________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૫૭૬૫૮-૬૫-૬૬૦
શ્લોકાર્થ ઃ
દ્વેષગજેન્દ્રનો પુત્ર, મહામોહનો પૌત્ર, અવિવેકિતાથી થયેલો વૈશ્વાનર નામનો આ પુરુષ છે. II૬૫૭II
શ્લોક ઃ
अस्य प्राक् क्रोध इत्याख्या, जनकाभ्यां प्रतिष्ठिता । મુળર્વેશ્વાનર કૃતિ, પ્રિયનામ નનેઃ ધૃતમ્ ।।૬૮।।
૨૫૭
શ્લોકાર્થ :
આની=વૈશ્વાનરની, પૂર્વ ભૂમિકામાં ક્રોધ એ પ્રકારની આખ્યા માતાપિતા દ્વારા=દ્વેષગજેન્દ્ર અને અવિવેકિતા દ્વારા, પ્રતિષ્ઠા કરાઈ. ગુણોથી અગ્નિ છે એ પ્રમાણે પ્રિયનામ લોકો વડે કરાયું.
જીવમાં વર્તતા દ્વેષના પરિણામથી અવિવેકિતાને કારણે ક્રોધ પૂર્વભૂમિકામાં ઉત્પન્ન થાય છે. અને તે ક્રોધ જ જ્યારે પ્રકર્ષવાળો થાય છે ત્યારે અગ્નિ જેવો છે તેથી લોકોએ તેને વૈશ્વાનર=અગ્નિ, એ પ્રકારે નામ આપ્યું છે. પા
શ્લોક ઃ
हिंसेयं निष्करुणता, दुराशयसुताङ्गना ।
अन्तरङ्गात् परिचयात् सबन्धोऽस्यानयोः पुनः । । ६५९।।
શ્લોકાર્થ :
નિષ્કરુણતા અને દુરાશયની પુત્રી આ હિંસા નામની સ્ત્રી છે. આને= નંદીવર્ધનને, વળી આ બેનો=વૈશ્વાનર અને હિંસાનો, અંતરંગ પરિચયથી સંબંધ છે. II૬૫૯]
શ્લોક ઃ
ज्ञानदर्शनचारित्रवीर्यात्मगुणभूरपि ।
अनयोरेव संबन्धाद्, विपर्यस्यत्यसौ भृशम् ।।६६० ।।