીએ તે પણ ગુજરાત વર્નાકયુલર સોસાઈટિ જેવી સંસ્થા તે દેશ કલ્યાણ કરતાં વધારે ઉંચે અને વ્યવહાર સાધ્ય ઉદ્દેશ ભાગ્યેજ રાખી શકે એ ખુલ્લું છે. તથાપિ આ
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૦
સ્થળે એટલું કહ્ય: વિના ચાલતું નથી કે સાહિત્ય તે માત્ર કવિતા કે નાટક જ નથી એવા ભવિષ્ય માટે સૂચના રૂપે સ્મરણ આપવું તે ગુ. વ. સોસાઈટિએ આજ પર્યત કરેલું કાય જતાં જરા અસ્થાને દીસે છે. ગુ. વ. સો. એ તેમ માનવાની ભૂલ કરી નથી એટલું જ નહિ પણ નાટક કે કવિતાને સાહિત્યમાં સમાવેશ એને માન્ય હશે કે કેમ એ વિશે પણ એણે પ્રસિદ્ધ કરેલાં પુસ્તક જતાં શંકા ઉપજે છે. દિ. બ. અંબાલાલભાઈના સ્ત્રી કેળવણી વિષેના વિચાર પર મતભેદને અવકાશ છે. તથાપિ વ્યક્તિના પ્રશ્ન તરીકે આ પ્રશ્નને ન વિચારતાં સમસ્ત દેશના પ્રશ્ન તરીકે એને વિચારીએ તે દિવાન બહાદુરને નિર્ણય યથાર્થ અને સંગીન છે એમ કબૂલ કર્યા વિના ચાલશે નહિ. દેશમાં કેળવણું વિસ્તારવાની દિ. બહાદુરે જરૂર બતાવી તે પણ સર્વમાન્ય છે, પરંતુ સાક્ષાત્ નિશાળે ઉઘાડીને એ કામ કરવું તે સોસાઈટિના કર્તવ્ય પ્રદેશની માહે છે કે કેમ એ વિષે શંકા રહેશે. દિવાન બહાદુરની પહેલી સૂચના ઉચ્ચ કેળવણી પણ દેશી ભાષા દ્વારાજ આપવી જોઈએ એ અતિ મહત્વની તેમજ અત્યારે સર્વ દેશમાં સ્વીકારાતી કેળવણીની પદ્ધતિને અનુસરતી છે; તથાપિ અંગ્રેજીદ્ધારા ઉચ્ચ શિક્ષણ આપવાની ચાલતી રૂઢિ એવી ઉંડી જડ ઘાલી બેઠી છે કે એને ફેરવવી સર્વથા અશક્ય છે. પણ અશકય શા માટે છે ? એમ જ્યારે અમે અમારા મનને વિશેષ પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે ગુજરાત વર્નાકયુલર સેસાઈટિએ હજી આપણા જનસમાજમાં તેમજ અધિકારી મંડળ સમક્ષ જોઈએ તેટલું વજન પ્રાપ્ત કર્યું નથી એવા બેદજનક ઉત્તર સિવાય બીજો ખુલાસો મળતો નથી.
બીજે દિવસે “ભાષા શુદ્ધિ” ઉપર ગુજરાત મેઈલ ટ્રેઈનીંગ કેલેજના પ્રિન્સિપાલ રા. રા. કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી એઓએ કેટલાક વિચારો દર્શાવ્યા. વિષય અપૂર્વ હતું, અને રા. રા. કમળાશંકરભાઈએ એ ઉપર બહુ જુસ્સાથી, દઢતાથી અને નિઃશંકપણે ભાષણ કર્યું. એમણે શુદ્ધ ભાષા વાપરવાની આવશ્યક્તા બતાવી, મંમ્મટનું દેશનું લક્ષણ તથા દેષના વિશેષ પ્રકારે લઈ એનાં ઉદાહરણો આપ્યાં. એ ઉદાહરણો આજકાલ પ્રસિદ્ધ થતી અનેક ચોપડીએ સરકારી રાહે પિતા પાસે અભિપ્રાય માટે આવે છે તેમાંથી લીધેલાં હતાં, તેથી તે તે દોષ માત્ર કલ્પિત નથી પણ હાલ લખાતી ગુજરાતી ભાષામાં ખરેખર નજરે પડે છે એમ જણાવ્યું. બુક કમિટી સમક્ષ આવતાં પુસ્તકને મોટે ભાગ અર્ધશિક્ષિત લેખકોને હાથે લખાએલો હોય છે એ જોતાં, રા. કમળાશંકરભાઇએ બતાવેલી
Page #342
--------------------------------------------------------------------------
________________
રા ભૂલોમાંની ઘણીખરી વિદ્વજનેને સ્વયંપ્રકાશ લાગે અને તેથી રા. કમળાશંકરભાઈએ ઉઠાવેલો શ્રમ નિરર્થક જણાય; પરંતુ વિદ્વાન કરતાં અર્ધ શિક્ષિત લેખકજ વ્યકીર્તિ વગેરે વિવિધ લાલસાએથી પ્રેરાઈ ગુજરાતી ભાષાનાં પુસ્તકોમાં દિન પર દિન ઉમેરે કરતા આવે છે અને ગુજરાતી ભાષામાં કેટલાક દુષ્ટ પ્રયોગને રૂઢ બનાવતા જાય છે એ જોતાં રા. કમળાશંકરભાઈનું ભાષણ આપણી ભાષાને બહુ ઉપયોગી સેવા બજાવશે એમ અમને લાગે છે.
આરંભમાં તેઓ દોષનું લક્ષણ આપવા જતાં પ્રસંગોપાત “લક્ષણ શબ્દના પ્રયુગ વિષે કેટલુંક બોલ્યા અને શાળોપયોગી પુસ્તકમાં લક્ષણને બદલે “વ્યાખ્યા’ શબ્દ પ્રયોજાય છે તે સામે ટીકા કરી. રા. કમળાશંકરભાઈ માટે પૂર્ણ માન સાથે અમારે એટલું કહેવું જોઈએ કે આપણા વડીલ ગુજરાતી લેખકે એ Definition માટે “વ્યાખ્યા’ શબ્દ કેવળ અકારણ યોજ્યો નહ. અત્રત્ય નૈયાયિકોનો “લક્ષણ’–શબ્દ અને અંગ્રેજી Definition-Logical definition-તે સર્વથા સામાનાર્થક નથી. મિલ પરિપૂર્ણ સન્તોષકારક Definition માં એક નહિ, પણ એ શબ્દના અર્થમાં સમાતા બધા અસાધારણ ધર્મોનું પ્રકટીકરણ આવશ્યક માને છે; અને સંસ્કૃત તૈયાયિકાનાં “લક્ષણ” માં તો એકજ અસાધારણ ધર્મ આવે તે બસ એટલું જ નહિ પણ જોઈએ તે કરતાં અધિક વ્યાવર્તક-ભેદક ધર્મો હોય તે તેટલો અંશ પદકૃત્ય વિચારમાં નિપ્રયોજન ગણાઈ આક્ષેપને પાત્ર થાય છે. આ કારણથી પ્રાચીનએ “વ્યાખ્યા' શબ્દ વાપર્યો હોય તે આશ્રય નહિ. જ
# The only adequats definition of a name is as already remarked, one which declares the fact add the whole of the facts, which the name involves in its signification...... Differen tia being seldom taken to mean the whole of the peculiarities constitutive of the species, but some one of those pecluiarities only, a complete definition would be per genus et differentias, rather than differentiam. It would include with the name of the superior genus, not merely some attribute which distinguishes the species intended to be defined...but all the attributes implied in the name of the species.--Mill's Logic. ..
Page #343
--------------------------------------------------------------------------
________________
વસ્તુતઃ આપણા નિયાયિકની “લક્ષણ” ની સમજણ બરાબર છે કે મિલની “Definition” ની બરાબર છે કે મિલની Definition ને મળતા અર્થમાં પણ અન્ય સંસ્કૃત તત્વોએ લક્ષણ શબ્દ વાપર્યો છે. ઇત્યાદિ વિચાર ભાષાશુદ્ધિના વિષયની બહાર જાય છે, અને તેથી આપણું પૂર્વના લેખકે વસ્તુવિચારમાં ગમે તે ભૂલ કરી હોય પણ ભાષાશુદ્ધિની ભૂલ તે તેઓએ કરી જણાતી નથી.
સંસ્કૃત અને ફારસીમાંથી ગુજરાતીમાં આપેલા તત્સમ શબ્દો મૂળ રૂપમાં લખવા જોઈએ એ નિયમ વિચારમાં સારે છે. પણ આચારમાં ઉતરતાં પ્રશ્ન થાય છે કે આ બન્ને ભાષાનું પુખ્ત જ્ઞાન વિદ્વાનોમાં દુર્લભ છે તે સામાન્ય વર્ગના લેખકોમાં તે એની આશા કેમ રાખી શકાય ? આ ઉપરાંત, સંસ્કૃત શબ્દો પર પણ દિ. બ. અંબાલાલભાઈએ પ્રમુખ તરીકે કહ્યું હતું તે સ્મરણમાં રાખવા જેવું છે કે ગુજરાતી ભાષા તે સંસ્કૃત ભાષાની કન્યા ખરી પણ તે હવે આંગળી છોડીને છૂટી ચાલતાં શીખી છે. દાખલા તરીકે “પ્રશ્નોદ્વારા ' “વિધ્યાચળ પર્વત’ ઈત્યાદિ પ્રયોગ હામેન રા. કમળાશંકરને વાધ આ વસ્તુસ્થિતિના વિસ્મરણમાં ઉત્પન્ન થએલે અમે માનીએ છીએ. ભાષાના અનેક ફેરફારમાં સમાજનું અંગ (ઉદા.
દ્વારા’) પ્રત્યયરૂપે લેખાવા માંડે છે અને આ વલણ આપણે છેક પાણિનિમાં પણ જોઈએ છીએ. વળી જે રૂઢિને લઈ “સાત સદસર્ષયઃ અને વિશ્વ વચનના:” એવા પ્રયોગે નભાવી લેવાય છે તે “વિધ્યાચળ પર્વત’ કહેતાં જીભ અટકવાનું કાંઈજ કારણ નથી. એ રીતે તે “કન્ટાન્ટિનોપલ” વિન્ડમઅર” કે “કટ' ન કહેતાં “ કૅન્સન્ટાઈન–શહેર' “વિન્ડર સરોવર” કે કંકકિલ્લે એમ પ્રયોગેજ કરવા પડે ! ભાષાશુદ્ધિના આવા કેટલા સત્યાગ્રહ બાદ કરતાં–રા. કમળાશંકરભાઈનાં દોષસૂત્રો અને તેના આકૃતિ શાળાપત્રમાં પ્રસિદ્ધ થશે ત્યારે ગુજરાતી લેખકોને તેથી લાભ થયા વિના રહેશે નહિ. - ત્રીજે દિવસે રા. રમણભાઈ મહીપતરામ નીલકંઠ એઓએ ગુજરાતી
નાટક અને નવલકથાઓ ઉપર એક રસિક અને ગુજરાતી સાહિત્યના 'પરિચયથી ભરપૂર એ નિબંધ વાંચ્યો. નવલકથાના કારણચિન્તનમાં, ઇંગ્લંડમાં મ્યુરિટન લોકેએ નાટકશાળા બંધ કરી અને તેથી નાટકને સ્થાને નવલ–કથા ઉત્પન્ન થઈ–મનુજહદયના સમારાધનનું એક દ્વાર બંધ થતાં બીજું ઉઘડયું એટલી એક નાની સરખી વાત ઉમેરવા ઉપરાંત એ
Page #344
--------------------------------------------------------------------------
________________
૨૭૩
નિબન્ધ ઉપર કાંઈ કહેવાનું રહેતું નથી. ગુજરાતી નાટકે અને નવલકથાએનું એમાં કરેલું ઐતિહાસિક અને સહૃદયતાભર્યું અવલોકન સમગ્ર વાંચવા જેવું હોવાથી એ નિબન્ધ વસન્તમાં અમે હવે પછી પૂરેપૂરે આપીશું. " ચોથે દિવસે સાક્ષરજનોનો એક મેળાવડે કરવામાં આવ્યો હતો. તિમાં નીચેનાં કાવ્ય ફોગ્રાફમાં ગાવામાં આવ્યાં હતાં. ૧ ઈશ્વર પ્રાર્થના ... ... ... ભોળાનાથ ૨ અભિનંદન ... ... ... ... નરસિંહરાવ ૩ વસન્ત (આવો આવો વસંત વધાવો) ... કવિ દલપતરામ જ' ગુર્જરીગિરા ... ... ... ... કવિ પ્રેમાનંદ ૫ જ્યાં જ્ય ગરવી ગુજરાત
કવિ નર્મદાશંકર ક ગુણવંતી ગુજરાત . . . ખબરદાર ૭ ગુજરાતની મુસાફરી ...
નવલરામ ૮ કાફી (ગગને આજ.) ... મણિલાલ ૯ વસંત તુ ખીલ્યો વનમાંગી . કવિ દલપતરામ ૧૦ વીરની વિદાય .. ••• .. પ્રેમમા ૧૧ મહેમાનને પ્રાર્થના ... ... ... વાત
Page #345
--------------------------------------------------------------------------
________________
*પરિશિષ્ટ ૧૩ ગુજરાત વર્નાક્યુલર સેાસાઇટીને સૂચના
(૧) સાહિત્ય પ્રવૃત્તિ એકજ સ્થળે સમાઈ ન રહેતાં, ચોગરદમ ફેલાય,અને જુદી જુદી સંસ્થાઓ, સાહિત્યનાં અનેક કાર્યો સાહિત્ય સભા, પોતાની અનુકૂળ રીતે ઉપાડી લઇ, કાર્યની વહેંચણી કરે તેા, સાહિત્યને વેગ બહુ સતેજ અને માટે થાય અને કામકાજમાં સરલતા, વ્યવસ્થા, સંગીનતા અને સુગમતા આવે.
6
અશાસ્ત્રમાં કાની વહેંચણી ' તે નિયમ બહુજ જાણીતા છે એટલે બહુ લાંબા વિવેચનની જરૂર નથી. વાસ્તે જો ગુજરાતનાં મુખ્ય શહેરા, જેવાં કે સુરત, ભરૂચ, નડિયાદ, વિગેરેમાં તેમજ ઇલાકાના પાયતખ્તો મુંબાઇમાં અને કાર્ડિઆવાડના રાજકોટમાં જે જે સાહિત્ય ઉન્નતિ અર્થે સંસ્થાએ સ્થપાઇ હાય, તેમની સાથે, સાસાઇટી, નિકટ સબંધમાં આવી, તેમને જોઇતી મદદ આપી, કેટલીક ગાઠવણ કરે તે બેશક બહુ લાભ થાય એમ અમારૂં માનવું છે. નિડયાદમાં યંગમેન યુનીઅન ’ છે. વડાદરામાં શ્રેયસાધક વર્ગ અને સુરતમાં નાગર એસેાસીએશન અને ન લાયબ્રેરી, વિગેરે છે. મુંબઇમાં પારસી લેખક મંડળ, હિંદુ યુનિયન આદિ સંસ્થા છે. જેમ યુનિવસીટીને ભિન્ન ભિન્ન કાલેજ હાય છે તેવી રીતે સેાસાઇટી કેન્દ્રમાં રહી, આ સ` સભા સાથે પત્ર વ્યવહારથી, અને ખીજી રીતિઓએ, ધાડા સબંધ બાંધી, સાહિત્ય પ્રવૃત્તિ વધારવા ઘટતી સૂચના વખતે વખત કરે તે દરેકને મુસીબતા એછી થઈ, કાની સરળતા આવી, વખત, મહેનત અને પૈસાના
બચાવ થાય.
વળી, દરેક પ્રાંતની સંસ્થાએ, આખા સાહિત્યના પ્રદેશને ખેડવાને ખદલે, ફક્ત પોતાના સ્થળના જાણીતા સાક્ષરાના લખાણાને ખારિક અભ્યાસ કરી, ઉંડા ઉતરી, તેને લાભ અન્ય સર્વને આપે તે તેથી ક!મમાં વિશેષ સંગીનતા પ્રાપ્ત થશે. છેવટે, સાસાટીએ સાહિત્ય પરિષદ પોતે ભરી, તેમાં આ સ` મ`ડળાને આમંત્રણ કરી, અરસપરસ સંબંધમાં આવી, લેખકો વચ્ચે, મિત્રાચારી અને સ્નેહ સારૂ સાધન કરી આપવાં જોઇએ. માત્ર વલણ અથવા હેતુ દર્શાવવાજ પ્રયત્ન છે. કાની ઝીણી ઝીણો તપસીલા આમ બતાવી શકાય તેમ નથી.
આ વસંત. વર્ષ` ૭, અં ૯. પાન ૪૦૩.
Page #346
--------------------------------------------------------------------------
________________
૨૯૫ (૨) આ શુભ પ્રસંગની યાદગીરીમાં એક સ્મારક ગ્રંથ રચાવો
જોઈએ; તેમાં ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રદેશોમાં સ્મિારક ગ્રંથ, શરૂઆતથી, જે જે કાર્ય થયું હોય તેની ધ
| ગુજરાતના જાણીતા વિદ્વાન પાસે લખાવવી જોઈએ. મુંબઈની રોયલ એસીઆટીક સાઇટીને Centenary ગ્રંથ, આ સંબંધે કંઈક વિચાર આપી શકશે. આથી આપણે કેટલે વધારો કરી શક્યા છીયે તે માલુમ પડશે અને ભવિષ્યમાં શું શું કરવાનું બાકી છે તેને બરાબર ખ્યાલ આવશે.
યુરેપમાં જેમ ગ્રીક અને લેટીન ભાષાના પુનઃ જીવનના પરિણામે, તે સમયની પ્રજા Middle Ages અંધકારના સમયમાંથી દૂર થઈ, નવીન વિચાર અનુભવવા લાગી હતી, તેમ હાલ આપણે પિતાના જુના અને પશ્ચિમના નવીન વાતાવરણના સંગમના કલહથી એક વિચિત્ર (?) સ્થિતિ પસાર કરીએ છીએ-આવા પ્રસંગે, ગયા જમાનાનાં સાધનોને જે ચોગ્ય સંગ્રહ થયો હોય તે ભવિષ્યના ઈતિહાસકારને, પાછલા ઈતિહાસમાં, જે વિવિધ શક્તિએ ગતિમાં હોય, તે નિરખવાનું બહુ સહેલું બને. (૩) આજ સુધી આપણા ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખાયો
નથી તેથી, સેસાઈટીએ આ કાર્ય રા. કેશવલાલગુજરાતી સાહિત્યને ભાઈને મેંપવું જોઈએ અથવા તે આ સારૂ રા. ઈતિહાસ. રમણભાઈ પ્રો. ધ્રુવ, રા. કમળાશંકરભાઈ અને રા.
કેશવલાલભાઈ એ વિદ્વાનોની એક કમિટી નીમી, સાહિત્યના ઇતિહાસન વિભાગ પાડી, દરેકે અમુક ભાગ ઉપાડી લેવાની બહુ જરૂર છે. (૪) ગુજરાતના જાણીતા સાક્ષરે, કવિઓ અને લેખકોની તેમજ
- વર્નાક્યુલર સોસાઈટીના આજ સુધીના પ્રમુખો અને મ્યુઝીઅમ-Picture ઓનરરી સેક્રેટરીની છબીઓ, સેસાઇટીના હોલમાં gallery ગોઠવાવી જોઈએ. આ સર્વની વચ્ચે સોસાઈટીના
સ્થાપક મી. ફોરબસનું ઑઈલ–પેઈન્ટીંગ આ ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં ઉપયોગી, મળી આવતી વસ્તુઓનો સંગ્રહ કરી, તેનું રફતે રફતે મ્યુઝીઅમ કરે તે બહુ સારું થાય. કેમકે આવી જુની વસ્તુઓ, જેવાં કે, તામ્રપત્ર, સિક્કા, શિલાલેખ, પ્રાચીન પુસ્તક વિગેરે, વખતના વહેવા સાથે, અથડાઈ, કુટાઈ એવા તે અટવાઈ જશે કે જેનું
Page #347
--------------------------------------------------------------------------
________________
૨૯૬
નામ નિશાન પણ રહેશે નહિ. વાસ્તે આ બાબત પર ખાસ લક્ષ આપી, વખતસર સાવચેતીનાં પગલાં લેવાની બહુ જરૂર છે. આ કાર્ય સારૂ સાસાટીના આસિસ્ટન્ટ સેક્રેટરીતે વર્ષના અમુક માસ, ગુજરાત અને કાઠીઆવાડમાં મુસાફરીએ માકલવા જોઇએ. મુંબઇની એલ્ફીનસ્ટન કોલેજના સંસ્કૃત પ્રેફેસરને અને રાજકોટ વેાટસન મ્યુઝયમના ક્યુરેટરને આ પ્રકારની, પેાતાના કામ ઉપરાંત, વધારાની જ છે. આકોલોજીના ( Archeology ) ડીરેક્ટરની તા આ ફરજ છે. જેએએ, આ ગૃહસ્થાના રીપાટ વાંચ્યા હશે, તેને ખાત્રીપૂર્વક જણાયું હશે કે હજુ પણ આ દિશામાં કરવાનું હુ આકી છે. મુંબઈની ફારબસ સભા અને સેાસાઇટી, એ બંને આ કાર્ય ઉપાડે તે તે શું અટિત છે? તેની શું જરૂર નથી ? (૫) ઈ. સ. ૧૯૧૨–૧૩માં અમદાવાદ સ્થપાયે, પાંચસે વ પૂરાં થશે. વાસ્તે આ પાંચ સદીમાં અમદાવાદના ઇતિહાસમાં કેટલા ફેરફાર થઇ તેના આધુનિક ઇતિહાસ તુલનાત્મક અભ્યાસ રીતે લખાવા જોઇએ. તે પ્રસ ંગે યોગ્ય ધામધુમ તો થશે પણ ઇતિહાસની યાજનાનું કાર્ય આજથીજ શરૂ થવું ોઇએ. મુંબઈની એસીઆટીક સાસાઇટીએ ડૉ. કુન્હા પાસે મુંબઇનેા તિહાસ લખાવ્યા છે. વળી સી. એસ. એમ. એડવર્ડ સેએ ‘ Rise of Bombay ' મુંબાઇની ઉન્નતિ એ નામના ગ્રંથ મુંબાઇના વસ્તીપત્રક સારૂ ખાસ લખ્યા છે. સરકારના ગેઝીટીઅર અને મુસલમાન ઇતિહાસા તેમજ પરદેશી મુસાફરો અને સિક્કા અને તામ્રપત્રથી છેલ્લી શેધખાળના આધારે, અમદાવાદના ઇતિહાસ, પ્રજાદષ્ટિએ લખાવાની બહુ આવશ્યક્તા છે.
અમદાવાદના ઇતિહાસ,
(૬) વિલાયતમાં જાણીતી સોસાઇટીએમાં દર વર્ષે મંડળના પ્રમુખ તરફથી બહુ વિદ્વત્તાભરેલું ભાષણ અપાય છે. અને વાર્ષિક ક ભાષણ વમાં પોતાના ખાસ વિષયમાં જે જે વધારા અને : ફેરફાર થયા હાય છે, તેનું દિગદર્શીન કરે છે. મહારાષ્ટ્રમાં સાસાલ્ટી જેવું મેટું કોઇ મડળ હિ હોવાથી, ત્યાં ‘ ગ્રંથસંગ્રહ ’ એ નામની સંસ્થા મુંબઇમાં છે તેના વાર્ષિક દિવસે મરાઠી સાહિત્યને એકાદ વિદ્વાન સુંદર રસિક ભાષણ કરે છે તે! આપણે અહિં સાસાઇટીની વાર્ષિક મીટિંગના દિવસે, સેક્રેટરી યા પ્રમુખે વર્ષની સાહિત્યપ્રવૃત્તિનું નિરીક્ષણ કરવું ોઇએ. મુંબઇમાં મીલમાલેકની સભાએ પણ વાર્ષિક
Page #348
--------------------------------------------------------------------------
________________
ભાણુ વખતે પોતાના બારનું (market) સરવાયું તપાસે છે તે શું સોસાઈટીનું આ દિશામાં કર્તવ્ય નથી ? (૭) સસાઈટીએ જ્ઞાન ફેલાવવા સારૂ અનેક પ્રયાસ કરવા જોઈએ.
પ્રાથમિક કેળવણી આપણું મ્યુનીસીપાલીટીઓ આપે કી વાંચન અને છે પણ જનસમાજ અને સ્ત્રી મંડળ સારૂ વાંચનની સીવાંચન, અત્યંત જરૂર છે. આ વાતે દરેક સ્થળે ફી લાય
બ્રેરી સ્થપાય તેવા પ્રયત્ન સાઈટીએ કરવા જોઈએ. પેટલાદના એક ઉત્સાહી અને પરોપકારી ગૃહસ્થ પિતાના આત્મભોગે આ દિશામાં બહુ સારું કાર્ય કર્યું છે અને તેમના મિત્રમંડળને બહુ સારી ફતેહ મળી છે. તે જ ધરણે ગાયકવાડી રાજ્યમાં પિતાની ઉદાર રાજ્યનીતિને અનુસરીને, નામદાર ગાયકવાડ સરકારે દરેક ગામમાં ફી લાયબ્રેરી સ્થાપી છે. ઈગ્લાંડમાં રીવ્યુ ઓફ રિવ્યુઝના અધિપતિ મી. સ્ટેડની “ ક્રુડ’ બહુ સુપ્રસિદ્ધ છે. આવાં અનેક કાર્યો સોસાઈટીએ ઉપાડવાં જોઈએ. “સ્ત્રીવાંચન સંબંધી હાલમાં બહુ બુમ છે અને તે વાસ્તવિક છે. આ ખામી દૂર કરવા સાઈટીના વ્યવસ્થાપક મંડળે વિચાર કરી એક યોજના ઘડી કાઢવી જોઈએ. (૮) હાલ જ્યારે સ્વદેશી ચળવળને પરિણામે લેકમાં દેશી કારીગરીને
ઉત્તેજન આપી, જુના હુન્નરે સજીવન કરવા ઝાઝી વિદ્યા, હુન્નર, દેશી જીજ્ઞાસા છે ત્યારે સોસાઈટીએ વેપાર ઉદ્યોગ, હુન્નર, કારીગરી સંબંધેનું વિદ્યા આદિ વિષયો પર લેખો તેમજ પુસ્તક લખાવી સાહિત્ય, જનસમાજમાં જ્ઞાનની વૃદ્ધિ કરી, દેશની આર્થિક
સ્થિતિ સુધારી, સુખનાં સાધનો વધારવા, ખાસ લક્ષ આપવું જોઈએ. અસલ નવીન લેખો થવાને સમય હજી બહુ દૂર છે પણ જે સારાં ભાષાંતરે થશે તે પણ સાધન ઘણું છે અને સારો લાભ થશે. નામદાર સરકાર દરેક પ્રાન્તની વખણાતી, સારી ચીજ પર ખાસ અનુભવી આદમી પાસે લેખ લખાવી તે જુદા પ્રસિદ્ધ કરે છે. (જેમકે સુરતના કિનખાબ, સુખડકામ, હાથીદાંતની તરણ વિગેરે) વળી થોડા સમયથી દરેક પ્રાન્તવાર ત્યાંના હૈયાત તેમજ નાબુદ થયેલા હુન્નરેની એક યાદી તૈયાર થાય છે. સંયુક્ત પ્રાંતમાં તપાસ થઈ ચુકી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીએ ગુજરાતમાં “હાથની શાળ” દાખલ કરવા શા શા ઉપાયે જ્યા?
વિશેષ ખેતીવાડીની બાબતમાં સાઈટીને ઘણું કરવાનું છે. આપણે ગુજરાત પ્રત ખેતીવાડી અને વેપાર ઉદ્યોગથીજ આબાદ છે અને તે સારૂ
Page #349
--------------------------------------------------------------------------
________________
૨૯૮ મશહુર છે સર્વ સાધન તૈયાર છે. ફક્ત તેને સારી રીતે ઉપયોગ થવાની જરૂર છે. સરકારનું “પુસા ખેતિવાડી ખાતું” આ સંબધે પુષ્કળ કામ કરે છે. હિન્દુસ્તાનમાં સારું રૂ ઉગાડવા ઈગ્લાંડના મિલમાલિકોએ લાખે રૂપીઆ રોકી, એક મોટી કંપની કાઢી છે. વાસ્તે જે સંસાયટી આપણું ઔદ્યોગિક કોન્ફરન્સ, સરકાર તરફથી પ્રસિદ્ધ થએલા જુદા જુદા હુન્નરેના ખાસ લેખે ( Monographs) ખેતિવાડી ખાતા તરફથી છપાતા રીપોર્ટ માસિક અને પુસ્તકે હિન્દુસ્તાનની કાચી પેદાશ ( economic products) સંબધે મિ. વટસના ફરીથી તૈયાર થતા નવા અંકે વિગેરેની માહિતી મેળવી કામ કરશે તે પણ ઘણે લાભ થશે. અમદાવાદમાં “ડેરી' નું કામ ધમધોકાર ચાલે છે ત્યારે તે સંબધે સર્વ માહિતીનો સંગ્રહ કરી,
ગ્ય જ્ઞાન, લોકમાં શા સારૂ ફેલાવું ન જોઈએ? ઈંગ્લાંડમાં લોર્ડ રિપન જેવા આપણું લોકપ્રિય વાઈસરાય ડેરીને બંધ કરે છે. સંચાને દુવન જે વિકટ પ્રશ્ન છે તે પણ તેથી દૂર થશે. વિલાયતમાં, તે ચીજ બીસ્કીટ વગેરેના ખપમાં લેવાય છે, જ્યારે દેશમાં અજ્ઞાનતા છે, જાહેર સંસ્થાઓ બહુ થોડી છે ત્યારે સોસાઈટીએ દેશોન્નતિની દરેક બાબત પર ખાસ ધ્યાન આપવું જોઈએ એમ મારું માનવું છે. ' (૯) બુદ્ધિપ્રકાશમાં બહુ સારા લેખે પ્રસિદ્ધ થયા છે. હમણાં જુની
ફાઇલ સઘળાને મળી શકે તેમ નથી વાતે વ્યવસાહિત્યની કેન્ફરન્સ સ્થાપક મંડળની એક કમિટી નીમી તેઓએ આજ . અને ગાઈડ બુક સુધી “બુદ્ધિપ્રકાશ' માં જે જે સારા ઉપયોગી
લેખ આવ્યા હોય તે એક પુસ્તકરૂપે ફરીથી છપાવવા: એમ કદાચ કરવું ન ફાવે તે, “બુદ્ધિપ્રકાશ' માં આવી ગયેલા વિયેનું એક સાંકળીયું કરી તે પ્રસિદ્ધ કરવું એવી નમ્ર સૂચના છે. વળી, ઈગ્લાંડમાં અનેક “ગાઈડ બુક” અને “રેફરન્સ’ નાં પુસ્તક પ્રસિદ્ધ થાય છે તેવી રીતે, દર વર્ષે સાઇટીએ સાહિત્યના ઉપયોગી વિષયે તેમજ વર્ષમાં બહાર પડેલા ગ્રંથની યાદી, તેની કિંમત અને મળવાનાં સ્થળ સાથે જુદી છપાવવી જોઈએ. આજ સુધી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ થયેલા સર્વ ગ્રન્થની એક યાદી થાય તે સાહિત્યના ઇતિહાસમાં બહુ લાભ થાય. આ બહુ મહેનતનું કામ નથી. સરકાર તરફથી આજ કેટલાંક વર્ષ થયાં દેશી પુસ્તકની ત્રમાસિક યાદીઓ જુદી છપાય છે. તે પરથી સહેલાઈથી કામ બની શકશે.
Page #350
--------------------------------------------------------------------------
________________
૨૯૯
૧૦. આપણું ગરીબાઈને લીધે તેમજ લેકની અજ્ઞાનતાને પરિણામે
લેખકોને ઘણીવાર પૈસા સંબંધી મુસીબતે ખમવી સતું સાહિત્ય પડે છે. તેથી જેમ વિલાયતમાં ઓકસફર્ડ અને
કેમ્બ્રીજ જેવી મહાન પાઠશાળાઓ પિતે પુસ્તક છપાવી, પ્રસિદ્ધ કરે છે તે સાઈટી એક સારું પ્રેસ કાઢી, લેખકની તેમજ જનસમાજની સસ્તાં પુસ્તકો છાપી, સેવા કરે છે તે શું અગ્ય છે? ગુજરાતી પ્રેસ કેવું સારું કાર્ય કરે છે એ પ્રત્યક્ષ પુરાવો છે. ૧૧. ગુજરાતમાં અનેક વિદેશી મુસાફરે આવી ગયા છે અને
( Hakluyt Society ) beynt have પરદેશી મુસાફ- તેને “મુસાફરીના ગ્રંથો સારું મશહુર છે. જે રેના અહેવાલ સંસાઈટી, ગુજરાતને લગતા અહેવાલનું એકાદ
પુસ્તક રચાવે તે તે સમયની જનસમાજના રીત રિવાજ અને જીવનને સારે ખ્યાલ આવે. પ્રાચીન કવિઓના પુસ્તકો પરથી આપણે કેટલાક અનુમાન બાંધી શકીએ પણ જે તેમાં આ પરદેશી મુસાફરોના અહેવાલોની સાક્ષી આવે છે તે વાત ચોક્કસ સાબીત થાય અને લોકના અનેક વહેમ ટળી જાય. વળી–ગુજરાત અને કાઠિયાવાડમાંથી, જે શિલાલેખો અને તામ્રપત્ર વિગેરે મળ્યાં હોય તે સર્વ ભાષાંતર કરી પ્રજની માહિતી સારૂ છપાવવાં જોઈએ. ભાવનગર દરબારે, આવાં એક બે પુસ્તકે પ્રસિદ્ધ કર્યા છે. ઈગ્રેજ સરકારના Indian Antiguary અને Epigraphia Indica વિદ્વાનોને એક મહાન સુખરૂપ છે.
૧૨ આ શુભ ખુશાલીના પ્રસંગની યાદગારીમાં ગુજરાતના અનાથશ્રેમ અને કન્યાશાળાઓમાં, જેઓ લાયબ્રેરી સ્થાપે તે સંસ્થાઓને સોસાઈટીએ છપાવેલા ગ્રંથે બક્ષીસ આપવા. ૧૩. છેવટે રા. બા. લાલશંકરે સેસાઈની ઉત્તમ પ્રકારે સેવા કરી
તેને સારી આબાદ સ્થિતિએ આનું છે તે સારૂ તેમની રા. બા. લાલ- આ અવસરે સંસાઈટી તરફથી યોગ્ય કદર બુજાવી
શંકરભાઈ . જોઈએ. તેમણે સ્ત્રી કેળવણી” અને સ્ત્રી ઉન્નતિ અર્થે સેવા કરી છે. તેમની જ મદદથી સોસાઈટીએ “સ્ત્રી કેળવણું અને સ્ત્રી પરીક્ષા' ની ઉત્તમ રૂઢિઓ દાખલ કરી છે. ટૂંકાણમાં તેમની સેવા અનેક છે, અને સોસાઇટીએ તેમના કાર્યની કદર, આ અવસરે કરવા ચુકવું નહિ.
Page #351
--------------------------------------------------------------------------
Page #352
--------------------------------------------------------------------------
________________ ENTERY, AHMEDABAD