Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૬૨૬-૨૭-૨૮, ૨૯-૩૦
૨૪૯ પુછાયેલા એવા મારા વડે અરુચિના ભયથી=વાસ્તવિક હકીકત કહીશ તો મારા પ્રત્યે અરુચિ થશે એ પ્રકારના ભયથી, કહેવાયું નહીં. મને પણ શું ગોય છે એ પ્રમાણે કનકશેખર બોલ્યો. IIકરો શ્લોક :
मयोक्तं गोप्यमेवास्ति, निर्बन्धं स ततोऽकरोत् ।
अवश्यं वाच्यमेवेति, ततोऽहं ज्वलितो हृदि ।।६२७।। શ્લોકાર્ચ -
મારા વડે કહેવાયું. ગોય જ છે. તેથી તે કનકશેખરે, અવશ્ય જ કહેવું જોઈએ એ પ્રમાણે આગ્રહ કર્યો. તેથી હું હૃદયમાં પ્રજ્વલિત થયો. IIકરી . શ્લોક :
गिरं नाद्रियते मेऽसाविति तस्य कटीतटात् ।
असिपुत्रीं समाकृष्य, निहन्तुं तं समुत्थितः ।।६२८ ।। શ્લોકાર્થ :
મારી વાણીને આ નકશેખર, સ્વીકારતો નથી. એથી તેના કટીતટથી તલવારને ખેંચીને તેને હણવા માટે ઊઠ્યો. II૬૨૮II શ્લોક :
जातः कोलाहलः स्तब्धो, वनदेवतया परम् । उत्क्षिप्तो व्योममार्गेण, जनानामथ पश्यताम् ।।६२९ ।। सन्धिदेशेऽम्बरीषाणां, नीतोऽहमथ तस्करैः ।
उद्गीर्णक्षुरिकस्तत्र, दृष्टो नाग इवोत्फणः ।।६३०।। શ્લોકાર્ચ :
કોલાહલ થયો. પરંતુ વનદેવતા વડે સ્તબ્ધ કરાયો. હવે લોકોના જોતાં આકાશમાર્ગથી અંબરીષ આદિ ચોરોના સંધિદેશમાં ફેંકાયો. હવે

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306