Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૬૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૮૦થી ૬૮૨, ૧૮૩-૮૪, ૬૮૫
परमेष सुहृत्त्वेन, भासतेऽस्य महाभ्रमात्, सति भावज्वरेऽस्मिंस्तद्धर्मपथ्यरुचिः कुतः ।।६८१।। नृपः प्राह किमस्यैव, परेषां वाऽप्यसौ सुहृत् ।
गुरुराह महाराज ! शृणु तत्त्वमिह स्फुटम् ।।६८२।। શ્લોકાર્ચ -
આનો વૈશ્વાનર હજી પણ અનંત વખત દુઃખ આપશે, તે કારણથી આનો=નંદીવર્ધનનો, પરમનુ આ જ છે, સંશય નથી. પરંતુ આને=નંદીવર્ધનને મહાભ્રમથી મિત્રપણારૂપે ભાસે છે. તે કારણથી આ ભાવજવર હોતે છતે=વૈશ્વાનરરૂપ ભાવવર હોતે છતે, ધર્મમાં પથ્થરુચિ કયાંથી હોય. રાજા કહે છે. આનો જ=નંદીવર્ધનનો જ, અથવા બીજા જીવોનો પણ આ=વૈશ્વાનર, શું મિત્ર છે? ગુરુ કહે છે – હે મહારાજ ! અહીં તારા પ્રશ્નમાં, સ્પષ્ટ તત્ત્વને સાંભળ. II૬૮૦થી ૬૮શા શ્લોક :
त्रीणि त्रीणि कुटुम्बानि, सर्वेषां सन्ति देहिनाम् । तत्राद्यं क्षान्तिसंतोषज्ञानसत्यशमादिकम् ।।६८३।। द्वितीयं क्रोधशोकार्तिमानमायाभयादिकम् ।
तृतीयमङ्गं तद्धेतुस्त्रीनरौ तत्कुलं तथा ।।६८४।। શ્લોકાર્ચ -
બધા જીવોને ત્રણ ત્રણ કુટુંબ છે. ત્યાં આવા કુટુંબ ક્ષાંતિ, સંતોષ, જ્ઞાન, સત્ય, શમાદિક છે. બીજું ક્રોધ, શોક, આર્તિ, માન, ભયાદિક છે. ત્રીજું તેનો હેતુ=બીજા કુટુંબનો હેતુ, સ્ત્રી, પુરુષ અને તેનું કુલ છે. II૬૮૩-૧૮૪ll શ્લોક -
आद्यं स्वाभाविकं तत्र, कुटुम्बमविनश्वरम् । आविर्भावतिरोभावधर्मकं मोक्षदायकम् ।।६८५।।

Page Navigation
1 ... 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306