________________
૮૬
શ્લોકાર્થ ઃ
કાલદષ્ટ એવા તેનું પરિભાવન કરીને=બાલનું પરિભાવન કરીને હાથમાં મધ્યમબુદ્ધિને ધારણ કરીને મનીષી ગયો, અને કહ્યું, આ લોહમાં બેસીને મૂઢ એવો બાલ દુઃખરૂપી સમુદ્રને કેવી રીતે તરશે. સ્પર્શન પ્રત્યે બદ્ધ રાગવાળા બાલને જોઈને મનીષી મધ્યમબુદ્ધિને બાલ પ્રત્યેના રાગને છોડવા માટે પ્રેરણા કરે છે. ૧૬૮૫
શ્લોક ઃ
स प्राह सम्यग् विहितं त्वयेदं,
ममालमेतेन तवामतेन ।
तातादयोऽर्थं किमिमं विदन्ति,
जग मनीषी जगदेव वेत्ति ।। १६९ ।।
શ્લોકાર્થ ઃ
તે=મધ્યમબુદ્ધિ, કહે છે. તારા વડે=મનીષી વડે, આ સમ્યક્ કરાયું, તને અસંમત એવા બાલ વડે મને સર્યું, શું આ અર્થને=બાલને અને મને જે ક્લેશ પ્રાપ્ત થયો એ અર્થને, કર્મપરિણામ રાજા આદિ, જાણે છે ? મનીષી કહે છે જગત જાણે છે. II૧૬૯૪૫
શ્લોક ઃ
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
-
तत् कीदृशं चित्तमभूदिहार्थे,
तवेति
तातस्य मातुश्च
પૃષ્ઠ: I ait मनीषी मम निर्गुणेऽभूद्,
बालेऽत्र माध्यस्थ्यमबालभावात् ।।१७०।।
શ્લોકાર્થ ઃ
તે કારણથી=બાલનું ચિત્ત જાણ્યું તે કારણથી, આ અર્થમાં=બાલની અનર્થની પરંપરારૂપ અર્થમાં, પિતાનું, માતાનું અને તારું કેવા પ્રકારનું ચિત્ત