Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૪૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૧૪-૧૫-૧૬ શ્લોક :
तदा किमेतदित्युच्चैर्विस्मितं राजमण्डलम् ।
पप्रच्छोदन्तमखिलं निवेश्यार्धासने स माम् ।।६१४ ।। શ્લોકાર્ચ -
ત્યારે વિભાકરે આલિંગન આપ્યું ત્યારે, આ શું છે ? એ પ્રમાણે રાજમંડલ અત્યંત વિસ્મિત થયું. તેણે મને અર્ધાસનમાં બેસાડીને સંપૂર્ણ વૃતાંત પૂછ્યું. ૧૪ll શ્લોક :
मयाऽपि चरिते स्वीये, प्रोक्ते प्राह विभाकरः ।
त्वया नानुष्ठितं सुष्टु, हा कष्टं कर्म निघृणम् ।।६१५ ।। શ્લોકાર્ચ -
મારા વડે પણ પોતાનું ચરિત્ર કહેવાય છતે વિભાકર બોલ્યો. તારા વડે સુંદર કરાયું નથી. નિર્ગુણ કર્મ કષ્ટ છે નિર્દયથી કરાયેલું કૃત્ય કષ્ટ છે.
નંદીવર્ધને આ પ્રકારે નિર્દયથી બધાનો નાશ કર્યો એ કૃત્ય નંદીવર્ધન માટે કષ્ટરૂપ થયું છે એમ વિભાકર બોલ્યો. IIઉપાય શ્લોક :
पश्य पुष्पममुष्यैव, क्लेशमत्रैव जन्मनि ।
अमुत्र लप्स्यसे चास्य, फलं नरकवेदनाम् ।।६१६।। શ્લોકાર્ચ -
આનો જ=નિર્દય કર્મનો જ, પુષ્પરૂપ ક્લેશ આ જન્મમાં તું જો અને આનું ફળ પરલોકમાં નરકવેદનાને તું પ્રાપ્ત કરીશ એ પ્રમાણે વિભાકરે નંદીવર્ધનને કહ્યું. ll૧૧૬ll

Page Navigation
1 ... 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306