________________
૨૨
અને પછી હર્ષ કરે હેય તે હર્ષ કરે શેક કર હોય તે શેક કરે ક્રોધ કરવો હોય તે ક્રોધ કરે
પરતુ હવે તે આ લઘુ પુસ્તક બને
પક્ષકારોને અર્પણ કરતાં એક સરખો આનન્દ
ન થાય છે. તા. ૧ જાન્યુઆરી ૧૮૮૩ ૨ સ્વધર્મરક્ષક દેશાનુરાગીના સંવત ૧૯૪૯ પિસ સૂદી ૧૪.
ઉત્સાહપૂર્વક પ્રણામ. તેના અંતમાં રૂઢિ દિગ્વિજયની આરતી આપી છે તેનું વાચન પણ આનંદદાયક થશે – બી. એ. બે બેં' એમ. એ. “મેં મેં' કરી રડતા
તજી તું જ વજધાતવડે પડતા. જય માય ! જય માય ! સદસક્રિકશક્તિ એઓને છોડે જનલજા એના મનમાં બહુ સાલે. જય માય! જય માય ! પુનવિવાહેજક મંડળી સ્વર્ગ ગઈ કેશવલાલ બિચારા બેઠા ચૂપ રહી. જય માય! જય માય ! અડધે અટયું લાલશંકરનું ઘેડુ માધવદાસતણું બહુ પ્લાન થયું હેઠું. જ્ય માય ! જ્ય માય ! મહીપતરામ વિરામ પામીને બેઠા આશા તજી, યત્ન તો, હાથ પડયા હેઠા. જય ભાય! જય માય ! સર્વ સુધારાવાળા બક બક બહુ કરતા પ્રસંગ આવ્યે સઘળા ચટ પાછા પડતા. જય માય ! જય માય! કેમ ગમે એ માનહાનિતનું સરખું ? દાઝ બધી એની ઊપર ઊપરની. જય માય ! યે માય! “અગમ્ય કરશું તુજ” એમ ભણે જ્ઞાતા, હમે છિયે કેવળ તુંજ કીર્તિતણું ગાતા. જ્ય માય ! જય માય!”