Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ ૨૮૦ વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોક : जगौ गुरुरिदं भूप ! सुष्ठूक्तं क्षत्रियोचितम् । तदा भूपेन विमलमतेर्वदनमीक्षितम् ।।७२०।। શ્લોકાર્ધ : ગુરુએ કહ્યું- હે રાજા ક્ષિત્રિયોચિત આ સુંદર કહેવાયું, ત્યારે ગુરુએ ક્ષત્રિય ઉચિત આ છે એમ કહ્યું ત્યારે, રાજા વડે વિમલમતિનું મુખ જોવાયું. ll૭૨૦ll શ્લોક - त्याज्यं राज्यं मयेत्युक्ते, स जगौ मन्त्रिपुङ्गवः । न तवैवोचितं ह्येतदुचितं पर्षदोऽप्यदः ।।७२१।। શ્લોકાર્ચ - રાજ્ય ત્યાજ્ય છે એ મારા વડે કહેવાય છત=રાજા વડે કહેવાય છd, તે મંત્રીપુંગવ બોલ્યા, આeત્રીજા કુટુંબના ત્યાગપૂર્વક બીજા કુટુંબના નાશ માટે ઉધમ, તમને જ ઉચિત નથી, પર્ષદાને પણ આ ઉચિત છે. ll૭ર૧TI શ્લોક : केचिद् भीतास्तदाकर्ण्य, बलात्प्रव्राजनाभिया । प्रद्विष्टा गुरुकर्माणो, नीचाश्चाशु पलायिताः ।।७२२।। શ્લોકાર્ચ - તે સાંભળીને=મંત્રીના તે વચનને સાંભળીને, બળાત્કારે પ્રવજ્યાના ભયથી કેટલાક ભય પામ્યા, ગુરુકર્મવાળા પ્રદ્વેષ પામ્યા, નીચ જીવો શીઘ પલાયન થયા. II૭૨શી. શ્લોક : मुदिता लघुकर्माणः, प्रपन्नं तद्वचश्च तैः । प्रमोदवर्धने चैत्ये, ययुः सर्वेऽन्तिकस्थिते ।।७२३।।

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306