Book Title: Vairagya Kalplata Part 03
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૨૩૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ શ્લોક -
युवराजं करोम्येनमानन्दी नन्दिवर्धनम् ।
महत्तमानामथ तद्, ज्ञापितं स्वीकृतं च तैः ।।५७२।। શ્લોકાર્ધ :
આનંદી એવો હું આ નંદીવર્ધનને યુવરાજ કરું. હવે મહત્તમોને આ જ્ઞાપન કરાયું, તેઓ વડે સ્વીકાર કરાયું. પછી શ્લોક :
कृताभिषेकसामग्री, समाहूतोऽहमञ्जसा,
अत्रान्तरे प्रतीहारी, प्रणिपत्य व्यजिज्ञपत् ।।५७३।। શ્લોકાર્ચ -
કરેલ છે અભિષેકની સામગ્રી જેની એવો હું શીધ્ર બોલાવાયો, એટલામાં પ્રતિહારી નમસ્કાર કરીને બોલી. પછ3II શ્લોક :
देवारिदमनस्यास्ति, स्फुटवाक्यो महत्तमः ।
द्वारि तत्र निदेशः कस्तातेनोक्तं प्रवेशय ।।५७४।। શ્લોકાર્ચ -
હે દેવ!અરિદમનનો સ્કૂટવાક્ય નામનો મહત્તમ દ્વારમાં છે. ત્યાં નિદેશ શું છે ?=આજ્ઞા શું છે? તાત વડે કહેવાયું, પ્રવેશ કરાવાય. પ૭૪ll શ્લોક - તતઃ પ્રવેશિતઃ પ્રાણ, સ તાતિ વિડિતો જુઓ. .
अस्ति राजाऽरिदमनः, शार्दूलपुरनायकः ।।५७५।। શ્લોકાર્ધ :
ત્યારપછી પ્રવેશ કરાવેલ તે સ્કૂટવાક્ય, તાતને કહે છે, ગુણોથી વિદિત શાર્દૂલપુરનો નાયક અરિદમન નામનો રાજા છે. II૫૭૫ll

Page Navigation
1 ... 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306