________________
ક-૬૪૯-૬૫૦-૬પ૧-૬પ૦-૬૫૩
૨પપ
શ્લોકાર્ચ -
સૂરિ કહે છે હે – મહારાજ ! સભાના અંતમાં બદ્ધમુખવાળા, તિછી બાહુબંધથી નિયંત્રિત થયેલા આને તું જુએ છે. I૬૪૯l શ્લોક :
राजाऽऽह सुष्ठु पश्यामि, सूरिराहायमेव हि ।
जयस्थलप्लोषकरः, कोऽयमित्याह भूधनः ।।६५०।। શ્લોકાર્થ :
રાજા કહે છે સ્પષ્ટ જોઉં છું. સૂરિ કહે છે. આ જ જયસ્થલના નાશને કરનાર છે. કોણ આ છે એ પ્રમાણે રાજા કહે છે. II૬૫o| શ્લોક :
गुरुराह तवैवासी, जामाता नन्दिवर्धनः ।
सर्वोदन्तमथ प्राह, सूरिस्तं जातसंभ्रमम् ।।६५१।। શ્લોકાર્ચ -
ગુરુ કહે છે. તારો જ જમાઈ આ નંદીવર્ધન છે. હવે સૂરિ ઉત્પન્ન થયેલા સંભ્રમવાળા તેના સર્વ વૃત્તાંતને કહે છે. IIઉપ૧TI બ્લોક :
अथैनं मुत्कलीकर्तुं, भूपतिः पूर्वपक्षयन् ।
हदि सिद्धान्तयामास, कृपा) नैष पापधीः ।।६५२।। શ્લોકાર્ચ -
હવે આને છૂટો કરવા માટે પૂર્વમાં વિચારણા કરતાં રાજાએ હદયમાં સિદ્ધાંત સ્થાપન કર્યો. પાપબુદ્ધિવાળો આ કૃપાને યોગ્ય નથી. IIઉપચા શ્લોક :
ततः पप्रच्छ भूपालः, केवलज्ञानिनं गुरुम् । श्रुतो बहुगुणो ह्येष, कृतवान् कथमीदृशम् ।।६५३।।