________________
૧૮૯
ચતુર્થ સ્તબક/બ્લોક-૪૩૭–૪૩૮-૪૩૯-૪૪૦ શ્લોકાર્થ :
હસ્ટ માર્ગને અતિક્રમ કરીને જે તારા વડે રથ લવાયો, રાજકુળની નજીકમાં ધારણ કરાયો તેથી મને આ થયું છે=શું થયું છે તે બતાવે છે. II૪૩૭ll શ્લોક :
सर्वाङ्गाणि विलीयन्ते, मनस्तापः प्रवर्धते ।
न रोचन्ते जनोल्लापाः, शून्यायन्ते दिशोऽखिलाः ।।४३८ ।। શ્લોકાર્ચ -
સર્વ અંગો વિલય પામે છે. મનનો તાપ પ્રવર્ધમાન થાય છે. જનનો ઉલ્લાખ લોકોને બોલાવવું રુચતું નથી. અખિલ દિશાઓ શૂન્ય જેવી લાગે છે. ll૪૩૮ll શ્લોક :
श्रुत्वेदं तेतलिः प्राह, चक्षुर्दोषोऽत्र कारणम् ।
करिष्याम्यौषधं चास्य, नरशार्दूल ! मा शुचः ।।४३९।। શ્લોકા :
આ સાંભળીને તેતલી બોલ્યો. આમાં કારણ ચક્ષુદોષ છે અને આનું ઓષધ હું કરીશ. હે નરશાર્દૂલ નંદીવર્ધન ! શોક કર નહીં. ૪૩૯II શ્લોક :
ज्ञात्वा तमथ भावजं, मयोक्तं सुष्ठु दृष्टवान् ।
भवानिदानमधुना, भेषजं वक्तुमर्हति ।।४४०।। શ્લોકાર્ચ -
ભાવજ્ઞ એવા તેને જાણીને મારા ભાવ તેટલી જાણે છે એ પ્રમાણે જાણીને, મારા વડે કહેવાયું. તે સુંદર જોયું. હવે ઔષધરૂપ નિદાનને કહેવા માટે તું યોગ્ય છે. ll૪૪૦II