SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ ચતુર્થ સ્તબક/શ્લોક-૬૧૪-૧૫-૧૬ શ્લોક : तदा किमेतदित्युच्चैर्विस्मितं राजमण्डलम् । पप्रच्छोदन्तमखिलं निवेश्यार्धासने स माम् ।।६१४ ।। શ્લોકાર્ચ - ત્યારે વિભાકરે આલિંગન આપ્યું ત્યારે, આ શું છે ? એ પ્રમાણે રાજમંડલ અત્યંત વિસ્મિત થયું. તેણે મને અર્ધાસનમાં બેસાડીને સંપૂર્ણ વૃતાંત પૂછ્યું. ૧૪ll શ્લોક : मयाऽपि चरिते स्वीये, प्रोक्ते प्राह विभाकरः । त्वया नानुष्ठितं सुष्टु, हा कष्टं कर्म निघृणम् ।।६१५ ।। શ્લોકાર્ચ - મારા વડે પણ પોતાનું ચરિત્ર કહેવાય છતે વિભાકર બોલ્યો. તારા વડે સુંદર કરાયું નથી. નિર્ગુણ કર્મ કષ્ટ છે નિર્દયથી કરાયેલું કૃત્ય કષ્ટ છે. નંદીવર્ધને આ પ્રકારે નિર્દયથી બધાનો નાશ કર્યો એ કૃત્ય નંદીવર્ધન માટે કષ્ટરૂપ થયું છે એમ વિભાકર બોલ્યો. IIઉપાય શ્લોક : पश्य पुष्पममुष्यैव, क्लेशमत्रैव जन्मनि । अमुत्र लप्स्यसे चास्य, फलं नरकवेदनाम् ।।६१६।। શ્લોકાર્ચ - આનો જ=નિર્દય કર્મનો જ, પુષ્પરૂપ ક્લેશ આ જન્મમાં તું જો અને આનું ફળ પરલોકમાં નરકવેદનાને તું પ્રાપ્ત કરીશ એ પ્રમાણે વિભાકરે નંદીવર્ધનને કહ્યું. ll૧૧૬ll
SR No.022732
Book TitleVairagya Kalplata Part 03
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2015
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy