________________
૧૮૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક :
समानीयाथ विमलाननां रत्नवतीं तथा ।
जित्वा कनकचूडोऽरीन्, प्रविवेश पुरं निजम् ।।४१५ ।। શ્લોકાર્થ :
હવે વિમલાનનાને અને રત્નપતીને બોલાવીને કનકચૂડે શત્રુઓને જીતીને પોતાના નગરમાં પ્રવેશ કર્યો. II૪૧૫ll શ્લોક -
तदा च पथि लोकानां, समुल्लापः श्रुतो मया ।
जगत्यप्रतिमल्लोऽयं, प्रतापी नन्दिवर्धनः ।।४१६ ।। શ્લોકાર્ચ -
અને ત્યારે પથમાં લોકોનો સમુલ્લાપ મારા વડે=નંદીવર્ધન વડે, સંભળાયો. જગતમાં અપ્રતિમલ્લ આ પ્રતાપી નંદીવર્ધન છે. I૪૧૬ll શ્લોક :
द्रुमं समरसेनं च, यो जिगायैकहेलया ।
तस्य धैर्यं च वीर्यं च, को वा वर्णयितुं क्षमः ।।४१७ ।। શ્લોકાર્ચ -
જેણે ક્રમ અને સમરસેનને એક હેલાથી=ઝાટકાથી જીત્યા. તેનું= નંદીવર્ધનનું, ઘેર્ય અને વીર્ય કોણ વર્ણન કરવા સમર્થ છે. ll૪૧૭ની શ્લોક :
एतेनोग्रप्रतापेन, श्लाघ्यं नगरमप्यदः ।
भानुनेव नभोभागः, स्फुरत्किरणराजिना ।।४१८ ।। શ્લોકાર્ધ :
આ ઉગ્ર પ્રતાપથી આ નગર પણ ગ્લાધ્ય છે. સ્કુરાયમાન કિરણોની શ્રેણીવાળા સૂર્યથી જેમ આકાશનો ભાગ ગ્લાધ્ય છે. l૪૧૮